અનુયાયીઓ

મંગળવાર, 30 ઑગસ્ટ, 2011

રૂપિયા ૧૦-૧૦ હઝાર


રૂપિયા ૧૦-૧૦ હઝાર ના જમીન પર છૂટ્યા જેતપુર કારખાનેદાર આત્મહત્યા બનાવના તહોમતદારો . ફિંગર પ્રિન્ટ અને નિવેદન વિધિ જેતપુર પોલીસ માં ચાલુ.આવતીકાલ તારીખ ૩૧.૮ ના રોજ કેતન કોયાણી, પુંજા આહિર, મુકેશ મગન પરસાણા, કપિલ મગન પરસાણા, નાયબ મામલતદાર પરમાર અને તેનો ભત્રીજો કિશોર પરમાર, હિતેશ અને દિનેશ એમ આઠેય તહોમતદારોને આવતીકાલે અહીની કોર્ટમાં રીમાન્ડની માંગ સાથે રજુ કરનાર હોવાનું ધોરાજીના પાઈ ઝાલા જણાવે છે.

ટિપ્પણીઓ નથી: