જેતપુર પંથકમાં જન્મેલ બોગસ ખાતર
જેતપુર પંથકમાં જન્મેલ બોગસ ખાતર ના અખબારી અહેવાલો બાદ જેતપુર માં ત્રાટકતા ખેતીવાડી ખાતાના અધિકારીઓ. સેમ્પલ લેવાની કામગીરી ચાલુ. સૌ પ્રથમ તાલુકાના આરબ તીમ્બડીમાં અધિકારીઓ ગોસાઈ, કાનાણી, ચતુરભાઈ વિગેરે ત્રાટક્યા હોવાની યુવા પત્રકાર કશ્યપ જોશી ને વિગતો આપતા રાજકોટ જીલ્લા ભાજપના પ્રશાંત કોરાટ(જેતપુર)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો