LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 30 ઑગસ્ટ, 2011
જેતપુરના ચકચારી જીતુભાઈ ગોન્દલીયા આત્મહત્યા બનાવના
જેતપુરના ચકચારી જીતુભાઈ ગોન્દલીયા આત્મહત્યા બનાવના તમામ ૮ આરોપીઓને અત્યારે જેતપુર પોલીસ થાણે લઇ આવતા ધોરાજીના તપાસનીસ પીઆઈ ઝાલા .પોલીસ આ આઠેય ને અહીની કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માંગનાર હોવાની મળતી વિગતો.કેતન કોયાણી સહિતના આ આઠેય તહોમતદારો ને જોવા ઉમટેલા લોકોના ટોળા. કોર્ટ રિમાન્ડ મંજુર કરશે કે કેમ તે વાતના ફેંસલા માટે જેતપુરવાસીઓ આતુર.વધુ વિગતો યુવા પત્રકાર કશ્યપ જોશી મેળવી રહ્યા છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો