અનુયાયીઓ

મંગળવાર, 30 ઑગસ્ટ, 2011

જેતપુરના ચકચારી જીતુભાઈ ગોન્દલીયા આત્મહત્યા બનાવના

જેતપુરના ચકચારી જીતુભાઈ ગોન્દલીયા આત્મહત્યા બનાવના તમામ ૮ આરોપીઓને અત્યારે જેતપુર પોલીસ થાણે લઇ આવતા ધોરાજીના તપાસનીસ પીઆઈ ઝાલા .પોલીસ આ આઠેય ને અહીની કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માંગનાર હોવાની મળતી વિગતો.કેતન કોયાણી સહિતના આ આઠેય તહોમતદારો ને જોવા ઉમટેલા લોકોના ટોળા. કોર્ટ રિમાન્ડ મંજુર કરશે કે કેમ તે વાતના ફેંસલા માટે જેતપુરવાસીઓ આતુર.વધુ વિગતો યુવા પત્રકાર કશ્યપ જોશી મેળવી રહ્યા છે.

ટિપ્પણીઓ નથી: