અનુયાયીઓ

મંગળવાર, 30 ઑગસ્ટ, 2011

ભાદર નદીના ઘોડા પૂરમાં ૨ યુવાનો લાપતા બન્યા.

ગઈ કાલે જેતપુર ની ભાદર નદીમાં આવેલા ઘોડા પૂરમાં ચાર બિહારી યુવાનો બાઈક સમેત તણાયા હતા.જેમના ધર્મેન્દ્ર અને ગોવિંદ નામના ૨ બિહારી યુવાનો પાણીમાં લાપતા બન્યા છે.જયારે પવન અને વિકાસ નામના ૨ બિહારી યુવાનો બચી ગયા હોવાનું યુવા પત્રકાર કશ્યપ જોશી ને જણાવતી જેતપુર સીટી પોલીસ. પોલીસે એમ પણ કહ્યું કે જેતપુર ના તરવૈયાઓની કારગત ફાવી ના હોય રાજકોટ ખાતેથી ફાયર ફાઈટરો ની મદદ લેવામાં આવી રહી છે. વેગળી ગામ સુધીના ભાદર નદીના પાણી ફંફોસી તો કદાચ લાપતા બિહારી યુવાનો મળી શકે તેવું જેતપુર પોલીસ નું કહેવું છે.ભાદર ડેમ ના પાટિયા ખોલતા ભાદર નદીમાં ઘોડા પુરઆવ્યા હતા.

ટિપ્પણીઓ નથી: