અનુયાયીઓ

મંગળવાર, 30 ઑગસ્ટ, 2011

આંદોલનને સમેટી લેતા ભાજપ ના કાર્યકરો.

vખેતીવાડી ના અધિકારીઓ ના આગમન બાદ પોલીસ ફરિયાદ ની ખાતરી અપાતા જેતપુરમાં બોગસ ખાતર ઘૂસાડનાર તત્વોને પકડવાની માંગ સાથે શરુ કરાયેલ આંદોલનને સમેટી લેતા ભાજપ ના કાર્યકરો. વધુ વિગતો મેળવી રહેલ યુવા પત્રકાર કશ્યપ જોશી

ટિપ્પણીઓ નથી: