LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 30 ઑગસ્ટ, 2011
જેતપુર કારખાનેદાર આત્મહત્યા
રૂપિયા ૧૦-૧૦ હઝાર ના જમીન પર છૂટ્યા જેતપુર કારખાનેદાર આત્મહત્યા બનાવના તહોમતદારો . ફિંગર પ્રિન્ટ અને નિવેદન વિધિ જેતપુર પોલીસ માં ચાલુ.આવતીકાલ તારીખ ૩૧.૮ ના રોજ કેતન કોયાણી, પુંજા આહિર, મુકેશ મગન પરસાણા, કપિલ મગન પરસાણા, નાયબ મામલતદાર પરમાર અને તેનો ભત્રીજો કિશોર પરમાર, હિતેશ અને દિનેશ એમ આઠેય તહોમતદારોને આવતીકાલે અહીની કોર્ટમાં રીમાન્ડની માંગ સાથે રજુ કરનાર હોવાનું ધોરાજીના પાઈ ઝાલા જણાવે છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો