અનુયાયીઓ

મંગળવાર, 13 સપ્ટેમ્બર, 2011

અમરસિંહ જામીન અરજી ફગાવાઈ, વધુ સુનાવણી 15મીએ

અમરસિંહ જામીન અરજી ફગાવાઈ, વધુ સુનાવણી 15મીએ: રાજ્યસભાના સભ્ય અને સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અમર સિંહની જામીન અરજી કોર્ટે ફગાવી દેતા આ અરજી પર 15 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ટિપ્પણીઓ નથી: