




જેતપુર ના બસ સ્ટેન્ડ નઝીક આજે સવારે જેતપુર અમરેલી રુટ ની બસના ચાલકે જેતપુર ના ગોંદરા વિસ્તારમાં રહેતા ખોડુભાઇ સામજીભાઈ સોઢાં નામના ૪૫ વર્ષના આધેડને કચડી નાખતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવ વખતે પોલીસની ભયંકર બેદરકારી તે જોવા મળી હતી કે ઘટના ના ચાર કલાક પછી પોલીસ શું થયું શું થયું તેમ કરતા દોડી આવી કામગીરીનો ડોળ કર્યો હતો. નઝરે જોનારા લોકો નું કહેવું હતું કે મૃતકનો મલાઝો જાળવવામાં લગતા વળગતા સતાધીસો ની ઘોર બેદરકારી જોવા મળી હતી. બનાવ સ્થળે હાજર લોકોનો આક્ષેપ હતો કે માત્ર પૈસા ઉઘરાવવામાં વ્યસ્ત પોલીસ મોડી પહોચી કામગીરી નું નાટક કરતી હતી. ખરેખર પોલીસે તાત્કાલિક બનાવ સમયે પહોચવાની જરૂર જરૂર હતી,
વિડીયો કલીપ બાય કશ્યપ જોશી પત્રકાર જેતપુર -૯૯૭૪૨૬૨૮૧૨-૯૯૦૯૫૨૦૮૧૨
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો