સોરઠીયા રબારી સમાજના કુળદેવીનો હવન યોજાયો..
જેતપુર તા.૧૨
ઉના તાલુકાના શાણા વાંકિયા ગામે આવેલ ડુંગર ઉપર સોરઠીયા રબારી સમાજના
કુળદેવી મોમાઈ માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં તાજેતરમાં હવનનું આયોજન
થતા સમસ્ત સોરઠીયા રબારી સમાજના પરિવારજનો હરખભે હાજર રહી આ અલૌકિક હવનનો
લાભ લીધો હોવાનું જેતપુરના હેમલ ભાંગરા જણાવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો