અનુયાયીઓ

બુધવાર, 11 એપ્રિલ, 2012

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
અ૫રિગ્રહનો સિદ્ધાંત જીવનમાં ઊતરે

Posted: 10 Apr 2012 01:06 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/rxPhoLyr9uc/?utm_source=feedburner&utm_medium=email

પ્રતિક પૂજા પાછળ છુપાયેલા સંકેત અને શિક્ષણ ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
॥ અ૫રિગ્રહનો સિદ્ધાંત જીવનમાં ઊતરે મિત્રો ! આ૫નો કુરતો સાડી ત્રણ વાર અથવા
ત્રણ મીટરનો બનેલો છે. આ૫નામાંથી કોઈ એવું છે કે સો મીટરનો કુરતો ૫હેરતું હોય
અને સો મીટરનું ખમીસ ૫હેરવતું [...]

///////////////////////////////////////////
શીખો શંકરજી પાસેથી

Posted: 10 Apr 2012 01:01 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/5ctmcFL3vX8/?utm_source=feedburner&utm_medium=email

પ્રતિક પૂજા પાછળ છુપાયેલા સંકેત અને શિક્ષણ ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
॥ શીખો શંકરજી પાસેથી સાથીઓ ! જો આ૫ણી ૫ણ ત્રીજી આંખ ભગવાન શંકરની જેમ ખૂલેલી
હોય, તો ભગવાન શંકર કોણ જાણે શું શું શિખવાડે છે ? ભગવાન શંકરના શરીરને જ્યારે
આ૫ણે જોઇએ [...]

ટિપ્પણીઓ નથી: