સૂરતઃ
મતદાર જાગૃતિ અભિયાનમાં કોઈપણ મતદાતા વંચિત ન રહી જાય તે માટેના તંત્ર
દ્વારા કરવામાં આવતા વેગવંતા પ્રયાસોના ભાગરૂપે સૂરત જિલ્લામાં ચૂંટણી
વિભાગે હેલ્પાલાઇન શરૂ કરી છે. જે અન્વપયે શહેરમાં નવા વિસ્તાારોમાં
થયેલા બાંધકામો, નવી વસાહતો, સોસાયટીઓ, એપાર્ટમેન્ટોતમાં રહેતા મતદારોના
નામ છુટી ગયા હોય તો તેઓ (૦૨૬૧)૨૪૬૪૬૧૦ના હેલ્પંલાઈન નંબર પરથી પોતાનું
મતદાન વિભાગનું નામ, એપાર્ટમેન્ટર હોય તો તેનું નામ, સરનામું, સોસાયટીની
તમામ વિગતો લખાવી શકશે. જેથી ચૂંટણી વિભાગ દ્વારા મળેલી ફરિયાદને
તાત્કાનલિક સંબધિત વિભાગના મદદનીશ નોંધણી અધિકારીને જણાવીને જે તે
વિસ્તાભરના મતદારોના નામ નોંધાય તે માટે સૂચના આપવામાં આવશે. જેથી આવા
નવા વિકસેલા વિસ્તાેરોમાં રહેતા મતદારોના નામ નોંધવામાં આવશે. આવા
વિસ્તાદરના મતદાતાઓના નામો નોંધાયા વગરના રહી ગયા હોય તો જાગૃત નાગરિકો
ફોન દ્વારા પણ જે તે વિસ્તાઓરની વિગતો આપી શકશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો