અનુયાયીઓ

મંગળવાર, 14 જૂન, 2011

શાળા પ્રવેશોત્‍સવ-૨૦૧૧ રૂ.૧૯.૭૩ લાખના વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ આપવામાં આવશે

અમરેલી, તા.૧૩ જૂન,૨૦૧૧ રાજ્ય સરકાર દ્વારા ૩૫ ટકા કરતાં ઓછો સ્‍ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામોની તેમજ શહેરી વિસ્‍તારમાં બી.પી.એલ. કાર્ડ ધરાવતા પરિવારની બાળાઓને તથા ધોરણ ૧માં નામાંકન સમયે રૂ.૧,૦૦૦નું વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ આપવામાં આવે છે.
વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ અંતર્ગત ૨૦૦૬-૦૭માં રૂ.૧૮.૪૦લાખના ૧,૮૪૦ કન્‍યાઓને, ૨૦૦૭-૦૮માં રૂ.૧૭.૫૪ લાખના ૧,૭૫૪ કન્‍યાઓને, ૨૦૦૮-૦૯માં રૂ.૧૬.૭૩ લાખના ૧,૬૭૩ કન્‍યાઓને, ૨૦૦૯-૧૦માં રૂ.૧૯.૪૮ લાખના ૧,૯૪૮ કન્‍યાઓને સહાય આપવામાં આવી છે. ચાલુ વર્ષે રૂ.૧૯.૭૩ લાખના ૧,૯૭૩ કન્‍યાઓને વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ આપવામાં આવશે.

ટિપ્પણીઓ નથી: