અનુયાયીઓ

મંગળવાર, 14 જૂન, 2011

મોટર વાહન નિરીક્ષકોનો ત્રિમાસિક પ્રવાસ કાર્યક્રમ

જામનગર:પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રી, જામનગર કચેરીનાં મોટર વાહન નિરીક્ષકશ્રીઓનો માહે જૂલાઇ-૧૧ થી સપ્‍ટેમ્‍બર-૧૧નાં ત્રીમાસીક પ્રવાસ કાર્યક્રમ નીચે મુજબ છે. આ દિવસોમાં જાહેર રજા આવશે કે કોઇ કુદરતી આપતી આવે તો કોઇ પણ પ્રકારની જાહેર ખબર વગર કેમ્‍પ રદ ગણવાનો રહેશે. જેની નોંધ મોટરીંગ કામકાજે આવતી જાહેર જનતાએ લેવા પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી, જામનગર દ્વારા જણાવાયું છે.

કેમ્‍પનું સ્થળ જૂલાઇ-૧૧ ઓગષ્‍ટ-૧૧ સપ્‍ટેમ્‍બર-૧૧
કલ્‍યાણપુર - ૩ -
દ્વારકા પ ૯ ૧૪
ખંભાળિયા ૧૪ ૧૨ ૧૪
લાલપુર ૭ - -
જામજોધપુર - ૫ -
ભાણવડ ૧૯ - ૨૧
ધ્રોલ ૨૧ ૩૦ ૨૯
કાલાવડ ૨૭ - ૨૭

ટિપ્પણીઓ નથી: