અનુયાયીઓ

શુક્રવાર, 15 જૂન, 2012

શાળા પ્રવેશોત્સમવ-કન્યાન કેળવણી-૨૦૧૨ દ્વિતિય દિને ઉમરપાડા તાલુકાના પાંચઆબા, ચોખવાડા, દિવતણ, પીનપુર અને કાલીજામણ ગામના ૮૬ જેટલા ભૂલકાઓનું નામાંકન કરાવતા વિધાનસભાના અધ્ય ક્ષઃ

સૂરતઃ
શાળા પ્રવેશોત્સાવ-કન્યારકેળવણીના જનઅભિયાનના બીજા દિવસે વિધાનસભાના
અધ્યકક્ષશ્રી ગણપતભાઈ વસાવાએ સૂરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના પાંચઆબા,
ચોખવાડા, દિવતણ, પીનપુર અને કાલીજામણ ગામની પ્રાથમિક શાળાઓમાં ૮૬ જેટલા
બાળકોનું નામાંકનની સાથે શૈક્ષણિક સાધનોની કીટ, પુસ્તરકો અને રમકડાનું
વિતરણ કર્યું હતું.

ટિપ્પણીઓ નથી: