અનુયાયીઓ

શુક્રવાર, 15 જૂન, 2012

શાળા પ્રવેશોત્સઅવ કાર્યક્રમ દરમિયાન પ૯ હજાર સાયકલોનું વિદ્યાર્થીનીઓને વિતરણ કરાશે ઉચ્ચે શૈક્ષણિક કારકિર્દી અને ઘડતર માટે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાયરનું સિંચન કરીએ ગ્રામ્યર ઉદ્યોગ કમિશ્નરશ્રી

શાળા પ્રવેશોત્સઅવ કાર્યક્રમ દરમિયાન પ૯ હજાર સાયકલોનું વિદ્યાર્થીનીઓને
વિતરણ કરાશે ઉચ્ચે શૈક્ષણિક કારકિર્દી અને ઘડતર માટે વિદ્યાર્થીઓને
શિક્ષણ સાથે સંસ્કાયરનું સિંચન કરીએ ગ્રામ્યર ઉદ્યોગ કમિશ્નરશ્રી
પી.એલ.દરબાર જુના ઘાટીલા અને મંદરકી ગામે કૂલ ૩૦ બાળકોનું ઘો.૧માં કરાયેલ
નામાંકન જુના ઘાટીલા ગામે બસ સ્ટેાશનનું લોકાર્પણ અને મંદરકી ગામે શાળાના
ઓરડાની કરાયેલી ખાતમુહુર્ત વિધિ રાજકોટ
શાળા પ્રવેશોત્સરવ કાર્યક્રમના બીજા દિવસે રાજકોટ જિલ્લાાના માળીયા (મીં)
તાલુકાના ઉંડાણના જુના ઘાટીલા અને મંદરકી ગામે ધો.૧માં નવા દાખલ થયેલ
બાળકોનું નામાંકન કરતા રાજયના કોટેજ અને રૂરલ કમિશ્નરશ્રી પી.એલ.દરબારે
જણાવ્યુબ હતુ કે અમારા ખાતા દ્વારા શાળા પ્રવેશોત્સનવ કાર્યક્રમ દરમીયાન
સરસ્વનતી સાધના યોજના અંતર્ગત દુરથી કે અન્યુ ગામથી ભણવા આવતી
વિદ્યાર્થીનીઓને દેવા માટે પ૯ હજાર સાયકલો આપવામાં આવેલ છે. તેમજ બાકી
રહી ગયેલા લાભાર્થીઓને માનવ ગરિમા તથા માનવ કલ્યાસણ યોજના અંતર્ગત સ્વ
રોજગારી માટેના કીટસ અપાયેલ છે. જેનું પણ વિતરણ કરવામાં આવે છે.
કમિશ્નરશ્રી દરબારે વિદ્યાર્થીઓના ઉચ્ચુ શૈક્ષણીક કારકિર્દી અને ઘડતર
માટે શિક્ષણ સાથે સંસ્કાણરનુ સિંચન કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.
તેમણે કન્યાક કેળવણીનો વ્યાટપ વધારવા અને શાળામાં દાખલ થયેલ બાળકો ઉચ્ચક
શિક્ષણ પ્રાપ્ત કરે ત્યાંન સુધી તેની કાળજી વાલીઓને લેવા અનુરોધ કર્યો
હતો.

ટિપ્પણીઓ નથી: