અનુયાયીઓ

શુક્રવાર, 15 જૂન, 2012

મુખ્યમંત્રીશ્રી નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સાગરકાંઠાના ગામોમાં કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવના જનઅભિયાનનું નેતૃત્વ કરશે

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવના સફળ
દશમાં અભિયાન અંતર્ગત શનિવારે, જલાલપોરના સાગરકાંઠાના બે ગામો આટ અને
તવડી ગામોમાં બાળકોનું શાળા નામાંકન કરાવશે અને પ્રેરક માર્ગદર્શન પુરૂં
પાડશે.

ટિપ્પણીઓ નથી: