અનુયાયીઓ

શુક્રવાર, 15 જૂન, 2012

છેલ્લા્ ૧૦ વષર્માં રાજયમાં ૭૫ હજાર શાળાના ઓરડાનું નિર્માણ થયું છે શ્રી મહેન્દ્રપભાઇ ત્રિવેદી વાંકાનેર તાલુકામાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યવક્ષશ્રી મહેન્દ્રિભાઇ ત્રિવેદીએ શાળા પ્રવેશોત્સમવમાં ભુલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો

રાજકોટ
રાજય સરકારે રાજયના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ સાથે રાજય સો ટકા સાક્ષર
થાય તે માટે છેલ્લાિ ૧૦ વર્ષમાં ૭૫ હજાર શાળાઓના ઓરડા બનાવ્યાસ બીજા ૧૫
હજાર ઓરડાના બાંધકામ ચાલુ છે. ૧.૩૩ લાખ શિક્ષકોની ભરતી કરી ર૪ હજાર
પ્રયોગશાળા બનાવી છે. ૧૭૮ કરોડ રુ. ના વિદ્યાલક્ષ્મી૧ બોન્ડલ અપાયા છે.
તેમ આજે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યશક્ષશ્રી મહેન્દ્ર૭ભાઇ
ત્રિવેદીએ વાંકાનેર તાલુકામાં શાળા પ્રવેશોત્સિવ અને કન્યાા કેળવણી
મહોત્સયવ-૨૦૧૨ના યોજાયેલ કાર્યક્રમમાં જણાવ્યુ હતું. અધ્યેક્ષશ્રી
ત્રિવેદીએ વધુમાં ઉમેર્યુ હતુ કે રાજય સરકારે છેલ્લા દશ વર્ષથી શાળા
પ્રવેશોત્સજવ દ્વારા શાળામાં પ્રવેશપાત્ર બાળકો હસતા હસતા શાળામાં આવતા
થાય તેવું વાતાવરણ બનાવ્યુ૨ છે. સાથે શાળાઓનું શિક્ષણ સુધરે તે માટે
ગુણોત્સાવ જેવા કાયક્રમો, તજજ્ઞ શૈક્ષણિક શિક્ષકો, અદ્યતન સુવિધાવાળા
શાળાના મકાનો, કોમ્યુતે ટર લેબ પ્રયોગશાળાઓ શાળામાંજ ઉપલબ્ધઞ કરવામાં
આવી છે. આમ ખાનગી શાળામાં ન હોય તેવી સુવિધા અને વાતાવરણ આજે સરકારી
શાળાઓમાં નિર્માણ થયુ છે ત્યા્રે વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં
સારુ શિક્ષણ અને સુવિધા મળે તેવી ભ્રામક માન્યેતા છોડે અને સરકારી
શાળાઓમાં બાળકોને શિક્ષણ માટે દાખલ કરે તે જરુરી છે તેમ જણાવ્યુવ હતું.
અધ્ય ક્ષશ્રી ત્રિવેદીએ વાંકાનેર તાલુકામાં વીડી ભોજપરા ગામે ર કુમાર, ર
કન્યાક મળી કુલ-૪, ખાંભરાનેશ- કુમાર-૭, કન્યાએ ૪ મળી કુલ-૧૧, નવા રાજા
વડલા અને કલા ઢોયડીના ૧૩ કુમાર ૧૨ કન્યા મળી કૂલ રપ અને રાજા કુ.કુ.
ગામની શાળામાં ૧૩ કુમાર ૧૨ કન્યાા મળી કુલ રપ બાળકો સાથે પાંચ ગામના કૂલ
૩૫ કુમાર ૩૦ કન્યા મળી કૂલ ૬૫ બાળકોને મો મીઠા કરાવી શૈક્ષણીક કીટ
અર્પણ કરી પ્રથમ ધોરણમાં રંગેચંગે શાળા પ્રવેશ કરાવ્યોી હતો તથા નાના
ભુલકાને અન્નપ્રાસન કરાવ્યુે હતું. શાળાના આચાર્યશ્રીઓને તરતા પુસ્તપકો
અર્પણ કર્યા હતા. આ તકે આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને પણ રમકડા સાથે
પ્રવેશ આપવામાં આવ્યોપ હતો.

ટિપ્પણીઓ નથી: