સૂરતઃ
રાજ્ય ભરમાં ૬થી ૧૪ વર્ષના તમામ બાળકો નિયમિત શાળામાં જાય, ગુણવત્તાસભર
પ્રાથમિક શિક્ષણ મેળવી વિકાસ કરે તેવા ઉમદા આશયથી રાજ્ય૪ભરમાં શરૂ થયેલા
કન્યાિકેળવણી અને શાળા પ્રવેશોત્સાવ અભિયાનના બીજા દિવસે આજે રાજ્યથના વન
અને પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઈ પટેલે મહુવા તાલુકામાં ૧૧૩ ભૂલકાંઓને
વાજતે ગાજતે, કંકુ તિલક કરી શાળામાં પ્રવેશ કરાવ્યોટ હતો. આ સાથે ૭૯
કન્યાાઓને શાળામાં આવવા માટે સાયકલ પણ આપવામાં આવી હતી.
વન મંત્રીએ આજે મહુવા તાલુકાના આમચક, સેવાસણ, મહુવા, કરચેલીયા અને
વાંસકુઇ એમ પાંચ ગામોની પ્રાથમિક શાળામાં કન્યાક કેળવણી અને શાળા
પ્રવેશોત્સ વ કાર્યક્રમના ભાગરૂપે ૬૨ કુમાર અને ૫૧ કન્યાીઓને પહેલા
ધોરણમાં પ્રવેશ અપાવ્યોઅ હતો. આ ઉપરાંત આઠ બાળકીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડર
આપવામાં આવ્યાલ હતા, દોઢ લાખથી વધુની શિષ્યકવૃત્તિ અને આંગણવાડીના
બાળકોને રમકડાનું વિતરણ કર્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો