વડાપ્રધાન રોજગાર સર્જન કાર્યક્રમ પીએમઇજીપી હેઠળ વેપાર અને
સેવાક્ષેત્રમાં રૂા. ૧૦ લાખ અને ઉદ્યોગ ક્ષેત્રમાં રૂા. ૨૫ લાખનો
પ્રોજેકટ માટે માર્ગદર્શન અંગેઃ
સૂરતઃ
તાપી જીલ્લાના અનુસુચિત જાતિ (એસસી) તથા જનજાતિ (એસટી ) ના ૧૮ વર્ષથી
ઉપરના ધોરણ-૧૦ પાસ, વ્યઅકિતઓએ, વડાપ્રધાન રોજગાર સર્જન કાર્યક્રમ
પીએમઇજીપી હેઠળ વેપાર અને સેવાક્ષેત્રમાં રૂા. ૧૦ લાખ અને ઉદ્યોગ
ક્ષેત્રમાં રૂા. ૨૫ લાખનો પ્રોજેકટર શરૂ કરવાના માર્ગદર્શન માટે જનરલ
મેનેજરશ્રી, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રદ- પહેલો માળ,ચિંતામણી કોમ્લે ક્ષ,
એકિસસ બેંક સામે, સ્ટેગશન રોડ, વ્યા રા જિ. તાપીનો રૂબરૂ સંપર્ક કરવા
જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો