અનુયાયીઓ

રવિવાર, 27 ડિસેમ્બર, 2015

શ્રી પરશુરામ મંડળી જેતપુરની વા.સા.સભા મળી..

શ્રી પરશુરામ મંડળી જેતપુરની વા.સા.સભા મળી..
જેતપુર તા.27
આજે રવિવારે બ્રહ્મ સમાજની શ્રી પરશુરામ મંડળી અને ઓમ બચત મંડળીની વા.સાધારણ સભા મળી હતી..જેમાં જયસુખભાઈ પંડયાએ વયમર્યાદાને કારણે નિવૃત થવાની જાહેરાત કરતા તેઓનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.આ તકે મંડળીના મોટા ભાગના સભ્યો હાજર રહ્યા હતા.અને બાદમાં સૌએ સામુહિક ભોજન કર્યું હતું..
                                          ફોટો લાઈન : કશ્યપ જે.જોષી જેતપુર

ટિપ્પણીઓ નથી: