ગુજરાત રાજ્યટ માર્ગ વાહન વ્ય્વહાર જેવા વિભાગમાં વર્ષો સુધી પોતાના ઘર
પરિવારથી વિખૂટા રહીને, પ્રજાકિય સેવાનું કાર્ય કરી વયનિવૃત્ત થતાં
ધરમપુર ડૅપોના કર્મયોગીઓને વલસાડ જિલ્લાના સહપ્રભારી મંત્રી-વ-રાજ્યયના
રમતગમત રાજ્યિમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિજતિમાં ભાવભર્યું
વિદાયમાન અપાયું હતું.
શાળા પ્રવેશોત્સસવના કાર્યક્રમમાં ધરમપૂરના આંગણે આવેલા મંત્રી શ્રી
ઇશ્વરસિંહ પટેલ તથા એસ.ટી. નિગમના ડીરેક્ટરર-વ-વલસાડ ભાજપા અધ્યંક્ષ શ્રી
ઠાકોરભાઇ પટેલે સતત પરિવારથી અલગ રહીને પણ, પ્રજાજનોની સેવામાં દિનરાત
ફરજ બજાવનારા એસ.ટી. વિભાગના કર્મયોગીઓના વિદાય સમારોહમાં ઉપસ્થિઅત
રહીને, તેમને તંદુરસ્ત અને નિરામય જીવન માટેની શુભકામના પાઠવી હતી.
આજે વલસાડ ડીવીઝનના ધરમપુર ડૅપોના ટી.સી. શ્રી ગુલાબભાઇ, ડ્રાયવરો
સર્વશ્રી દિલીપભાઇ તથા લલ્લુભાઇ, કંડક્ટડરો સર્વશ્રી શંકરભાઇ, રમેશભાઇ,
ગુલાબભાઇ અને શંકરભાઇ મળી કુલ-સાત કર્મયોગીઓ વયનિવૃત્ત થયા હતા. વલસાડના
ડીવીઝનલ મેનેજર શ્રી આર.ટી.પંડયા તથા ડૅપો મેનેજર કુ.ભૂમિકા પટેલની
આગેવાની હેઠળ આ કર્મચારીઓના યોજાયેલા વિદાય સમારોહમાં મંત્રી શ્રી
ઇશ્વરસિંહ પટેલ તથા ડીરેક્ટડર શ્રી ઠાકોરભાઇ પટેલે વિશેષ ઉપસ્થિેત રહી,
સેવા માટે સદાયે તત્પથર નિગમના કર્મચારીઓને પ્રોત્સા હન પુરૂ પાડયું
હતું.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 30 જૂન, 2012
ધરમપુર એસ.ટી. ડૅપોના સાત કર્મયોગીઓને સહપ્રભારી મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિાતિમાં અપાયુ નિવૃત્તિ વિદાયમાન
એસ.ટી.નિગમના ડીરેક્ટ ર શ્રી ઠાકોરભાઇ પટેલે પાઠવી શુભકામના :
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો