અનુયાયીઓ

શનિવાર, 30 જૂન, 2012

શહેરના પોલીસ કમિશનરે જાહેર રસ્તાા પર આતશબાજી કરવા પર આવશ્યિક પ્રતિબંધ ફરમાવ્યોો : સૂરતઃ સૂરત શહેરમાં આતશબાજીના કારણે થતા ઇજાના બનાવો તેમજ દર્દીઓ અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેપલીની સાથોસાથ જાનમાલને નુકશા અને ટ્રાફીક અડચણ જેવા પ્રશ્નો સર્જાતા હોય છે. જ

શહેરના પોલીસ કમિશનરે જાહેર રસ્તાા પર આતશબાજી કરવા પર આવશ્યિક પ્રતિબંધ
ફરમાવ્યોો :

સૂરતઃ
સૂરત શહેરમાં આતશબાજીના કારણે થતા ઇજાના બનાવો તેમજ દર્દીઓ અને
વિદ્યાર્થીઓને પડતી મુશ્કેપલીની સાથોસાથ જાનમાલને નુકશા અને ટ્રાફીક અડચણ
જેવા પ્રશ્નો સર્જાતા હોય છે. જેથી શહેરના પોલીસ કમિશનરશ્રી રાકેશ અસ્થા
ના એ એક જાહેરનામાં ધ્વા રા જરૂરી પ્રતિબંધ ફરમાવ્યાસ છે.
પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તાહરમાં રાત્રિના ૧૦-૦૦ થી ૬-૦૦
વાગ્યાક સુધી ફટાકડા અને દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મૂકયો છે. શહેરના
જાહેર રસ્તાે/રોડ ફૂટપાથ ઉપર દારૂખાનું/ ફટાકડા ફોડવા/ સળગાવવા ઉપર તથા
આતશબાજી કરવા ઉપરાંત જાહેર રસ્તાાઓ/રોડ તથા ફૂટપાથ ઉપર બોમ્બપ, રોકેટ,
હવાઇ તથા અન્યથ ફટાકડા જેનો સમાવેશ દારૂખાનામાં થતો હોય તેવા ફટાકડા
સળગાવી વ્યપકિત ઉપર ફેંકવા પર પ્રતિબંધ ફરમાવ્યોય છે. જયારે સમગ્ર
વિસ્તાેરમાં આવેલી હોસ્પીઉટલ, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાીઓના ૧૦૦
મીટરના વિસ્તા રમાં ફટાકડા / દારુખાનું ફોડવા પ૨ પ્રતબિંધ મૂકયો છે. આ
હુકમનો અમલ તા. ૩૦/૦૮/૨૦૧૨ સુધી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને
પાત્ર થશે.

ટિપ્પણીઓ નથી: