અનુયાયીઓ

શનિવાર, 30 જૂન, 2012

વ્યાક્તિવ વિકાસના ઘડતરમાં શિક્ષકોનું યોગદાન સવિશેષ છે.-: સાંસદશ્રી મનસુખભાઇ વસાવા ગરીબી સામે લડવાનું હથિયાર શિક્ષણ છે. -: ધારાસભ્યછશ્રી દુષ્યંંતભાઇ પટેલ સ્ટેીશન રોડ મિશ્રશાળા ખાતે શાળા પ્રવેશોત્સુવ સંપન્ન.

ભરૂચઃ
ભરૂચ શહેરી વિસ્તારરના સ્ટેેશન રોડ મિશ્રશાળા ક્રમાંક-૩૯ ખાતે ૩૨ બાળકોના
શાળા પ્રવેશોત્સંવ પ્રસંગે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ જણાવ્યુંે
હતું કે, છેલ્લા નવ વર્ષથી શાળા પ્રવેશોત્સળવ અભિયાનને લીધે શિક્ષણ
ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યુંવ છે.
ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ જણાવ્યુંે હતું કે, મુખ્યનમંત્રીશ્રી
નરેન્દ્ર ભાઇ મોદીના છેલ્લા દશ વર્ષના તપશ્રર્યાને લીધે આજે શ્ક્ષિસણ
ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે. એટલું જ નહી ગુજરાતમાં સાક્ષરતાનો દર
વધ્યોદ છે જે શાળા પ્રવેશોત્સશવ અને કન્યાષ કેળવણી મહોત્સ વને આભારી છે.
વધુમાં ઉમેર્યું હતું કે, કોઇ પણ બાળક અધવચ્ચેાથી શાળા છોડી ન જાય તેની
મા-બાપે કાળજી રાખવી જરૂરી છે.
બાળકોનો પ્રાથમિક પાયો પ્રાથમિક શિક્ષણ છે. જેથી બાળકોને ઉચ્ચેત્તમ શિખરે
લઇ જવા શિક્ષકોનો ફાળો સવિશેષ છે ત્યાિરે બાળકોને સારામાં સારૂં શિક્ષણ
મળશે તો આવનાર સમયમાં બાળક ભવિષ્યશનું નાગરિક બની શકશે અને આઇ.એ.એસ. કે
આઇ.પી.એસ. બની શકશે. તેમણે ઉમેર્યું હતું કે, વ્ય ક્તિરના વિકાસમાં
શિક્ષણ અગત્યઅનું પરિબળ છે ત્‍યારે સૌ બાળકોને સંસ્કા રનું ગુણવત્તાવાળું
શિક્ષણ આપવા શિખ આપી હતી.
ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ જણાવ્યુંસ હતું કે, ગુજરાત વિકાસના
તમામ ક્ષેત્રોમાં અગ્રેસર ત્યા રે ભરૂચ જિલ્લાને શિક્ષણ ક્ષેત્રે આગળ લઇ
જવા સૌ નાગરિકોને સહભાગી બનવા અનુરોધ ર્ક્યોં હતો.
ભરૂચના ધારાસભ્યષશ્રી દુષ્યં તભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતનો કોઇ
પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે મુખ્યંષત્રીશ્રી નરેન્દ્ર ભાઇ
મોદીના નેતૃત્વર હેઠળ છેલ્લા નવ વર્ષથી શાળા પ્રવેશોત્સકવ અને કન્યાી
કેળવણી મહોત્સુવ અભિયાનના લીધે સાક્ષરતાનો દર વધ્યોો છે અને ડ્રોપ આઉટ
રેશિયામાં નોંધપાત્ર ઘટાડો થયો છે વધુમાં ઉમેર્યું હતું કે, ૨૧ મી સદી
જ્ઞાનની સદી છે ત્યા રે ગરીબી સામે લડવાનું હથિયાર માત્ર શિક્ષણ છે. જેથી
સૌ મા-બાપે પોતાના બાળકને ભણાવવા માટે જાગૃત થવું પડશે.

ટિપ્પણીઓ નથી: