અનુયાયીઓ

શનિવાર, 30 જૂન, 2012

કોઇપણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકાર ચિંતિત છે
-કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી

અમરેલી શહેરની ૧૩ પ્રાથમિક શાળામાં ૧૪૬ કુમાર અને ૨૦૪ કન્યાેઓ સહિત ૩૫૦
બાળકોએ શાળા પ્રવેશ મેળવ્યોઇ

અમરેલી
પટેલ વાડી-હિરામોતી ચોક-અમરેલી ખાતે શહેરી વિસ્તારરના શાળા
પ્રવેશોત્સાવમાં દીપ પ્રાગ્ટય કરી અમરેલી શહેરની ૧૩ પ્રાથમિક શાળાના ૧૪૬
કુમાર અને ૨૦૪ કન્યાાઓ સહિત ૩૫૦ બાળકોને પ્રવેશ આપતા કૃષિમંત્રીશ્રી
દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યુે હતુ કે, શાળા પ્રવેશની ઉંમરે કોઇપણ બાળક શાળા
પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકાર ચિંતિત છે.
મંત્રીશ્રીએ ઉર્મયુ હતુ કે, સરકાર તરફથી વિદ્યાર્થીઓને શાળામાં ભોજન,
પાઠ્યપુસ્તળક, ગણવેશ અને સાયકલ જેવી સુવિધા આપવામાં આવે છે તેમજ
શિક્ષકોને અપીલ કરતા મંત્રીશ્રી સંઘાણીએ કહ્યુ હતુ કે, સમાજમાં શિક્ષણ
માટે જાગૃત્તિ આવે અને વિદ્યાર્થીઓને વધુ સારુ શિક્ષણ મળી રહે તેવા
પ્રયાસો કરવાની આવશ્યકતા છે.
મંત્રીશ્રીએ જણાવ્યુિ હતુ કે, વિકાસના પાયામાં શિક્ષણનું મહત્વય છે
ત્યાતરે ગુજરાતના વિકાસની ધરોહરને વધુ મજબૂત બનાવવા બાળકોને શૈક્ષણિક
રીતે વધુ આગળ કરવા આવશ્યક રહે છે. આથી મુખ્યેમંત્રીશ્રી નરેન્દ્રભાઇ
મોદીના શાસન હેઠળની સરકાર છેવાડાના વિસ્તાકરમાં પણ શિક્ષણનું સ્તાર ઉંચુ
આવે તે માટે પ્રયત્નરશીલ છે.
શાબ્દિનક સ્વા ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-વ- માર્કેટ યાર્ડ ચેરમન શ્રી
પી.પી. સોજીત્રાએ તથા પ્રાસંગિક પ્રવચન જિલ્લાિ વિકાસ અધિકારી શ્રી
આલોકકુમાર પાંડેએ કર્યુ હતુ.

ટિપ્પણીઓ નથી: