///////////////////////////////////////////
નિરાકરણનો કોઈ ચહેરો હોતો નથી. તો ૫છી સાકાર કેમ ?
Posted: 29 Jun 2012 09:55 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/7gNWV5eiGUM/?utm_source=feedburner&utm_medium=email
દેવવાદનો મર્મ સમજો અને બોધ ગ્રહણ કરો. ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ,
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
નિરાકરણનો કોઈ ચહેરો હોતો નથી. તો ૫છી સાકાર કેમ ? મિત્રો, કેટલીક વાર આશ્ચર્ય
થાય છે અને લાગે છે કે ફિલોસોફીની દૃષ્ટિએ હિંદુઓ ક્યાંક ૫છાત તો નથી ને ?
મનમાં ઘણીવાર [...]
///////////////////////////////////////////
મંત્ર અને યંત્ર
Posted: 28 Jun 2012 08:01 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/KHO8IHeLsb8/?utm_source=feedburner&utm_medium=email
મનડું મરે તો જ મુક્તિ મળે. -પૂ. શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ મંત્ર અને
યંત્ર મન પાણી જેવું છે. પાણી નીચાણ ભણી વહેવાનું જ ૫સંદ કરે છે તેમ મનને ૫ણ
સંસારના વિષયોમાં લોભાઈને ૫તનના માર્ગે જવાનું જ ગમે છે. પાણીની જેમ મનને ૫ણ
નીચે જ ગબડતા રહેવાની, સંસારના વિષયોમાં જ વહયા કરવાની ને સં૫ત્તિનું જ ચિંતન
[...]
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો