સૂરતઃ
ગુપ્ત ચર સંસ્થારઓના વખતો વખતના અહેવાલો તેમજ અન્યવ ધંટનાઓને ધ્યાાને લઈ
સૂરત શહેરમાં જાહેર જનતાની સલામતિ અને શાંતિ માટે સૂરત શહેરના પોલીસ
કમિશનરશ્રી રાકેશ અસ્થાધનાએ એક જાહેરનામું પ્રગટ કર્યુ છે. આ જાહેરનામા
અનુસાર પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તાનરમાં
મકાનો/દુકાન/ઓફિસના માલિકો/ઔદ્યોગિક એકમોના સંચાલકો મિલકત ભાડે આપેલી છે
કે હવે પછી ભાડે આપવાના હોય તેઓએ જરૂરી વિગતો સંબધિત પોલીસ સ્ટેદશનને
આપવાની રહે છે. આ જાહેરનામાનો અમલ તા.૨/૭/૧૨ થી તા.૩૦/૮/૨૦૧૨ સુધી રહેશે.
હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો