અનુયાયીઓ

શનિવાર, 30 જૂન, 2012

ખાનગી સિક્યુ/રીટી કંપનીના સંચાલકો પરપ્રાંતિય ગાર્ડની વિગત પોલીસ સ્ટે શનમાં આપેઃ

સૂરતઃ
સૂરત શહેરમાં સુલેહ અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ખાનગી
સિક્યુલરીટીના સંચાલકો માટે પોલીસ કમિશનરશ્રી રાકેશ અસ્થા નાએ એક
જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામાં પ્રમાણે સૂરત શહેર પોલીસ કમિશનરેટ
વિસ્તાશરમાં ખાનગી સિક્યુહરીટી કંપની ચલાવતા સંચાલકોએ તેઓની કંપનીમાં
બિનહથિયારી તથા હથિયારી પરપ્રાંતિય ગાર્ડની વિગત જે તે વિસ્તાયરના પોલીસ
સ્ટેલશનમાં આપવાની રહેશે. પરપ્રાંતિય હથિયારી ગાર્ડના હથિયાર લાયસન્સવનું
વેરીફીકેશન એસ.ઓ.જી શાખા દ્વારા અથવા પોલીસ સ્ટે શન દ્વારા કરવામાં આવશે.
આ સમય દરમિયાન નોટીસ મળ્યા્થી અથવા માંગણી કરવાથી હથિયારી ગાર્ડ તથા
તેનું હથિયાર તથા લાયસન્સર જે તે સિક્યુતરીટી કંપની કે ખાનગી
પેઢી/ફેક્ટુરી વિગેરે સ્થસળોના માલિકે રજુ કરવાની રહેશે. આ જાહેરનામાનો
અમલ તા. ૩/૭/૧૨ થી તા.૩૧/૮/૨૦૧૨ સુધી રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને
પાત્ર થશે.

ટિપ્પણીઓ નથી: