અનુયાયીઓ

રવિવાર, 19 જૂન, 2011

તા.૨૨ ના રોજ ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ પોરબંદરની મુલાકાતે આવશે.

પોરબંદર,તા.૧૮ઃ- ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ (ખાણ અને ખનીજ વિભાગ) ના પ્રમુખશ્રી સહિતના સભ્યશ્રીઓ તા.૨૧ જુનના રોજ રાત્રે ૨૩ કલાકે પોરબંદર આવશે. અને રાત્રી રોકાણ કરશે. તા.૨૨ ના રોજ સવારે ૯.કલાકે જાહેર હિસાબ સમિતિ સૌરાષ્‍ટ્ર સિમેન્ટ, સૌરાષ્‍ટ્ર કેમીકલ્સ અને ટાટા કેમીકલ્સ વિગેરે યુનીટોની સ્થળ મુલાકાત લેશે. બપોરે ૪.૦૦ કલાકે સમિતિ સોમનાથ જવા રવાના થશે

ટિપ્પણીઓ નથી: