રાજકોટ તા. ૧૮ જુનઃ વાંકાનેર ખાતે રાજવી પરિવાર દ્વારા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સન્માનના કાર્યક્રમનું તા. ૧૯મી જુનને રવિવારનાં રોજ આયોજન થયું છે.
મુખ્યમંત્રીશ્રી સવારે ૧૧-૩૦ કલાકે વાંકાનેર આવી સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને બપોરના ૧૩-૩૦ કલાકે તેઓશ્રી ગાંધીનગર જવા રવાના થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો