અનુયાયીઓ

રવિવાર, 19 જૂન, 2011

મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું વાંકાનેર ખાતે રાજવી પરિવાર દ્વારા સન્‍માન

રાજકોટ તા. ૧૮ જુનઃ વાંકાનેર ખાતે રાજવી પરિવાર દ્વારા મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સન્‍માનના કાર્યક્રમનું તા. ૧૯મી જુનને રવિવારનાં રોજ આયોજન થયું છે.
મુખ્‍યમંત્રીશ્રી સવારે ૧૧-૩૦ કલાકે વાંકાનેર આવી સન્‍માન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે અને બપોરના ૧૩-૩૦ કલાકે તેઓશ્રી ગાંધીનગર જવા રવાના થશે.

ટિપ્પણીઓ નથી: