LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 19 જૂન, 2011
મહિલા-બાળ વિકાસ મંત્રીશ્રી પ્રો.વસુબેન ત્રિવેદીનો અમરેલી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
અમરેલી તા. ૧૮ જુન,૨૦૧૧ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રો. વસુબેન ત્રિવેદી તા.૨૦/૦૬/૨૦૧૧ના રોજ ૧૦.૦૦ કલાકે મંગલાબેન બાલમંદિર- સાવરકુંડલા રોડ, અને ૧૧.૩૦ કલાકે કન્યા વિદ્યાલય-જેસીંગપરા,અમરેલી ખાતે પોષણ જાગૃત્તિ અભિયાન અંતર્ગત સંકલિત બાળ વિકાસ યોજનાના લાભાર્થીઓને આપવામાં આવતી વાનગીઓના પ્રદર્શન-નિદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો