અનુયાયીઓ

રવિવાર, 19 જૂન, 2011

મહિલા-બાળ વિકાસ મંત્રીશ્રી પ્રો.વસુબેન ત્રિવેદીનો અમરેલી જિલ્‍લાનો પ્રવાસ કાર્યક્રમ

અમરેલી તા. ૧૮ જુન,૨૦૧૧ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રો. વસુબેન ત્રિવેદી તા.૨૦/૦૬/૨૦૧૧ના રોજ ૧૦.૦૦ કલાકે મંગલાબેન બાલમંદિર- સાવરકુંડલા રોડ, અને ૧૧.૩૦ કલાકે કન્‍યા વિદ્યાલય-જેસીંગપરા,અમરેલી ખાતે પોષણ જાગૃત્તિ અભિયાન અંતર્ગત સંકલિત બાળ વિકાસ યોજનાના લાભાર્થીઓને આપવામાં આવતી વાનગીઓના પ્રદર્શન-નિદર્શન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે.

ટિપ્પણીઓ નથી: