મહેસાણા
મહેસાણા જિલ્લોદરેક ક્ષેત્રે પ્રગતિ હાંસલ કરી રહ્યો છે. જિલ્લામાં ઉધોગો,ખેતી.પશુપાલન તેમજ અન્ય આનુષંગિક ઉધોગોનો વિકાસ પુર ઝડપે થઇ રહ્યો છે. અન્ય વિકાસની હરોળમાં જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે.મહેસાણામાં 2011 ની વસ્તી ગણતરી મુજબ 20 લાખ 27 હજાર 728 વસ્તી છે.જિલ્લામાં 84.26 ટકા સાક્ષરતા દર છે.જિલ્લામા છેલ્લા નવ વર્ષથી શાળા પ્રવેશોત્સવના મહાઅભિયાનથી ડ્રોપ આઉટ દરમાં સતત ઘટાડો થયો છે.
જિલ્લામાં 989 પ્રાથમિક શાળાઓ માંથી વીજળીકરણ, પાણીની સુવિધા, પ્રયોગશાળાની સુવિધા, કંપાઉન્ડ વોલની સુવિધા,રમત ગમતના સાધનો અને કોમ્પ્યુટરની સુવિધાઓની સજ્જ છે. જિલ્લામાં રાજય સરકારની નવી શિક્ષણ નિતી મુજબ 2010 સુધીમાં 369 ધોરણ-8 ના નવા વર્ગો શરૂ થયા છે.જેમાં 10 હજારથી વધુ વિર્ધાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.રાજય સરકારના ગુણોત્સવ કાર્યક્રમ થકી જિલ્લામાં આમુલ પરિવર્તન આવ્યું છે.ગુણોત્સવ કાર્યક્રમ થકી પ્રાથમિક શાળાના પાયાના શિક્ષણમાં સુધારો થયો છે.શાળાઓ અને શિક્ષકોને ગ્રેડ આપવાની પ્રધ્ધતિથી પરિણામ સ્વરૂપે શિક્ષણક્ષેત્રે કંઇક સારૂ કરવાનું હરિફાઇ જામી છે.શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવમાં 2010-11 માં 26913 બાળકોને પ્રવેશ આપવામાં આવી રહ્યોછે.આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ સમયે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે લોકભાગી દારીથી રોકડ તેમજ વસ્તુ સ્વરૂપે 70.97 લાખ જેટલી રકમ દાનમાં મળી છે.જિલ્લામાં 7224 શિક્ષકો પ્રાથમિક શિક્ષણના પાયાને વધુને વધું ગુણવત્તાસભર બનાવવા મથામણ કરી રહ્યા છે.
મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણને ગુણવત્તા સભર તેમજ બાળકોને રસ પડે તેવું બનાવવા માટે સમ્રગ રાજયમાંથી સૌ પ્રથમ વાર પ્રજ્ઞા અભિગમની શરૂઆત વિજાપુર તાલુકા થી થઇ હતી.ત્યારબાદ આ કાર્યક્મની સફળતાથી પ્રેરાઇને રાજયની 258 શાળાઓમાં આ કાર્યક્રમનો અમીલકરણ થયું છે. પ્રજ્ઞા અભિગમ એટલે બાળકોને પ્રવૃતિ દ્વારા જ્ઞાન આપવાનું શિક્ષણ,આ અભિગમ થકી પરિણામ સ્વરૂપેબાળકોને શિક્ષણની અભિરૂચિમાં વધારો થયો છે. આ અભિગમતી પ્રેરાઇની વિદેશની ટીમ પણ વિજાપૂર તાલુકાના ગામોની મુલાકાત લીધીછે.
આસિવાય માન મુખ્યમંત્રીશ્રી દ્વારા અપાયેલ વાંચે ગુજરાત કાર્યક્રમ અન્વયે શાળાના બાળકો પ્રેરાય તે હેતુંથી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ગ્રંથ મંદિરો ઉભા થયા છે.આ ગ્રંથ મંદિરો માં પુસ્તકોની પસંદગી કમિટી દ્રાવા કરવામાં આવે છે.જેમાં 101 પુસ્તકોની યાદી તૈયાર કરી છે જે પુસ્તકોનું મુલ્ય 3324 જેટલું થવા પામે છે. આ ગ્રંથ મંદિરોનો લાભ 92,310 બાળકોએ લીધો છે.બાળકોના જીવન ઘડતર માટે પ્રેરક બળ પુરૂ પાડવા માટે પુસ્તકો ખુબ જ ઉપયોગી બન્યા છે.
જિલ્લામાં 2005 થી વાવ-સતલાસણા મુકામે કસ્તુરબા ગાંધી વિધાલય કાર્યરત છે.સ્ત્રી સાક્ષરતા દર વધારવા માટે તેમજ બાળકોનો સંપુર્ણ તેમજ સર્વાંગી વિકાસ થા. તે હેતુથી, આર્થિક રીતે પછાત,બક્ષીપંચ, અનુસૂચિત જાતિ,જન જાતિ અને લઘુમતિના બાળકોનેપ્રવેશ આપવામાં આવે છે. આ સિવાય આ વિધાલયમાં બાળોઓને સ્વરક્ષણ માટેનુ શિક્ષણ આપવામાં આવે છે.
જિલ્લામાં આ સાથે આંગણવાડી કેન્દ્રો દ્વારા પણ બાળકોને શિક્ષણ તેમજ પોષક આહાર અપાય છે. જિલ્લાની 1896 મંજુર આંગણ વાડી કેન્દ્રોમાં 1855 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે.જેમાંથી 1134 આંગણવાડી કેન્દ્રો પાસે સરકારી મકાનો છે.આ કેન્દ્રોમાં 1647 માં શૌચાલયની સગવડો,1590માં વીજ જોડાણજોડાણ,400 કેન્દ્રોમાં વરંડા,921 કેન્દ્રોમાં પાણીના નળ કનેક્શન,349 કેન્દ્રોમાં કીચન ગાર્ડ અને 1491 કેન્દ્રોમાં ગેન કનેક્શનની સુવિધા આપવામાં આવી છે.જિલ્લામાં 475 આંગણવાડીઓમાં બાલ મિત્ર વર્ગો ચાલી રહ્યાછે.તેમજ 1689 જેટલા માતૃમંડળો કાર્યરત છે.જિલ્લામાં 1 લાખ 62 હજાર જેટલા લાભાર્થીઓએ પુરક પોષણનો લાભ લીધેલ છે. આ સિવાય 26736 ધાત્રી માતાઓએ પુરક પોષણનો લાભ જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાંથી મેળવેલ છે. જિલ્લામાં બાળકોના મનોરંજનમ માટે 3710 ટ્રાઇસિકલો આપવામાં આવી છે.આ સિવાય તંદુરસ્ત ખોરાક બનાવવા માટે 1896 ઇડલી કુકર આપવામાં આવ્યા છે.
મહેસાણા
શાળા પ્રવેશોત્સવ-2011
મહેસાણા જિલ્લો શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર
મહેસાણા જિલ્લોદરેક ક્ષેત્રે પ્રગતિ હાંસલ કરી રહ્યો છે. જિલ્લામાં ઉધોગો,ખેતી.પશુપાલન તેમજ અન્ય આનુષંગિક ઉધોગોનો વિકાસ પુર ઝડપે થઇ રહ્યો છે. અન્ય વિકાસની હરોળમાં જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે.મહેસાણામાં 2011 ની વસ્તી ગણતરી મુજબ 20 લાખ 27 હજાર 728 વસ્તી છે.જિલ્લામાં 84.26 ટકા સાક્ષરતા દર છે.જિલ્લામા છેલ્લા નવ વર્ષથી શાળા પ્રવેશોત્સવના મહાઅભિયાનથી ડ્રોપ આઉટ દરમાં સતત ઘટાડો થયો છે.
જિલ્લામાં 989 પ્રાથમિક શાળાઓ માંથી વીજળીકરણ, પાણીની સુવિધા, પ્રયોગશાળાની સુવિધા, કંપાઉન્ડ વોલની સુવિધા,રમત ગમતના સાધનો અને કોમ્પ્યુટરની સુવિધાઓની સજ્જ છે. જિલ્લામાં રાજય સરકારની નવી શિક્ષણ નિતી મુજબ 2010 સુધીમાં 369 ધોરણ-8 ના નવા વર્ગો શરૂ થયા છે.જેમાં 10 હજારથી વધુ વિર્ધાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.રાજય સરકારના ગુણોત્સવ કાર્યક્રમ થકી જિલ્લામાં આમુલ પરિવર્તન આવ્યું છે.ગુણોત્સવ કાર્યક્રમ થકી પ્રાથમિક શાળાના પાયાના શિક્ષણમાં સુધારો થયો છે.શાળાઓ અને શિક્ષકોને ગ્રેડ આપવાની પ્રધ્ધતિથી પરિણામ સ્વરૂપે શિક્ષણક્ષેત્રે કંઇક સારૂ કરવાનું હરિફાઇ જામી છે.શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવમાં 2010-11 માં 26913 બાળકોને પ્રવેશ આપવામાં આવી રહ્યોછે.આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ સમયે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે લોકભાગી દારીથી રોકડ તેમજ વસ્તુ સ્વરૂપે 70.97 લાખ જેટલી રકમ દાનમાં મળી છે.જિલ્લામાં 7224 શિક્ષકો પ્રાથમિક શિક્ષણના પાયાને વધુને વધું ગુણવત્તાસભર બનાવવા મથામણ કરી રહ્યા છે.
મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણને ગુણવત્તા સભર તેમજ બાળકોને રસ પડે તેવું બનાવવા માટે સમ્રગ રાજયમાંથી સૌ પ્રથમ વાર પ્રજ્ઞા અભિગમની શરૂઆત વિજાપુર તાલુકા થી થઇ હતી.ત્યારબાદ આ કાર્યક્મની સફળતાથી પ્રેરાઇને રાજયની 258 શાળાઓમાં આ કાર્યક્રમનો અમીલકરણ થયું છે. પ્રજ્ઞા અભિગમ એટલે બાળકોને પ્રવૃતિ દ્વારા જ્ઞાન આપવાનું શિક્ષણ,આ અભિગમ થકી પરિણામ સ્વરૂપેબાળકોને શિક્ષણની અભિરૂચિમાં વધારો થયો છે. આ અભિગમતી પ્રેરાઇની વિદેશની ટીમ પણ વિજાપૂર તાલુકાના ગામોની મુલાકાત લીધીછે.
આસિવાય માન મુખ્યમંત્રીશ્રી દ્વારા અપાયેલ વાંચે ગુજરાત કાર્યક્રમ અન્વયે શાળાના બાળકો પ્રેરાય તે હેતુંથી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ગ્રંથ મંદિરો ઉભા થયા છે.આ ગ્રંથ મંદિરો માં પુસ્તકોની પસંદગી કમિટી દ્રાવા કરવામાં આવે છે.જેમાં 101 પુસ્તકોની યાદી તૈયાર કરી છે જે પુસ્તકોનું મુલ્ય 3324 જેટલું થવા પામે છે. આ ગ્રંથ મંદિરોનો લાભ 92,310 બાળકોએ લીધો છે.બાળકોના જીવન ઘડતર માટે પ્રેરક બળ પુરૂ પાડવા માટે પુસ્તકો ખુબ જ ઉપયોગી બન્યા છે.
જિલ્લામાં 2005 થી વાવ-સતલાસણા મુકામે કસ્તુરબા ગાંધી વિધાલય કાર્યરત છે.સ્ત્રી સાક્ષરતા દર વધારવા માટે તેમજ બાળકોનો સંપુર્ણ તેમજ સર્વાંગી વિકાસ થા. તે હેતુથી, આર્થિક રીતે પછાત,બક્ષીપંચ, અનુસૂચિત જાતિ,જન જાતિ અને લઘુમતિના બાળકોનેપ્રવેશ આપવામાં આવે છે. આ સિવાય આ વિધાલયમાં બાળોઓને સ્વરક્ષણ માટેનુ શિક્ષણ આપવામાં આવે છે.
જિલ્લામાં આ સાથે આંગણવાડી કેન્દ્રો દ્વારા પણ બાળકોને શિક્ષણ તેમજ પોષક આહાર અપાય છે. જિલ્લાની 1896 મંજુર આંગણ વાડી કેન્દ્રોમાં 1855 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે.જેમાંથી 1134 આંગણવાડી કેન્દ્રો પાસે સરકારી મકાનો છે.આ કેન્દ્રોમાં 1647 માં શૌચાલયની સગવડો,1590માં વીજ જોડાણજોડાણ,400 કેન્દ્રોમાં વરંડા,921 કેન્દ્રોમાં પાણીના નળ કનેક્શન,349 કેન્દ્રોમાં કીચન ગાર્ડ અને 1491 કેન્દ્રોમાં ગેન કનેક્શનની સુવિધા આપવામાં આવી છે.જિલ્લામાં 475 આંગણવાડીઓમાં બાલ મિત્ર વર્ગો ચાલી રહ્યાછે.તેમજ 1689 જેટલા માતૃમંડળો કાર્યરત છે.જિલ્લામાં 1 લાખ 62 હજાર જેટલા લાભાર્થીઓએ પુરક પોષણનો લાભ લીધેલ છે. આ સિવાય 26736 ધાત્રી માતાઓએ પુરક પોષણનો લાભ જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાંથી મેળવેલ છે. જિલ્લામાં બાળકોના મનોરંજનમ માટે 3710 ટ્રાઇસિકલો આપવામાં આવી છે.આ સિવાય તંદુરસ્ત ખોરાક બનાવવા માટે 1896 ઇડલી કુકર આપવામાં આવ્યા છે.
મહેસાણા
શાળા પ્રવેશોત્સવ-2011
મહેસાણા જિલ્લો શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર
મહેસાણા જિલ્લોદરેક ક્ષેત્રે પ્રગતિ હાંસલ કરી રહ્યો છે. જિલ્લામાં ઉધોગો,ખેતી.પશુપાલન તેમજ અન્ય આનુષંગિક ઉધોગોનો વિકાસ પુર ઝડપે થઇ રહ્યો છે. અન્ય વિકાસની હરોળમાં જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે.મહેસાણામાં 2011 ની વસ્તી ગણતરી મુજબ 20 લાખ 27 હજાર 728 વસ્તી છે.જિલ્લામાં 84.26 ટકા સાક્ષરતા દર છે.જિલ્લામા છેલ્લા નવ વર્ષથી શાળા પ્રવેશોત્સવના મહાઅભિયાનથી ડ્રોપ આઉટ દરમાં સતત ઘટાડો થયો છે.
જિલ્લામાં 989 પ્રાથમિક શાળાઓ માંથી વીજળીકરણ, પાણીની સુવિધા, પ્રયોગશાળાની સુવિધા, કંપાઉન્ડ વોલની સુવિધા,રમત ગમતના સાધનો અને કોમ્પ્યુટરની સુવિધાઓની સજ્જ છે. જિલ્લામાં રાજય સરકારની નવી શિક્ષણ નિતી મુજબ 2010 સુધીમાં 369 ધોરણ-8 ના નવા વર્ગો શરૂ થયા છે.જેમાં 10 હજારથી વધુ વિર્ધાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.રાજય સરકારના ગુણોત્સવ કાર્યક્રમ થકી જિલ્લામાં આમુલ પરિવર્તન આવ્યું છે.ગુણોત્સવ કાર્યક્રમ થકી પ્રાથમિક શાળાના પાયાના શિક્ષણમાં સુધારો થયો છે.શાળાઓ અને શિક્ષકોને ગ્રેડ આપવાની પ્રધ્ધતિથી પરિણામ સ્વરૂપે શિક્ષણક્ષેત્રે કંઇક સારૂ કરવાનું હરિફાઇ જામી છે.શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવમાં 2010-11 માં 26913 બાળકોને પ્રવેશ આપવામાં આવી રહ્યોછે.આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ સમયે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે લોકભાગી દારીથી રોકડ તેમજ વસ્તુ સ્વરૂપે 70.97 લાખ જેટલી રકમ દાનમાં મળી છે.જિલ્લામાં 7224 શિક્ષકો પ્રાથમિક શિક્ષણના પાયાને વધુને વધું ગુણવત્તાસભર બનાવવા મથામણ કરી રહ્યા છે.
મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણને ગુણવત્તા સભર તેમજ બાળકોને રસ પડે તેવું બનાવવા માટે સમ્રગ રાજયમાંથી સૌ પ્રથમ વાર પ્રજ્ઞા અભિગમની શરૂઆત વિજાપુર તાલુકા થી થઇ હતી.ત્યારબાદ આ કાર્યક્મની સફળતાથી પ્રેરાઇને રાજયની 258 શાળાઓમાં આ કાર્યક્રમનો અમીલકરણ થયું છે. પ્રજ્ઞા અભિગમ એટલે બાળકોને પ્રવૃતિ દ્વારા જ્ઞાન આપવાનું શિક્ષણ,આ અભિગમ થકી પરિણામ સ્વરૂપેબાળકોને શિક્ષણની અભિરૂચિમાં વધારો થયો છે. આ અભિગમતી પ્રેરાઇની વિદેશની ટીમ પણ વિજાપૂર તાલુકાના ગામોની મુલાકાત લીધીછે.
આસિવાય માન મુખ્યમંત્રીશ્રી દ્વારા અપાયેલ વાંચે ગુજરાત કાર્યક્રમ અન્વયે શાળાના બાળકો પ્રેરાય તે હેતુંથી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ગ્રંથ મંદિરો ઉભા થયા છે.આ ગ્રંથ મંદિરો માં પુસ્તકોની પસંદગી કમિટી દ્રાવા કરવામાં આવે છે.જેમાં 101 પુસ્તકોની યાદી તૈયાર કરી છે જે પુસ્તકોનું મુલ્ય 3324 જેટલું થવા પામે છે. આ ગ્રંથ મંદિરોનો લાભ 92,310 બાળકોએ લીધો છે.બાળકોના જીવન ઘડતર માટે પ્રેરક બળ પુરૂ પાડવા માટે પુસ્તકો ખુબ જ ઉપયોગી બન્યા છે.
જિલ્લામાં 2005 થી વાવ-સતલાસણા મુકામે કસ્તુરબા ગાંધી વિધાલય કાર્યરત છે.સ્ત્રી સાક્ષરતા દર વધારવા માટે તેમજ બાળકોનો સંપુર્ણ તેમજ સર્વાંગી વિકાસ થા. તે હેતુથી, આર્થિક રીતે પછાત,બક્ષીપંચ, અનુસૂચિત જાતિ,જન જાતિ અને લઘુમતિના બાળકોનેપ્રવેશ આપવામાં આવે છે. આ સિવાય આ વિધાલયમાં બાળોઓને સ્વરક્ષણ માટેનુ શિક્ષણ આપવામાં આવે છે.
જિલ્લામાં આ સાથે આંગણવાડી કેન્દ્રો દ્વારા પણ બાળકોને શિક્ષણ તેમજ પોષક આહાર અપાય છે. જિલ્લાની 1896 મંજુર આંગણ વાડી કેન્દ્રોમાં 1855 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે.જેમાંથી 1134 આંગણવાડી કેન્દ્રો પાસે સરકારી મકાનો છે.આ કેન્દ્રોમાં 1647 માં શૌચાલયની સગવડો,1590માં વીજ જોડાણજોડાણ,400 કેન્દ્રોમાં વરંડા,921 કેન્દ્રોમાં પાણીના નળ કનેક્શન,349 કેન્દ્રોમાં કીચન ગાર્ડ અને 1491 કેન્દ્રોમાં ગેન કનેક્શનની સુવિધા આપવામાં આવી છે.જિલ્લામાં 475 આંગણવાડીઓમાં બાલ મિત્ર વર્ગો ચાલી રહ્યાછે.તેમજ 1689 જેટલા માતૃમંડળો કાર્યરત છે.જિલ્લામાં 1 લાખ 62 હજાર જેટલા લાભાર્થીઓએ પુરક પોષણનો લાભ લીધેલ છે. આ સિવાય 26736 ધાત્રી માતાઓએ પુરક પોષણનો લાભ જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાંથી મેળવેલ છે. જિલ્લામાં બાળકોના મનોરંજનમ માટે 3710 ટ્રાઇસિકલો આપવામાં આવી છે.આ સિવાય તંદુરસ્ત ખોરાક બનાવવા માટે 1896 ઇડલી કુકર આપવામાં આવ્યા છે.