LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 17 જૂન, 2011
શ્રેષ્ઠ યુવા મંડળ પુરસ્કાર માટે અરજી કરશો.
ભરત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નહેરૂ યુવા કેન્દ્ર, સુરત દ્વારા ગત વર્ષ ૨૦૧૦-૧૧ માં શ્રેષ્ઠ કામગીરી કરનાર એક યુવક અને એક યુવતી ને જિલ્લાના શ્રેષ્ઠ યુવા પુરસ્કાર થી સન્માનિત કરવમાં આવશે. જે એવોર્ડમાં રૂ. ૫૦૦૦/- અને પ્રમાણપત્ર આપવમાં આવશે. સુરત જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા કોઇ પણ યુવક/યુવતી જેમણે 1 એપિ્રલ ૨૦૧૦ થી ૩૧ માર્ચ ૨૦૧૧ ના વર્ષ દરમિયાન રાષ્ટ્રિય વિકાસ અને સમાજ સેવા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપેલું હોય તેઓ આ એવાર્ડ મેળવવા પાત્ર રહેશે. આ અંગેનું અરજી ફોર્મ નહેરૂ યુવા કેન્દ્ર, સુરત, (૯૦-ભગવાન નગર સોસાયટી, કૈલાસ વિઘાભવન સ્કુલની પાછળ, સિંગણપોર ચાર રસ્તા, વેડરોડ, સુરત ખાતે) ઓફિસ સમય દરમિયાન મેળવી ૩૦/૦૬/૨૦૧૧ સુધીમાં આપી દેવા જણાવાયું છે
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો