નવસારીઃ
ચીખલી તાલુકાની નાનકડી એવી સોલધરા નાયકીવાડ ખાતે વનસંરક્ષક શ્રી રામકુમારના (આઈ એફ એસ)હસ્તે નાના ભુલકાઓનું કિટ્સ આપી નામાંકન કરાયું હતું. શ્રી રામકુમારે બારોલીયા, સોલધરા, પ્રાથમિક શાળા,મલિયાધરા, દોધિયા ફળિયા ખાતે ૮૦ જેટલા બાળકોનું નામાંકન કરાવ્યું હતું. સોલધરા પ્રાથમિક શાળાના શિક્ષકને એવોર્ડ પણ મળ્યો છે.
મુખ્ય આકર્ષણ સોલધરા નાયકીવાડની શાળા રહી હતી. જ્યાં ૫૫ જેટલા આદિવાસી બાળકો અભ્યાસ કરે છે. આચાર્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ ખુબ જ જાગૃત છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો