અનુયાયીઓ

શુક્રવાર, 17 જૂન, 2011

જવાહર નવોદય વિધાવયની પ્રવેશ પરીક્ષા 10 જુલાઇના રોજ યોજાશે

મહેસાણા જિલ્લાના વડનગર સ્‍થિત જવાહર નવોદય વિધાલયની પરીક્ષા આગામી10 જુલાઇ 2011 ને રવિવાર ના રોજ યોજાનાર છે.ધોરણ-6 માટેની પ્રવેશ પરીક્ષા મહેસાણા જિલ્લાના દરેક તાલુકા મથકે યોજાવાની છે. આ માટે સંબધિત પરીક્ષાર્થીઓએ તેમના પ્રવેશપત્રો સંબઘિત શાળાઓમાંથી મેળવી લેવાનું જણાવવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી: