અષાઢી એકમ સુધી દિવસમાં ત્રણ વખત આરતી થશે
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે કે,
વૈશાખ સુદ-૩(ત્રીજ) મંગળવાર તા.૨૪/૪/૨૦૧૨ ના રોજથી અષાઢી એકમ
તા.૨૦/૬/૨૦૧૨ સુધી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર
જનતાએ નોંધ લેવા વિનંતી છે.
સવારે આરતી-૭ થી ૭.૩૦, સવારે દર્શન- ૭.૩૦ થી ૧૦.૪૫, બપોરની પૂજા- ૧૦.૪૫
થી ૧૨.૩૦, આરતી બપોરે- ૧૨.૩૦ થી ૧.૦૦, બપોરે દર્શન -૧.૦૦ થી ૧૬.૩૦, સાયન
પૂજા- ૧૬.૩૦ થી ૧૯.૦૦, સાંજે આરતી- ૧૯.૦૦ થી ૧૯.૩૦ અને સાંજે દર્શન-
૧૯.૩૦ થી ૨૧.૧૫ કલાકે કરી શકાશે. તા. ૨૪/૪/૨૦૧૨ થી તા. ૨૦/૬/૨૦૧૨ સુધી
અન્નકુટ થઇ શકશે નહીં જેની નોંધ લેવા જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો