અનુયાયીઓ

રવિવાર, 22 એપ્રિલ, 2012

૪૪૬૯ લાભાર્થીઓને રૂા. ૩.૫૯ કરોડની સહાય ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવાનો મહાયજ્ઞ ગુજરાતે શરૂ કર્યો છે.:- વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલ

૪૪૬૯ લાભાર્થીઓને રૂા. ૩.૫૯ કરોડની સહાય ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવાનો
મહાયજ્ઞ ગુજરાતે શરૂ કર્યો છે.:- વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલ
નવસારીઃ
ચોવીસી આર.ડી.પટેલ હાઇસ્કુાલ ખાતે નવસારી તાલુકાના ગરીબ કલ્યા ણ મેળામાં
રાજય સરકારની વિવિધ યોજનાના ૪૪૬૯ લાભાર્થીઓને રૂા.૩.૫૯ કરોડની સહાય,
રાજયના વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલ, સાંસદ શ્રી સી.આર.પાટીલ,
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેન્દ્રબભાઇ પટેલ, ગણદેવી ધારાસભ્યી શ્રી
લક્ષ્મણભાઇ પટેલ, ચીખલી ધારાસભ્યયશ્રી નરેશભાઇ પટેલ, કલેકટર ર્ડા.
સંધ્યાર ભુલ્લર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.સી.ચુડાસમા, તાલુકા પંચાયત
પ્રમુખ શ્રીમતી હસુમતીબેન પટેલ સહિત મહાનુભાવોના હસ્તેભ મુખ્ય મંચ સહિત
૨૪ પેટા સ્ટોમલ પરથી સરકારની વિવિધ યોજના હેઠળ ૪૪૬૯ લાભાર્થીઓને રૂા.
૩.૫૯ કરોડની સહાય, ચેક, પ્રમાણપત્ર, સાધન સ્વ૪રૂપે વિતરણ કરવામાં આવી
હતી.
ગરીબ કલ્યા૬ણ મેળાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરતાં વનમંત્રીશ્રીએ
જણાવ્યું હતું કે, સરકારની યોજનાઓ સાચા લાભાર્થી સુધી પહોંચાડવા ગરીબ
કલ્યાંણ મેળાઓ માધ્યીમ બન્યા્ છે. ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવાની મથામણ
ગુજરાત સરકારે ગરીબ કલ્યાણણ મેળાના મહાયજ્ઞ દ્વારા શરૂઆત કરી છે.
અધિકારીઓની સતત મહેનત સાચા લાભાર્થીઓ સુધી પહોંચી છે અને લાભાર્થીઓને
સૌની ઉપસ્થિાતિમાં ગરીબ કલ્યા ણ મેળામાં સહાય આપી વચેટીયા રાજ ને ખતમ
કર્યુ છે. આદિવાસી વિસ્તાીરોમાં યોજનાઓના સહાય વડે સમાજ પરિવર્તન આવ્યુંણ
છે. લોકોમાં જાગૃતિ આવી છે. હવે સરપંચો પ્રેઝન્ટેતશન કરતાં થયા છે.
ગાંધીનગરથી આવતા રૂપિયા ૧૦૦ લોકભાગીદારીથી રૂા.૧૫૦ થઇ જાય છે.
લોકભાગીદારીના કારણે યોજનામાં ચોકસાઇ આવી છે. મંત્રીશ્રીએ લાભાર્થીઓને
વચેટીયાઓની લાલચમાં ન આવી મળેલી સહાયનો સદ્‌ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
નવસારી તાલુકામાં છેલ્લા દશ વર્ષમાં થયેલા લોકકલ્યા ણના કામોની વિગતો
આપતાં વન-પર્યાવરણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રૂા.૯૬૪ કરોડના ખર્ચે
૨૧૦ કિ.મી.ના નવા રસ્તા્ઓ અને નવીનીકરણ થયું છે. રૂા.૯૩ લાખના ખર્ચે ૧૩૬
પાણી પુરવઠાના કામો, રૂા.૨૬૪ લાખના ખર્ચે ૨૦૮ ગટરના કામો, ૪૫૭૩ જેટલા
આવાસો બન્યાક છે. ગામડાઓ આજે સુવિધા સંપન્ન બન્યાક છે.
સાંસદ શ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, મુખ્ય૬મંત્રી શ્રી
નરેન્દ્રાભાઇ મોદીની રાહબરી હેઠળની સરકારે ગરીબોની વ્યાીખ્યાખ બદલી નાંખી
છે. ગરીબીમાંથી લોકોને બહાર લાવવા શરૂ કરાયેલા પ્રયત્નોનમાં ગુજરાત ખુબ
આગળ છે.
ગરીબ કલ્યાયણ મેળામાં સખી કન્ટ્ર કશન રૂા.૧૧/-હજાર, શ્રી ભરતભાઇ
સુખડીયા રૂા.૧૧/-, શ્રી જયંતભાઇ જી. મહેતા રૂા.૧૧/-, શ્રી મનોજભાઇ ગાંધી
રૂા.૫/-હજાર, શ્રી ભરતભાઇ પટેલ સરપોર રૂા.૫/- હજાર, નાગધરા વિ.વિ.કામદાર
સ.મંડળી રૂા.૫/- હજાર અને ઇન્ટીરૂ ટયુટ ઓફ ટેકનોલોજી નવસારી દ્વારા
રૂા.૫/- હજારના ચેકો કન્યાિ કેળવણીનિધિ માટે વનમંત્રીશ્રીને અર્પણ કર્યા
હતા.
નવસારી તાલુકાના યોજાયેલા ગરીબ કલ્યાધણ મેળામાં પંચાયત આદિજાતિ વિકાસ-
૬૦૬, આરોગ્ય્-૩૦, મહિલા અને બાળ વિકાસ-૭૦, ઉદ્યોગ અને ખાણ વિભાગ-૮૨,
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સય-૫૦, કૃષિ-૨૧૩, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને
ગ્રામ વિકાસ-૨૩૬૫, સામાજીક વનીકરણ-૨૯, મત્યોજી દ્યોગ-૧૦, લીડ બેંક-૩૦
સામાજીક ન્યાગય અને અધિકારીતા વિભાગ-૩૭, નગરપાલિકાના ૯૪૭ લાભાર્થીઓ મળી
કુલ ૪૪૬૯ લાભાર્થીઓને રૂા.૩.૫૯ કરોડના ચેક/સ્વ૫રોજગારી પૂરી પાડતા
સાધનો-પ્રમાણપત્રો અપાયાં હતાં.
આ ગરીબ કલ્યારણ મેળામાં માહિતી વિભાગ તેમજ જુદા જુદા વિભાગો ઘ્વાારા
પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યુંા હતું જેનો પણ મોટી સંખ્યાજમાં
લોકોએ લાભ લીધો હતો.
ગરીબ કલ્યા્ણ મેળામાં બોરપાડા નૃત્ય મંડળ દ્વારા ડાંગી નૃત્યી,
પ્રા.શાળા ઇટાળવાના બાળકોએ લોકનૃત્યા, જલાલપોર કુમાર શાળાના બાળકો
દ્વારા 'મારે ગરીબ નથી રહેવું' નાટક, રજૂ થતાં ઉપસ્થિાત લાભાર્થીઓએ
મનભરીને માણ્યોશ હતો.
ગરીબ કલ્યાણણ મેળામાં પ્રાયોજના વહીવટદાર શ્રી કે.કે.પરમાર, પ્રાંત
અધિકારી શ્રી સી.બી.બલાત સહિત જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યોવ,
અધિકારીઓ-લાભાર્થીઓ ઉપસ્થિપત હતા.

ટિપ્પણીઓ નથી: