અનુયાયીઓ

રવિવાર, 22 એપ્રિલ, 2012

અનઅધિકૃત દબાણો સામે લાલ આંખ કરવાની સૂચનાઃ

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મળેલી બેઠકઃ
અનઅધિકૃત દબાણો સામે લાલ આંખ કરવાની સૂચનાઃ
સરકારી વસૂલાતની કામગીરી વેગવંતી બનાવવીઃ
જનસેવા કેન્દ્રીમાં માત્ર ૨૦ રૂપિયામાં એફિડેવીટ થાય છેઃ
ટ્રાફિક નિયમોનું પ્રશિક્ષણ આપતી મોબાઇલ વાન
તા.૬ ઠીથી કૃષિ મહોત્સીવઃ
સૂરતઃ
અનઅધિકૃત દબાણો સામે સ્થાસનિક ઓથોરીટીને લાલ આંખ કરવાની સૂચના આપતા
કલેકટરશ્રી અશોક શાહે સરકારી કે ખાનગી માલિકીની જમીન ઉપર ગેરકાયદેસર કબજો
જમાવી બેઠેલાઓને પ્રોત્સાહહન ન મળે અને અન્યોીમાં ઉદાહરણ બેસે તે માટે
આવા ગુનેગારોની સામે પોલીસ ફરિયાદ કરી કસૂરવારને આકરી સજા થાય તે માટેની
કાર્યવાહી હાથ ધરવા જણાવ્યુંે હતું.
આજે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમા; જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની
મળેલી બેઠકમાં ધારાસભ્યલ શ્રી નાનુભાઇ વાનાણી, શ્રી કિશોરભાઇ વાંકાવાલા
તથા સૂરત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશ્વિભનભાઇ પટેલે કામરેજ ચાર રસ્તાલથી
ખોલવડ જુનો હાઇવેની બાજુમાં નહેર વિભાગની જમીન ઉપર ૯૦ મીટર સુધીના
ગેરકાયદેસર દબાણોને કારણે હાઇવે પર થતાં ટ્રાફિક અકસ્માળતના બનાવો તેમજ
રહેણાંકની સોસાયટીમાં સી.ઓ.પી.માં થતા બીનઅધિકૃત બાંધકામોની રજૂઆત કરતાં
કલેકટરશ્રીએ સંબધિત અધિકારીને કડકપણે પગલા લેવાની સૂચના આપી હતી.
બેઠકમાં માંડવી તાલુકા પંચાયત હસ્તૂકના કામો, ઓલપાડ તાલુકામાં તળાવ,
કેનાલ અંગેના કામોની રજૂઆત પ્રજાના પ્રતિનિધિઓ ધ્વાારા કરવામાં આવી હતી.
આ બેઠક અગાઉ અધિકારીઓની મળેલી બેઠકમાં સરકારી બાકી લેણા બાબતે કચેરીઓને
કલેકટરશ્રીએ વસૂલાત કામગીરી વેગવંતી બનાવવાની સૂચના આપી હતી. પેન્શાન
કેસો બાબતે પણ નિવૃતોને તકલીફ ન પડે તે માટે તેનું કામ ચલાઉ પેન્શચન પણ
ચાલુ થઇ જાય તે મુજબની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. નાગરિક અધિકાર પત્ર
અન્વેશની અરજીનો નિકલ એ.જી.પરાની પૂર્તતા, ખાતાકીય તપાસ, ત્રણ માસ ઉપરના
પડતર કાગળોની વિસ્તૃિત સમિક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન તાલુકા ગરીબ કલ્યાપણ મેળામાં કોઇપણ લાભાર્થી સાધન સહાયથી
વંચિત ન રહી જાય તેની તકેદારી રાખવા કલેકટરશ્રીએ સૂચના આપી હતી.
મુખ્યતમંત્રીશ્રીની કન્યાનકેળવણી નિધિ યોજના અંતર્ગત દરેક તાલુકામાં
સરકારી /પંચાયત સેવાની વર્ગ-૩ અને વર્ગ૪ ના કર્મચારીઓના ધોરણ૧૦ અને
ધોરણ૧૨ માં ૨૦૧૧ ના વર્ષમાં(દરેક પ્રવાહમાં) પ્રથમ ક્રમે ઉર્તીણ થયેલી
પૂત્રીઓને રૂ.૫૦૦૦/રોકડ પુરસ્કાધર એનાયત કરવામાં આવશે તેમ કહયું હતું,
આ વેળાએ માનવ વિકાસ આંકને નજરમાં રાખી તાલુકામાં એ.ટીવી.ટી યોજના અંતર્ગત
ચાલતી કામગીરીને પરિણામલક્ષી બનાવવા માટે હાથ ધરવાની કામગીરી અંગે
વિસ્તૃ.ત પ્રેજન્ટેચશન સાથે સમીક્ષા કરવામાં આવી હતી.
કલેકટરે જણાવ્યું હતું કે, જનસેવા કેન્દ્રવ ધ્વાતરા માત્ર રૂ.૨૦ માં જ
એફિડેવીટની કામગીરી કરવામાં આવે છે.અરજદારને ધકકા કે વધુ પૈસા ખર્ચવા
પડતા નથી.
પ્રાંત અધિકારીને હવાલે ફાળવવામાં આવતી ગ્રાન્ટ ધ્વાતરા પીવાના પાણી,
ગામના આંતરિક રસ્તા્, ગટર વ્યકવસ્થાન તથા ઘન કચરાના નિકાલના કામોને
પ્રાયોરીટી આપવામાં આવશે. તાલુકાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક દર
માસના પહેલા શનિવારે યોજાશે. જેમાં તાલુકાના કામોની સમીક્ષા કરવમાં આવશે.
આ વેળાએ વાહન વ્યેવહાર વિભાગના જોઇન્ટમ ડાયરેકટર શ્રી જયોતિન્દ્ર્ ભટે
જણાવ્યું હતું કે, રાજય સરકાર ધ્વાહરા માર્ગ સલામતી અભિયાન અંતર્ગત
ટ્રાફિકના નિયમોનું પ્રશિક્ષણ આપવાના ભાગરૂપે (ટ્રાફિક એજયુકેશન અને
અવેરનેશ મોબાઇલ વાન),ટીમ વાન શરૂ કરી છે. આ બાબતે કલેકટરશ્રીએ આગામી તા.૬
ઠીએ શરૂ થતા કૃષિ મહોત્સાવ દરમિયાન યોજાનારા કાર્યક્રમમાં ટીમ વાન પણ
સાથે રાખવા જણાવ્યું હતું.
આ વેળાએ કૃષિ મહોત્સંવ અમલીકરણ સમિતિ બેઠક પણ મળી હતી. આગામી તા.૬/૫/૧૨
થી તા.૪/૬/૧૨ દરમિયાન કૃષિ મહોત્સીવ યોજાશે. તાલુકા પંચાયત સદસ્યેની બેઠક
મુજબ કલ્ટ્ક ર વાઇઝ બેઠકના કોઇપણ એક ગામમાં સવારે ૮:૩૦ થી રાતના ૯૦૦
વાગ્યા્ સુધી યોજાશે. સવારે પશુ આરોગ્ય‍ શિબિર, બપોરે કેનાલ સફાઇ,
ટયુબવેલ તળાવ ભરવા, પરિસંવાદ વિગેરે યોજાશે. કૃષિ મહોત્સરવ દરમિયાન ડ્રીપ
ઇરીગેશન, શેરડીના પાક, અન્યા પાકોના વાવેતર બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી આર.બી.બારડ, પ્રાયોજના વહીવટદારશ્રી
દેવાંગ દેસા³, ચોર્યાસી પ્રાંત અધિકારીશ્રી પાઠક, જિલ્લા ખેતીવાડી
અધિકારીશ્રી ડી.એમ.આચાર્ય સહિત અન્યા અધિકારીગણ ઉપસ્થિસત રહયા હતા.

ટિપ્પણીઓ નથી: