આધાર પુરાવા રજુ કરીને તા. ૧૫ મે સુધીમાં નવીન બારકોડેડ રેશનકાર્ડ મેળવી લેવુ.''
પાલનપુર સહેર વિસ્તારની જનતાને મામલતદારશ્રી પાલનપુર દ્વારા અપીલ કરવામાં
આવે છે કે સરકારશ્રીની સુચના અન્વયે અત્રેના તાલુકામાં નીચે મુજબની વ્યા
જબી ભાવની દુકાનના રેશનકાર્ડ ધારકોને નવીન બારકોડેડ રેશનકાર્ડ મેળવવા
માટે જેમણે સંબંધિત વિસ્તાારની વ્યાોજબી ભાવની દુકાને નવીન બારકોડેડ
રેશનકાર્ડ મેળવવા માટે અરજીફોર્મ-૧ ભરેલ છે, તેવા રેશનકાર્ડ ધારકોએ
તેમનું અસલ રેશનકાર્ડ, કુંટુંબના જેટલા સભ્યો ના ચૂંટણી ઓળખપત્રો મળ્યા
હોય તે તમામના ચૂંટણી ઓળખપત્રો, ડ્રાઇવીંગ લાયસન્સળ, લાઇટબીલ, ગેસની
પાસબુક, ઘરવેરાની પહોંચ, પાનકાર્ડ વગેરે આધાર-પુરાવા સાથે અત્રેની
કચેરીના જનસેવા કેન્ર્ા ખાતે રજુ કરી કુટુંબના ૧૫ વર્ષ થી ઉપરના
સભ્યોાની અંગુઠાની છાપ તા. ૧૫/૫/૨૦૧૨ સુધીમાં આપીને નવીન
બારકોડેડ રેશનકાર્ડ મેળવી લેવા જાહેર જનતાને જણાવવામાં આવે છે. અન્ય/થા
બાકી રહેતા તમામ રેશનકાર્ડ ધારકો પાલનપુર શહેરમાં રહેતા નથી તેમ માની
રેશનકાર્ડ મેળવી લેવા જાહેર જનતાને જણાવવામાં આવે છે. અન્યરથા બાકી રહેતા
તમામ રેશનકાર્ડ ધારકો પાલનપુર શહેરમાં રહેતા નથી તેમ માની રેશનકાર્ડ રદ
કરવામાં આવશે. જેની નોંધ લેવી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો