નવસારીઃ
નવસારી જિલ્લા કલેકટર શ્રીએ તોલમાપ વિભાગ અને ફ્રુડ એન્ડર ડ્રગ્સસ
વિભાગની કામગીરી અસરકારક બનવા જાહેર જનતાને અપીલ કરતાં જણાવ્યુંલ હતું
કે, પેટ્રોલપંપ ઘ્વા રા પેટ્રોલ, ડીઝલ અને દુકાનદાર ઘ્વાારા કેરોસીન ઓછું
આપવામાં આવે ઉપરાંત અન્ય કોઇ ગેરરિતી જણાય તો જિલ્લા પુરવઠા અધિકારીનો
ફોન નંબર (૦૨૬૩૭)-૨૪૮૧૫૫ મો.નં-૯૭૨૩૦૨૮૭૨૨ પર જાણ કરવી ઉપરાંત દવાની
દુકાનોને લગતી ફરિયાદ અથવા હોટલો કે રેસ્ટોઆરન્ટંમાં કે ખાણીપીણી સ્થ૯ળે
આરોગ્ય ની દ્ષ્ટિાએ હાનિકારક ખોરાક-ચીજવસ્તુટ ગ્રાહકને આપવામાં આવે તો
ફ્રુડ અને ડ્રગ્સ ની કચેરીના ફોન નં (૦૨૬૩૭) ૨૮૦૦૦૪ પર જાણ કરશો. તેમજ
દુકાનદારો ઘ્વાહરા વજનમાં ગેરરિતી થતી હોય તો તોલમાપની કચેરી (૦૨૬૩૨)
૨૪૮૭૬૪ પર ફરિયાદ કરશો.
નવસારી જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી :
નવસારીઃ
નવસારી જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડૉ.સંધ્યાર ભુલ્લરના
અધ્યરક્ષસ્થા ને કલેકટરાલયના સભાખંડમાં મળી હતી. જેમાં કલેકટરશ્રીએ
જિલ્લાના તમામ તાલુકાઓમાં કાર્યરત એટીવીટી સેન્ટમરની સુવિધા અસરકારક
બનાવવા અમલીકરણ અધિકારીઓને સુચનો કર્યા હતાં.
કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, એટીવીટી સેન્ટણર ખાતે જુદા જુદા વિભાગોની
૨૦૮ યોજનાની અરજીઓ સ્વીટકારવામાં આવે છે. પરંતુ કેટલાંક વિભાગો એન્ટ્રી
કરાવતા નથી, જેથી જે વિભાગોની યોજનાઓને એટીવીટી સાથે સાંકળી લેવામાં આવી
છે, તેમણે ફરજિયાત એટીવીટી સેન્ટીરમાં એન્ટ્રી કરાવી, સરકાર ઘ્વાીરા
નિયત કરવામાં આવેલા સમયમર્યાદામાં અરજીનો નિકાલ કરવાનો રહેશે. ઘણા વિભાગો
એન્ટ્રીભ કરાવતા નથી તેમણે તાત્કારલિક કામગીરી પુર્ણ કરવી.
મુખ્યકમંત્રીશ્રીની પ્રજાની અરજીઓનો સમયસર નિકાલ થાય તેવી અપેક્ષાને
પરિપુર્ણ કરવા અમલીકરણ વિભાગોને તકેદારી રાખવાની છે. સાથે સંબંધિત કચેરીએ
એટીવીટી સેન્ટષર ખાતે અરજીઓ સ્વીાકારવા બાબતેની બોર્ડ ફરજિયાત લગાડવાના
રહેશે.
કલેકટરશ્રીએ બાકી રહેલા સરકારી માંગણા, બાકી તુમારા અને નાગરિક અધિકારની
અરજીઓ સમય મર્યાદામાં ઉકેલ લાવી તેની જાણ સંબંધિતોને કરવા સૂચના આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.સી.ચુડાસમા, પ્રાયોજના વહીવટદાર
શ્રી કે.કે.પરમાર, ગ્રામ વિકાસ એજન્સીં નિયામક શ્રી આર.એસ.કિશોરી, સહિત
અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિદત રહ્યાં હતાં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો