LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 1 જુલાઈ, 2012
Narendra Modi blogs on making a difference through social media
Social media has emerged as a great channel to bring about a
difference. It has lent voice to the common man and people from all
over the world are using it as a platform to do something constructive
for society and the nation.
Narendra Modi blogs on making a difference using social media. Fine
words from the King of Social Media.
Its not only Narendra Modi but also brands from Gujarat that are fast
becoming a hit on social media.
Gujarat Government's land policy has received kudos far and wide
despite that anti-Gujarat elements periodically raise malafide stories
with an aim to stall the development journey of Gujarat.
Now, the Gujarat HC rejects these charges. This brilliant essay charts
out the legal points and how the Honorable Courts upheld the land
allotment policy.
Gujarat is a land of opportunity. The brilliant people, stellar
infrastructure, absence of labour problems make it a dream destination
for investors.
Japanese companies lining up to invest in vibrant land of Gujarat.
Education is all about innovation and giving as much opportunities to
our children.
A Maritime University to come up in Gandhidham. This will truly
expand horizons for our students.
શનિવાર, 30 જૂન, 2012
અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓએ અરજી કરવી સાહસિક પગપાળા વન વિસ્તાધર પરિભ્રમણ કાર્યક્રમ
યુવક સેવા અને સાંસ્કૃતતિક પ્રવૃતિના ઉપક્રમે સાહસિક પગપાળા વન વિસ્તા ર
પરિભ્રમણ ઓગષ્ટી-૨૦૧૨ દરમ્યાેન દાહોદ જિલ્લાકના જંગલોમાં ૧૦ દિવસનો
કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ગુજરાતના રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વય
મર્યાદા (તા.૩૦/૦૬/૨૦૧૨ના રોજ)હોય અને ભાગ લેવા ઈચ્છુ ક યુવક–યુવતિઓએ
પુરૂં નામ, સરનામું, જન્મ તારીખ (પુરાવા સાથે), શૈક્ષણિક લાયકાત,
વ્યકવસાય, એન.સી.સી./પર્વતારોહણ, રમતગમત સ્પ્ર્ધામાં ભાગ લીધેલ હોય તો
તેની વિગત, શારિરીક તંદુરસ્તીથ અંગેનું દાકતરી પ્રમાણપત્ર, જાતિ અંગેના
દાખલાની નકલ, અગાઉ આ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો તેની વિગતો,
વાલીનો સમંતિપત્રક, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સાથે
તા.૨૫-૦૭-૨૦૧૨ સુધીમાં લેખિત અરજી જિલ્લાવ રમત ગમત અધિકારીશ્રીની કચેરી,
બહુમાળી ભવન, જિલ્લાી સેવા સદન, ભાગ-૨, પ્રથમ માળે, રૂમ નં.-૩૫ ગોધરા જિ.
પંચમહાલને મોકલી આપવા કમિશ્ન ર, યુવક સેવા અને સાંસ્કૃ તિક પ્રવૃતિ
ગાંધીનગર અને જિલ્લાજ રમતગમત અધિકારીશ્રી-અમરેલીની સંયુક્ત યાદીમાં
જણાવાયું છે.
સામાન્યિ જાતિના ૮ થી ૧૩ વર્ષ વયમર્યાદા ધરાવતા બાળકો ભાગ લઇ શકશે
ડાંગ જિલ્લાકમાં યોજાનાર એડવેન્ચીર કોર્સ
અમરેલી
યુવક સેવા અને સાંસ્કૃ ત્તિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર દ્વારા ડાંગ
જિલ્લાૃમાં ૭ દિવસીય એડવેન્ચાર કોર્સ નું આયોજન કરવામાં આવ્યુક છે.
આ માટે રાજ્યના સામાન્યછ જાતિના ૮ થી ૧૩ વર્ષ વયમર્યાદા (તા.૩૦/૦૬/૨૦૧૨ના
રોજ) ધરાવતા ૧૦૦ બાળકો ભાગ લઇ શકશે. અરજી સાથે (૧) પુરૂ નામ, (૨) સરનામુ
(ફોન નંબર સાથે), (૩) જન્મબતારીખ, (૪) શૈક્ષણિક લાયકાત, (૫) રમતગમત
સ્પનર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, (૬) શારીરિક તંદુરસ્તીન ધરાવતાં
હોવાનું ડોક્ટરી પ્રમાણપત્ર, (૭) વાલીનો સંમતિપત્ર, (૮) તાજેતરના
પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની અરજી તા.૨૫/૦૭/૨૦૧૨ સુધીમાં જિલ્લા
રમતગમત અધિકારીશ્રી, આશ્રમ રોડ, ડાંગ ક્લબ, આહવા જિ. ડાંગને મોકલી આપવાની
રહેશે. અધૂરી વિગતવાળી અરજી ધ્યાીને લેવાશે નહી. પસંદગી પામેલ
શિબિરાર્થીઓને શિબિરની જાણ કરવામાં આવશે, તેમ યુવક સેવા અને
સાંસ્કૃિત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગર તથા જિલ્લાર રમતગમત
અધિકારીશ્રી-અમરેલીની સંયુક્ત યાદીમાં જણાવાયુ છે.
-કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી
અમરેલી શહેરની ૧૩ પ્રાથમિક શાળામાં ૧૪૬ કુમાર અને ૨૦૪ કન્યાેઓ સહિત ૩૫૦
બાળકોએ શાળા પ્રવેશ મેળવ્યોઇ
અમરેલી
પટેલ વાડી-હિરામોતી ચોક-અમરેલી ખાતે શહેરી વિસ્તારરના શાળા
પ્રવેશોત્સાવમાં દીપ પ્રાગ્ટય કરી અમરેલી શહેરની ૧૩ પ્રાથમિક શાળાના ૧૪૬
કુમાર અને ૨૦૪ કન્યાાઓ સહિત ૩૫૦ બાળકોને પ્રવેશ આપતા કૃષિમંત્રીશ્રી
દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યુે હતુ કે, શાળા પ્રવેશની ઉંમરે કોઇપણ બાળક શાળા
પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકાર ચિંતિત છે.
મંત્રીશ્રીએ ઉર્મયુ હતુ કે, સરકાર તરફથી વિદ્યાર્થીઓને શાળામાં ભોજન,
પાઠ્યપુસ્તળક, ગણવેશ અને સાયકલ જેવી સુવિધા આપવામાં આવે છે તેમજ
શિક્ષકોને અપીલ કરતા મંત્રીશ્રી સંઘાણીએ કહ્યુ હતુ કે, સમાજમાં શિક્ષણ
માટે જાગૃત્તિ આવે અને વિદ્યાર્થીઓને વધુ સારુ શિક્ષણ મળી રહે તેવા
પ્રયાસો કરવાની આવશ્યકતા છે.
મંત્રીશ્રીએ જણાવ્યુિ હતુ કે, વિકાસના પાયામાં શિક્ષણનું મહત્વય છે
ત્યાતરે ગુજરાતના વિકાસની ધરોહરને વધુ મજબૂત બનાવવા બાળકોને શૈક્ષણિક
રીતે વધુ આગળ કરવા આવશ્યક રહે છે. આથી મુખ્યેમંત્રીશ્રી નરેન્દ્રભાઇ
મોદીના શાસન હેઠળની સરકાર છેવાડાના વિસ્તાકરમાં પણ શિક્ષણનું સ્તાર ઉંચુ
આવે તે માટે પ્રયત્નરશીલ છે.
શાબ્દિનક સ્વા ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-વ- માર્કેટ યાર્ડ ચેરમન શ્રી
પી.પી. સોજીત્રાએ તથા પ્રાસંગિક પ્રવચન જિલ્લાિ વિકાસ અધિકારી શ્રી
આલોકકુમાર પાંડેએ કર્યુ હતુ.
સ્કોમપ અંતર્ગત પાર્ટ ટાઇમ અંગ્રેજી તાલીમ વર્ગ યોજાશે
સ્કોેપ અંતર્ગત પાર્ટ ટાઇમ અંગ્રેજી તાલીમ વર્ગ યોજાશે. એસસી, એસટી,
બીપીએલ તથા મહિલા ઉમેદવારોને રૂ.૧૫૦૦ અને બક્ષી પંચ તથા જનરલ ઉમેદવારોને
રૂ.૧૦૦૦ સ્ટા,ઇપેન્ડ, આપવામાં આવશે.
રોજગાર કચેરીમાં નામ નોંધાવેલ ધો. ૧૦ પાસથી સ્નાાતક સુધીના ઉમેદવારો
અંગ્રેજી તાલીમ વર્ગના ફોર્મ મેળવીને અરજી કરી શકશે. તેમ રોજગાર
કચેરી(આઇટીઆઇ કેમ્પનસ, બસ સ્ટેાશન સામે), જામનગરની યાદીમાં જણાવાયુ છે.
શિક્ષણ વ્ય કિતના જીવનને ઉજાળે છે નાણાં મંત્રીશ્રી વજુભાઇ વાળા
સુરેન્દ્રરનગર,
સમગ્ર રાજયમાં યોજાયેલા શહેરી વિસ્તાોરના શાળા પ્રવેશોત્સણવ કાર્યક્રમના
અંતિમ દિવસે આજરોજ સુરેન્દ્રયનગર જિલ્લાવના પ્રભારી મંત્રીશ્રી અને
ગુજરાતના નાણાં મંત્રીશ્રી વજુભાઇ વાળાએ વઢવાણ શહેરની વિવિધ શાળાઓમાં
જઇને પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કિટ્સ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્યુંક હતું કે, બાળક શાળામાં
પ્રવેશ મેળવે તેનાથી મોટો કોઇ ઉત્સગવ નથી. રાજય સરકારે આ ઉત્સજવ સાથે
લોકોને જોડીને રાજયમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે શાળા પ્રવેશોત્સમવ
રૂપી યજ્ઞ છેલ્લાણ કેટલાય વર્ષોથી આરંભ્યોય છે.
તેમણે વધુમાં જણાવ્યુંપ હતું કે, શિક્ષણ વ્ય્કિતના જીવનને ઉજાળે છે,
ગુજરાતના પ્રત્યેસક સમાજના દિકરા-દિકરી ભણે, સુ-સંસ્કાેરીત શિક્ષણ મેળવે
તે માટે રાજય સરકાર કાર્ય કરી રહી છે, ત્યા રે વાલીઓએ પણ તેમને
દિકરા-દિકરીઓને અભણ ન રાખતા તે વધુ સારૂં શિક્ષણ મેળવી આગળ વધે તેવા
વાતાવરણનું નિર્માણ કરી બાળકોને પ્રોત્સા હિત કરવા પડશે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજના જ્ઞાનના યુગમાં પરિવાર પાસે
કેટલી મૂડી છે તે મહત્વાનું નથી, પરંતુ પરિવારમાં શિક્ષણનું પ્રમાણ
કેટલું છે તે મહત્વાનું છે.
આ પ્રસંગે ધારાસભ્યં શ્રીમતી વર્ષાબેન દોશીએ જણાવ્યુંછ હતું કે, શાળા અને
શિક્ષક એ એક બીજાના પૂરક છે, આજે શિક્ષકો બાળક શાળામાં આવીને
સુ-સંસ્કાીરિત શિક્ષણ મેળવે તે માટેનું કાર્ય કરી રહયાં છે, ત્યાપરે
વાલીઓએ પણ તેમનું બાળક સ્વવચ્છ- બની શાળામાં નિયમિત જાય તેની કાળજી લેવી
પડશે.
શેડયુલ્ડર કાસ્ટ ના સભ્યસશ્રી રાજુભાઇ પરમાર ઘટના સંદર્ભે પોલીસ
અધિકારીઓ-અધિકારીઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠકને સંબોધતા શ્રી રાજુભાઇ
પરમાર રાજકોટ
નેશનલ કમિશન ફોર શેડયુલ્ડા કાસ્ટક, નવી દિલ્હીંના સભ્યેશ્રી રાજુભાઇ
પરમારે આજે થોરાળા (રાજકોટ)ની દલિત હત્યા ની ઘટના સંદર્ભે સ્થ ળ મુલાકાત
લઇ, કલેકટર કચેરી સભાખંડ ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં આ
કમિશનની અમદાવાદ કચેરીના શ્રી મુદલીયાર અને શ્રી મકવાણા ઉપરાંત જિલ્લાસ
કલેકટર ડો. રાજેન્દ્ર કુમાર, એડિ.સી.પી. શ્રી કે.એલ.એન.રાવ, પોલીસ
વડા-રાજકોટ શ્રી પ્રેમવીરસિંધ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિદત હતા.
થોરાળામાં શ્રી ગુણવંતભાઇ રાઠોડ નામક એક દલિતની હત્યા ના દુઃખદ બનાવ
સંદર્ભે એક આરોપીની ઘરપકડ બાદ બાકીના નાસતા ફરતા આરોપીઓની તાત્કાકલિક
ધરપકડ કરી તેઓ પર કડક કાનૂની કાર્યવાહી હાથ ધરીને તથા સમગ્ર વિસ્તા રમાં
દલિતોમાં જે ભયનું વાતાવરણ છે તેને નિષ્ઠાડભર્યા-ભેદભાવ વિનાના પગલાં લઇ
સત્વેરે દૂર કરવાનો પોલીસ અધિકારીઓને અનુરોધ કરતા શ્રી રાજુભાઇ પરમારે આ
વિસ્તા રમાં કાયમી શાંતિનું વાતાવરણ ઉભું થાય તે માટે સામાજીક આગેવાનોનો
પણ સહયોગ મેળવી, કોઇ એક વર્ગને ભેદભાવની લાગણી ન અનુભવાય તે રીતે
પોલીસતંત્રને નિષ્પુક્ષતાથી કામ કરવા સલાહ આપી હતી.
શ્રી રાજુભાઇ પરમારે થોરાળાની ઘટનામાં દલિતની હત્યા થયા પછી, પ૪ જેટલા
દલિત ભાઇ બહેનોની જે ધરપકડ કરવામાં આવી છે, તેની પુનઃ સમીક્ષા કરી તેમને
ન્યાછય આપવા, ખરા આરોપીઓ પકડવા ખાસ તાકીદ કરી, સમાજના અનુસૂચિત જાતિ સમાજ
તરફ ભેદભાવ દાખવનારા અધિકારીઓ સામે કડક પગલાં લેવા અને થોરાળા ઘટનાની
સ્વસતંત્ર ન્યારયિક તપાસ એક પંચ દ્વારા કરાવવામાં આવશે તેમ જણાવ્યુળ
હતું.
પ્રારંભે એડી. પોલીસ કમિશ્નરશ્રી કે.એલ.એન.રાવે સમગ્ર થોરાળા ઘટનાની
વિગતો આપી, નેશનલ કમિશન ફોર શેડયુલ્ડ કાસ્ટનના સદસ્ય શ્રી રાજુભાઇ
પરમારને ખાત્રી આપી હતી કે, આ ઘટનામાં તેઓ કોઇ પણ આરોપી પછી તે ગમે તે
વર્ગ-સમાજનો હશે તેને બક્ષવામાં નહીં આવે અને કોઇ શેહશરમ વિના તેઓ સાથે
કાનૂની પગલાં ભરવામાં આવશે.
જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રેકુમારે પણ સમગ્ર ઘટનાના દોષિતો સામે કડક
કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી. ઉલ્લેેખનીય છે કે, સમાજ કલયાણ ખાતા
દ્વારા આ ઘટના સંદર્ભે ભોગ બનનાર દલિત યુવાનના માતુશ્રીને રૂ.
૩,૭૫,૦૦૦/-ની આર્થિક સહાય ચૂકવવામાં આવેલ છે.
આ બેઠકમાં એ.સી.પી. (વેસ્ટમ) શ્રી જે.ટી.ચુડાસમા, એ.સી.પી. (ઇસ્ટપ) શ્રી
વિશાલ વાઘેલા, એ.સી.પી. શ્રી રબારી, ડી.સી.પી. શ્રી આર.એમ.પાંડે, સમાજ
કલ્યાનણ કચેરીના શ્રી સિમોન ક્રિશ્ચયન, આગેવાનો સર્વશ્રી ડો. સુનિલ જાદવ,
વશરામભાઇ સાગઠિયા, બાબુભાઇ ડાભી, મનોજ ટિમાણીયા, નિવાસી અધિક કલેકટરશ્રી
એ.બી.ગોર, સંયુકત માહિતી નિયામકશ્રી પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિરત
રહ્યા હતા.
શાળા પ્રવેશોત્સથવ અને કન્યા કેળવણી મહોત્સ વથી વાલીઓમાં બાળકના શિક્ષણ પ્રત્યેણ જાગૃતતા આવી છે - અનુસૂચિત જાતિ વિકાસ નિગમના અધ્ય ક્ષશ્રી ઝવેરભાઇ ચાવડા
શહેરના શ્રમજીવી વિસ્તાિરની શાળાઓમાં ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સલવ સંપન્ન રાજકોટ
છેલ્લા દશ વર્ષથી રાજયમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સાવ કન્યા કેળવણી
મહોત્સવથી વાલીઓમાં બાળકના શિક્ષણ પ્રત્યે ની જાગૃતતા આવી છે તેમ આજે
શહેરી વિસ્તાતરના શાળા પ્રવેશોત્સાવના છેલ્લાી દિવસે રાજકોટના પછાત
વિસ્તા્રની પ્રિયદર્શીની પ્રાથમિક શાળા નં.૯૬માં શાળા
પ્રવેશોત્સ્વ-૨૦૧૨ના યોજાયેલ કાર્યક્રમમાં રાજયના અનુસુચિતિ જાતિ વિકાસ
નિગમના અધ્યનક્ષશ્રી ઝવેરભાઇ ચાવડાએ જણાવ્યુ હતું. તેઓએ વધુમાં ઉમેર્યુ
કે. મુખ્યકમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ રાજયના સર્વાગી વિકાસ માટે
શિક્ષણની મહતા સમજી છેલ્લાધ ૧૦ વર્ષથી રાજયમાં શાળા પ્રવેશોત્સીવ અને
કન્યાર કેળવણી મહોત્સટવનું અભિયાન ઉપાડી રાજયનું એકપણ શાળા પ્રવેશપાત્ર
બાળક શાળા શિક્ષણથી વંચિત ન રહે તે માટેનું ધ્યેનય સેવ્યું છે અને આ
માટે શાળાઓને તમામ રીતે સુવિધાસભર બનાવી છે તેમ જણાવી દરેક વાલીઓ પણ
પોતાના બાળકને પુરતુ શિક્ષણ અપાવી રાજય સરકારના આ અભિયાનમાં સહયોગી બને
તેમ જણાવ્યુપ હતું. આ પ્રસંગે મહાનગરપાલીકા સ્થાહઇ સમિતિના ચેરમેન ડો.
જૈમનભાઇ ઉપાધ્યાીયે જણાવ્યુંમ હતુ કે આવનારો સમય જ્ઞાન અને શિક્ષણનો છે.
જીવનનો વિકાસ અને પ્રગતિ કરવી હશે તો શિક્ષણ અનિવાર્ય છે. માટે વાલીઓ
પોતાના બાળકના ઉજળા ભવિષ્ય માટે બાળકોને પુરતુ શિક્ષણ આપે તેમ જણાવ્યુન
હતું.
ગુજરાત રાજય અનુસુચિત જાતિ વિકાસ નિગમના અધ્યકક્ષ શ્રી ચાવડા તથા
ઉપસ્થિવત મહાનુભાવો દ્વારા શ્રમજીવી વિસ્તા ર દેવકીનંદન સોસાયટીની
પ્રિયદર્શીની પ્રાથમિક શાળા નં. ૯૬માં ૬૭ બાળકો તેમજ સરસ્વાતી પ્રાથમિક
શાળા નં. ૯૭ ડો. હોમી જહાંગીર ભાભા પ્રાથમિક શાળા નં. ૭૮, છત્રપતી શીવાજી
પ્રાથમિક શાળા નં. ૬૬, એકલવ્ય પ્રાથમિક શાળા નં. ૧૮ના બાળકોને કુમકુમ
તિલક કરી મોં મીઠા કરાવી શૈક્ષણીક કીટ અર્પણ કરી પ્રથમ ધોરણમાં શાળા
પ્રવેશ કરાવ્યોક હતો તથા દાતાઓ દ્વારા આંગણવાડીના બાળકો માટે મળેલ
રમકડાઓની કીટ આંગણવાડી વર્કરને અર્પણ કરી આંગણવાડીના નાના ભુલકાઓને પણ
આંગણવાડીમાં પ્રવેશ અપાયો હતો.
અધ્યરક્ષશ્રી ચાવડા તથા મહાનુભાવોના હસ્તેગ શિષ્ય વૃત્તિ વિતરણ તથા
ધોરણ-૪ થી ૭ના તેજસ્વીં બાળકોનું પુરસ્કા ર અને પુસ્તરકો આપી સન્માાન
કરાયું હતું. અધ્યપક્ષશ્રી ઝવરેભાઇ ચાવડા અને ઉપસ્થિાત મહેમાનોએ શાળાઓના
પરિસરમાં વૃક્ષારોપણ કર્યુ હતું.
શાળાના બાળકોએ સ્વારગત ગીત, દેશભકિતગીત, યોગાસનો અને ભવાઇના કાર્યક્રમો
રજુ કર્યા હતા.
શાળા પ્રવેશોત્સ્વના કાર્યક્રમમાં શાસનાધિકારીશ્રી મુનીયા, રૂટ
અધિકારીશ્રી ભુવાત્રા, નગરસેવક શ્રીગેલાભાઇ રબારી, શિક્ષણ સમિતિના સભ્યોર
સર્વશ્રી સતીષભાઇ સોલંકી, શ્રી નયનાબેન પેઢડીયા, શ્રી દિગ્વીતજયસિંહ
ગોહિલ, શ્રી દિલીપભાઇ ભટ્ટ તથા શ્રી સોમાભાઇ ભાલીયા, શાળાના આચાર્યશ્રી
બહાદુરસિંહ તથા શિક્ષકો, આંગણવાડી વર્કરો, વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિીત
રહ્યા હતા.
વાહનો માટે ડાયવર્ઝન
વડોદરા
વડોદરા જિલ્લાના મિયાગામ ઈટોલા સેકશનમાં કરજણ પાસેના લેવલ ક્રોસિંગ
નં.૨૧૩ ઉપર આર.ઓ.બી બનાવવનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ ક્રોસિંગ પરથી
પસાર થતા તમામ પ્રકારના વાહનોના વાહનવ્યવહાર માટે તા. ૨૬-૬-૧૨થી તા.
૧૫-૩-૨૦૧૩ સુધી કામ પુરું થાય ત્યાં સુધી વૈકલ્પિક રસ્તાઓનું ડ્રાયવર્ઝન
આપવા વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિનોદ રાવે જાહેરનામું બહાર પાડયું
છે. તદ્અાનુસાર પાદરા અણસ્તુ નેશનલ ઉપરથી નેશનલ હાઈવે તરફ નીકળતો વાહન
વ્યવહાર જલારામ ચોકડી પાસે થઈને કરજણ આમોદ રસ્તાના ત્રણ રસ્તા પાસે થઈને
નેશનલ હાઈવે ઉપર જશે. જયારે નેશનલ હાઈવે ઉપરથી અણસ્તુ પાદરા તરફ નીકળતો
વાહન વ્યવહાર કરજણ આમોદ રસ્તાના ત્રણ રસ્તા પાસે થઈને જલારામ ચોકડી પાસે
થઈ અણસ્તુ પાદરા રોડ ઉપર જશે. જેની વાહનચાલકો માલિકોએ નોંધ લેવી.
વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આફરીન પઠાણના અપહરણનો ભેદ ઉકેલાયો
વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી સતીષ શર્માએ એક બેઠકમાં જણાવ્યું હતું કે,
વડોદરા શહેરના મકરપુરા ઈન્દિરાનગર ખાતે રહેતી કુ.આફરીન કાલુમીયા પઠાણ -
ઉમર વર્ષ ૭ (સાત)નું તા. ૧/૬/૧૨ના રોજ સાંજના ૭.૦૦ વાગ્યાના સુમારે વડસર
બિ્રજ નીચે ઝૂપડપટૃીમાં રહેતા કપીલ રામાશીશી મંડળ, ઉંમર વર્ષ-૨૨ જેને
આઈસ્ક્રીમ તથા ચોકલેટ આપવાના બહાને અપહરણ કર્યું હતું. જેની ફરિયાદ
મકરપુરા, પોલીસ સ્ટેશનમાં તા. ૨/૬/૧૨ના રોજ દાખલ કરવામાં આવી હતી.
ફરિયાદના આધારે ગુનાની તપાસ શરૂ થતાં જ કપિલ મંડળ રેલવે દ્વારા બિહાર
ભાગી ગયો હતો અને ત્યાંથી મૃતકના માતા-પિતાને દૂરસંચાર દ્વારા વારંવાર
ધમકી આપતો હતો. તેના આધારે ક્રાઈમ બ્રાંચના પી.આઈ.શ્રી એસ.એલ.ચૌધરીની
ટીમે આરોપીના ધર પુરુષોત્તમનગર તા.જિ.દરભંગા ખાતે પહોંચાડીને સતત નિગરાની
રાખી હતી. ત્યાંથી કપીલ બિહારના મધુબની જિલ્લાના મનહઈ ખાતે રહેલી માસીના
ધરે છુપાયો હોવાનું જાણ થતાં ત્યાંની સ્થાનિક પોલીસના સહયોગથી રેડ પાડીને
આરોપીને પકડી પાડયો હતો. જયાં સકરી પોલીસ સ્ટેશનમાં આરોપીની અટક કરી
પૂછપરછ કરતાં કપીલે કબુલ્યું હતું કે જે દિવસે આફરીનનું અપહરણ કર્યું તું
તેજ દિવસે તેના પર બળાત્કાર ગુજારી ગળુ દબાવી હત્યા કરી લાશને વડસર ગામની
ગૌચરવાળી જગ્યામાં ફેંકી દીધી હતી. આરોપી તપાસ હેઠળ છે અને આ હત્યા પાછળ
પ્રેમ પ્રકરણ હોવાનું આરોપી જણાવે છે.
કચ્છના નાના રણમાં ફસાયેલા રાપર તાલુકાના દસ માલધારીઓના બચાવ માટે રાજય સરકારની ત્વરિત કામગીરી બનાવની ગંભીરતાને ધ્યાને લઇને વહીવટી તંત્ર દ્વારા એર ફોર્સના હેલિકોપ્ટરની મદદ લઇને માલધારીઓને બચાવી લેવાયા
ભરવામાં આવે તો આપત્ત્િાનો સામનો કરી શકાય છે અને મોટું નુકશાન થતું ટાળી
શકાય છે. રાજ્યના વહિવટી તંત્રે કચ્છના નાના રણમાં ફસાયેલાં દસ
માલધારીઓને સમયસર અને આયોજનબદ્ધ નક્કર પગલાં ભરીને માત્ર ત્રણ જ કલાકમાં
બચાવી લીધા હતા.
આ સમગ્ર બનાવની વિગત એવી છે કે, ગયા ગુરુવારે કચ્છના કલેક્ટરે બપોરના ચાર
વાગ્યાને એકવીસ મીનિટે રાહત કમિશનરશ્રીને ફોન કરી જાણ કરી હતી કે, તા.
૨૭/૦૬/૧૨ની રાત્રે ૧૦ લોકો પલાસવા ટીકર રણમાં ખોવાઇ ગયા છે તેમજ રણમાં
પાણી ભરાઇ ગયેલું હોઇ પોલીસને સ્થળ પર પહોંચવામાં મુશ્કેલી થઇ રહી છે. આ
ઉપરાંત રણમાં દલદલને કારણે તેમની પાસે પહોંચવામાં મુશ્કેલી હોઇ
હેલીકોપ્ટર દ્વારા રાહત બચાવની કામગીરી થાય તેવું સુચન કર્યુ હતું. કચ્છ
પૂર્વ વિભાગની પોલીસ દ્વારા આ અંગે શોધખોળ કરાવતાં અસરગ્રસ્ત પૈકી એક
વ્યકિત દવારા મોબાઇલ સંપર્ક કરેલ હોવાથી તે આધારે તપાસતાં સંભવિત જગ્યા
હળવદ તાલુકાના એંજાર ગામ (જિ.સુરેન્દ્રનગર) ની હદમાં જણાતાં, કલેકટરશ્રી
સુરેન્દ્રનગરને પણ બચાવ કામગીરી હાથ ધરવા જણાવવામાં આવ્યું હતું. બંન્ને
કલેકટરશ્રીઓએ સ્થાનિક મામલતદાર, પોલીસ, અને લોકોનો સહકાર મેળવી શોધખોળ
ચાલુ રાખી હતી.
દરમ્યાનમાં એક વ્યક્તિની ભાળ મળતા તેમની સાથે પાણી, ખોરાક લઈ પગપાળા શોધ
ટીમ રવાના કરવામાં આવી હતી. પરંતુ તેઓને અન્ય વ્યક્તિઓને શોધી શક્યા ન
હતાં. રાહત કમિશ્નરશ્રી દવારા ૧૬.૨૭ કલાકે ઈન્ડિયન એરફોર્સ ના વિંગ
કમાન્ડર શ્રી દિનેશ વાસવાણીનો સંપર્ક કરી હેલિકોપ્ટરની તૈયારી રાખવા
જણાવેલું હતું. દરમ્યાન મોબાઈલ સંદેશા દ્વારા સ્થળના અક્ષાંશ-રેખાંશ
મેળવી વિંગ કમાન્ડરશ્રીને આપવામાં આવ્યાં. દોઢ કલાકની શોધ બાદ સમિક્ષા
કરતા સફળતા મળી ન હોવાથી બંન્ને કલેકટરશ્રીઓ દ્વારા હેલિકોપ્ટોરની માંગણી
થતા રેસ્ક્યુ માટે બે હેલિકોપ્ટર એમઆઇ-૮ અને ચેતક ૧૭.૩૦ કલાકે જામનગરથી
રવાના કરી સંધ્યા પહેલા રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
હેલિકોપ્ટરની માંગણી કરેલ ૯ અસરગ્રસ્તોને ખોડ ગામ નજીકના રણ માંથી એરીયલ
શોધ બાદ બચાવી લેવામાં આવ્યા હતાં એટલું જ નહીં પરંતુ આ શખ્સોની શોધમાં
ગયેલાં અન્ય ૫ વ્યક્તિઓ જે રણમાં ચાલી ચાલીને ખુબ થાકી ગયેલા હોવાથી તથા
વધુ ચાલી શકે તેમ ન હોવાથી તેમને પણ હેલિકોપ્ટર દ્વારા ૧૯.૧૯ કલાકે બચાવી
લેવામાં આવ્યા હતાં આ ૯ વ્યક્તિઓ પૈકી એકની તબિયત બગડેલી હોઈ તેને અને
તમામ અસરગ્રસ્તોને હળવદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં જરૂરી પ્રાથમિક
સારવાર આપી રજા આપવામાં આવી હતી ફસાયેલી આ વ્યક્તિઓમાં આધોઇ, પલાસવા અને
લખપત ગામના રહીશોમાં સવજી પાંચા ભરવાડ, રામજી વિરમ ભરવાડ,મહાદેવા દેવશી
ભરવાડ,લખમણ પબા ભરવાડ, ટપુ ગણેશા ભરવાડ, રામા ગણેશા ભરવાડ, બબા દેવા
ભરવાડ, રામા વિભા ભરવાડ, લક્ષ્મણ પબા ભરવાડનો સમાવેશ થાય છે. જ્યારે
અસરગ્રસ્તોની શોધમાં ગયેલા અને ચાલીને ખૂબ થાકી ગયેલા અધોઇ અને વેણું
ગામના પાંચ વ્યક્તિઓ હિન્દુભાઈ ડાહ્યાભાઈ ભરવાડ,મેરાભાઈ વાલાભાઈ ભરવાડ,
ભાબુભાઈ દેવાભાઈ ભરવાડ, જગાભાઈ ગણેસભાઈ ભરવાડ, સત્તાભાઈ દેવાભાઈ ભરવાડને
પણ હેલીકોપ્ટરથી બચાવી લેવામાં આવ્યા હતા.
આમ મોબાઈલ સંદેશા ના આધારે પ્રાપ્ત થયેલ અક્ષાંશ, રેખાંશની જાણકારી,
ભારતીય હવાઈ દળના બે હેલીકોપ્ટરની તાત્કાલીક મદદ, તથા સ્થાનીક વહીવટી અને
પોલીસ તંત્ર તથા બંન્ને જિલ્લાનાં કલેક્ટરશ્રીઓ અને રાજયના રાહત
કમિશ્નરશ્રીની સતત દેખરેખ અને દોરવણી હેઠળ કચ્છના નાના રણમાં ફસાયેલ
ઈસમોને બચાવી રાજય સરકારે નાગરીકોની સુરક્ષા માટે ખડે પગે સતત જાગ્રત અને
અસરકારક હોવાનું સેવાકીય ઉદાહરણ પુરુ પાડયુ હતું. રાજયના
મુખ્યમંત્રીશ્રી, રાજયના મહેસૂલ મંત્રીશ્રી, મુખ્યસચિવશ્રી વગેરે એ બચાવ
કામગીરીની સતત દેખરેખ રાખી તંત્રને સજાગ રાખ્યુ હતું.
અઘતન ટેકનોલોજી થકી રાજયને ઉચ્ચ ગુણવત્તાવાળા આંકડાશાસ્ત્રીઓ ઉપલબ્ધ બની શકેઃ શ્રી વી.એન.માયરા, અધિક મુખ્ય સચિવશ્રી
અમદાવાદ ખાતે સ્વ.પી.સી.મહાલાનોબીસની જન્મ જયંતી નિમિત્તે છઠ્ઠા
સ્ટેટીસ્ટીક્સ ડે ની ઉજવણી
ભારત સરકારે સ્વ. પી.સી.મહાલાનોબીસે આયોજન પ્રક્રિયા અને પંચવર્ષીય યોજના
ઘડવા માટે જરૂરી એવી આંકડાકીય માહિતી માટે કરેલ પ્રદાનના ભાગરૂપે તેમના
જન્મ દિવસ ૨૯ જૂનની કાયમી સ્મૃતિ રહે તે માટે સ્ટેટીસ્ટીક્સ ડે તરીકે
ઉજવવામાં આવે છે. રાજય સરકારની અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરી,
યુનિવર્સિટી તથા કોલેજોના અઘાપકો અને વિઘાર્થીઓના સહયોગથી આદાવાદ ખાતે
ગઇકાલે એક કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.
કોન્ફરન્સનું ઉદઘાટન કરતાં સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી
શ્રી વી.એન.માયરાએ સ્ટેટીસ્ટીક્સ ડેની ઉજવણીની સાથે મુખ્યત્વે આ વિષય તરફ
વિઘાર્થીઓ વધુને વધુ જોડાય અને રાજય તેમજ દેશની આયોજન પ્રક્રિયામાં
ભાગીદાર બને તે તરફ ખાસ ભાર મૂક્યો હતો અને યુનિવર્સિટીમાંથી ઉપસ્થિત
રહેલ વિભાગના વડા અને પ્રાઘાપકોને સૂચન કર્યુ હતું કે આંકડાશાસ્ત્ર
વિષયમાં ટેકનોલોજીકલ બદલાવ જેવી બાબતોનો સમાવેશ કરવો જરૂરી છે. અગાઉ
ભારતીય આંકડાકીય સેવાઓ માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યુ હતું જે
હાલમાં કાર્યરત નથી. તેને પુનઃ શરૂ કરવા માટે સઘન પ્રયત્નો કરવા જરૂરી છે
જેથી રાજયને ઉચ્ચ ગુણવત્તાવાળા આંકડાશાસ્ત્રીઓ ઉપલબ્ધ થઇ શકે તેમ છે. દર
વર્ષે સ્ટેટીસ્ટીક્સ ડે માટે ભારત સરકાર તરફથી એક ખાસ થીમ નક્કી કરવામાં
આવે છે. આ વર્ષે Industrial Statistics ઔઘોગિક આંકડા વિષય નક્કી કરવામાં
આવ્યો છે.
દહેજ સેઝના સી.ઇ.ઓ શ્રી આર.જે.શાહે પ્રાસંગિક પ્રવચનમાં ઔઘોગિક આંકડાની
મહત્તા, ઉઘોગોની વાર્ષિક મોજણીના પરિણામો પરથી મળતી માહિતી પરથી કરવામાં
આવતું પૃથ્થકરણ અને જયારે ગુજરાત ઔઘોગિક ક્ષેત્રે દેશમાં અગિ્રમ સ્થાન
પ્રાપ્ત કરે છે ત્યારે ઔઘોગિક ક્ષેત્રે થતા વિકાસની જાણકારી માટે
આંકડાકીય માહિતી સમયમર્યાદામાં અને અઘતન મળવી જોઇએ તેના ઉપર ભાર મૂક્યો
હતો. તેઓએ નાના, લઘુ અને મધ્યમ કક્ષાના ઉઘોગોની માહિતી માટે કરવામાં આવતા
સેન્સસ વિશે માહિતી આપી હતી. જે મુજબ ૩.૬૦ લાખ ઉઘોગો પૈકી ૨.૨૯ લાખ જેટલા
ઉઘોગો કાર્યરત છે અને ૧૨.૨૨ લાખ જેટલી રોજગારી પૂરી પાડે છે.
સી.ઇ.ડી. ઉઘોગ કમિશ્નરની કચેરીના નિયામકશ્રી ડૉ. ચંદન ચેટર્જી એ ઔઘોગિક
ક્ષેત્રના આંકડાઓના વિશ્લેષણ તરફ ભાર મૂકીને રાજયમાં કેવા પ્રકારના ઉઘોગો
સ્થાપી શકાય તે માટે આંકડાકીય માહિતીની અગત્યતા જણાવી હતી. જયારે
અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના નિયામક શ્રી આર.એન.પંડયા, રાજયમાં
આંકડાકીય માહિતીનું એકત્રિકરણ કરીને જુદા જુદા પ્રકાશનોમાં તેમજ વેબસાઇટ
ઉપર માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેની વિગતો પૂરી પાડી હતી તેમજ
રાજયમાં થતા વિકાસ તરફ ધ્યાન દોરીને જરૂરી માહિતી સમયસર ઉપલબ્ધ થાય તો જ
આયોજન પ્રક્રિયામાં મદદ મળી શકે તે તરફ ભાર મૂક્યો હતો.
આંકડાશાસ્ત્ર વિભાગ, ગુજરાત યુનિવર્સિટી તરફથી ઉપસ્થિત રહેલ આઘાપકોએ અને
વિઘાર્થીઓએ Industrial Statistics ઉપર વિવિધ માહિતીસભર પ્રેઝન્ટેશન આપ્યા
હતા. આ સેમીનારમાં વિઘાર્થીઓ સહિત રસ ધરાવતા લોકો ઉપસ્થિત રહયા હતા.
માહિતી ખાતાને બે નિષ્ઠાીવાન અધિકારીઓની ખોટ સાલશેઃ-સંયુકત માહિતી નિયામકશ્રી ડીંડોડ પાટણ જિલ્લાડ માહિતી કચેરીના બે અધિકારીઓ વય નિવૃત્તિ વિદાયમાન
ભગોરા તથા સિનિયર સબ એડીટર ર્ડા. પી.એ. પરમારને માહિતી પરિવારના તમામ
સભ્યોીએ વય નિવૃત્તિ વેળાએ ભાવભરી વિદાય આપી હતી. અમદાવાદના સંયુકત
માહિતી નિયામકશ્રી દિનેશકુમાર ડીંડોડના અધ્યક્ષસ્થા ને માહિતી ભવન ખાતે
યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષપદેથી બોલતાં શ્રી ડીંડોડે કહયું હતું કે,
પાટણ જિલ્લાે કચેરી ખાતેથી બે નિષ્ઠાષવાન અધિકારીઓ એક સાથે નિવૃત થઇ રહયા
હોઇ તેની ખોટ માહિતી ખાતાને કાયમ સાલશે. નાયબ માહિતી નિયામકશ્રી
એન.આર.ભગોરા અને સિનિયર સબ એડીટર શ્રી ર્ડા. પી.એ.પરમારે પાટણ જિલ્લાશની
કામગીરીને ઘણી ઊંચાઇ સુધી પહોંચાડી છે. બન્નેખ અધિકારીઓની વહીવટી સૂઝ,
ફરજ પ્રત્યેએની નિષ્ઠાઘ, કામ પ્રત્યે્નો લગાવ અને પ્રમાણિકતા એમના
સદૃગુણો રહયા છે. વય નિવૃત્તિ પછી બન્નેન નિવૃત્ત અધિકારીઓ તેમનો બાકીનો
સમય પરિવાર સાથે વિતાવે, સામાજીક પ્રવૃત્તિઓમાં જોડાય અને પોતાને યોગ્યં
લાગે તેવી સેવામાં કાર્યરત રહે એવી શુભકામના વ્યૃક્ત કરી હતી. પાટણ
જિલ્લાા સરહદનો સાદ દૈનિકના તંત્રી અને દૈનિક પત્રકાર સંઘના પ્રમુખશ્રી
રાજેશભાઇ સોની, નિભાવ દૈનિકના તંત્રીશ્રી અશ્વિનભાઇ જોષી, નોબલ મિત્ર
દૈનિકના તંત્રીશ્રી નિમેષ ગોલે, હમલોગ દૈનિકના તંત્રીશ્રી મનીષ ખમાર,
બુનિયાદ દૈનિકના તંત્રીશ્રી વિનોદભાઇ ઠક્કર વગેરેએ વિશેષ ઉપસ્થિિત રહીને
નાયબ માહિતી નિયામકશ્રી એન.આર.ભગોરા તથા ર્ડા. પી.એ.પરમારની કામગીરીને
બિરદાવી હતી તેમજ તેમના દીર્ધાયુ જીવન માટે શુભકામના વ્યતકત કરી હતી.
માહિતી પરિવારના તમામ સભ્યોતએ શ્રીફળ, સાકર અને ફૂલહારથી બહુમાન કરી
શુભેચ્છાહ પાઠવી હતી. પ્રતિભાવમાં નાયબ માહિતી નિયામકશ્રી ભગોરાએ કહયું
કે, આ કચેરીમાં તો હું કાર્યકારી તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ સ્ટાંફના
સભ્યોએ મનમૂકીને વિશ્વાસથી જે કામગીરી કરી છે તે સરાહનીય છે. તેમણે
પોતાના પરિશ્રમી જીવનની ખટ્ટી-મીઠ્ઠી યાદો રજૂ કરીને સરકારી સેવા કેટલી
નિષ્ઠાનપૂર્વક બજાવી તેના તાદ્રશ્ય ઉદાહરણો વ્યમકત કર્યા હતા. ર્ડા.
પી.એ.પરમારે પ્રતિભાવ આપતાં કહયું કે, તેમના જીવનનો કાર્યકાળ મોટાભાગે
અનેક પ્રકારની આપત્તિઓથી પ્રભાવિત હોવા છતાં સરકારશ્રીના કાર્યોને પૂરી
નિષ્ઠાનથી પૂર્ણ કર્યા છે. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ટેકનીકલ
આસીસ્ટનન્ટાશ્રી સુરેશભાઇ પટેલે કરી હતી. કાર્યક્રમના અંતે માહિતી પરિવાર
અને પત્રકાર મિત્રોએ નિવૃત્ત થનાર બન્નેે અધિકારીઓને ભાવભીની વિદાય આપી
હતી.
માહિતી પરિવારના શ્રી ડી.પી.પટેલ, શ્રી ડી.આર.વઢેર, શ્રી આર.કે.પરમાર,
શ્રી બી.પી.બુસા, શ્રી એસ.આર.રાવળ, શ્રી બી.એમ.રબારી, શ્રી પી.એલ.ઠાકોર,
શ્રી એલ.આર.આહીર, શ્રી ડી.ડી.પટેલ, શ્રી પી.બી.ઠાકોર, શ્રી ડી.એમ.દેસાઇ,
શ્રીમતી એમ.જી.ભીલ, શ્રી દલપતજી ઠાકોર તથા પાલનપુર માહિતી કચેરીના
કર્મચારીઓ ઉપસ્થિીત રહયા હતા.
કલેકટરશ્રીએ ગાંઘીનગરમાં ઠેર-ઠેર થયેલા દબાણો દૂર કરવા આદેશ કર્યો
ગાંઘીનગર શહેરમાં ઠેર ઠેર થયેલા દબાણોને તાત્કાલિક દૂર કરવા આજે સંબિઘિત
કચેરીઓના અઘિકારીશ્રીઓને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં
જિલ્લા કલેકટર શ્રી પી. સ્વરૂપે આદેશ કર્યો હતો. આ દબાણ દૂર કરવાની
કાર્યવાહી આગામી સોમવારના રોજથી શરૂ કરવા ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું.
કલેકટરશ્રીએ ઉપસ્થિકત સર્વે અઘિકારીશ્રીઓને જિલ્લાવમાં કુપોષણથી પીડાતા
બાળકોને દત્તક લેવા પણ નમ્ર અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લાપ
કલેકટર શ્રી પી. સ્વરરૂપે જણાવ્યું હતું કે, ગાંઘીનગરના વિવિઘ સેકટરોમાં
ઝૂંપડા બનાવી અનેક રહીશો રહે છે. તેમજ ફોરેસ્ટસ અને પાટનગર યોજના વિભાગના
તાબા હેઠળની જમીનમાં પણ દબાણો વઘતા જાય છે. આવા દબાણમાં કટેલાક ગુનાહિત
પ્રવૃતિ સાથે સંકળાયેલા વ્યકિત કયારેક આશરો લે છે. જેથી સેકટરો અને અન્ય
જગ્યાએ વઘી ગયેલા દબાણ દૂર કરવાની કાર્યવાહી કડક હાથે કરવા અને ફરથી આ
દબાણ ન થાય તે જેવા પણ સંબિઘિત કચેરીઓના અઘિકારીઓનું ઘ્યાન દોર્યું હતું.
જુન માસમાં ઓછા વરસાદને કારણે ઉપસ્થિત થયેલ પરિસ્થિતિને પહોંચી વળવા રાજય સરકારના પગલાં
તે સ્થિતીને પહોચી વળવા આગોતરુ આયોજન કરવા રાજયના મુખ્ય સચિવશ્રી
એ.કે.જોતિએ સંબંધિત વિભાગોના અગ્ર સચિવશ્રોઓ અને અધિકારીશ્રીઓની એક
તાકીદની બેઠક તા. ૩૦/૦૬/૨૦૧૨ ના રોજ બોલાવી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
રાજય સરકાર દવારા જુન માસમાં ઓછા વરસાદ તથા ચોમાસાના સંભવિત વિલંબથી
¬જાજનોને મુશ્કેલી ન પડે તે માટે આગોતરૂ આયોજન કરી જે જુદા જુદા પગલાઓ
હાથ ધર્યા છે તેની વિગતો રાહત કમિશ્નર શ્રી પી. કે. પરમારે આપી હતી.
રાહત કમિશ્નરશ્રીએ પાણી પુરવઠા ક્ષેત્રે લેવાયેલા પગલાંઓની વિગતો આપતા
જણાવ્યું કે રાજયમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા પીવાના પાણીના સંભવિત
સમસ્યાને પહોંચી વળવા આગોતરા આયોજન માટે ¬ત્યેક જિલ્લાના જિલ્લા
કલેકટરશ્રીઓ અને સ્થાનિક અધિકારીઓ સાથે સંબંધિત જિલ્લામાં પીવાના પાણીની
સમીક્ષા કરીને તંગીને પહોંચી વળવા માટે ૧૧ જિલ્લામાં રૂ.૨૧૭૫ લાખના કામો
માટેનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે ૧૧ જિલ્લાઓમાં ૧૧૭૯ ગામોમાં
૨૧૭૫ લાખના કામોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ટેન્કર પુરવઠા ઉપરાંત
હેન્ડપંપ રીજયુવિનેશન, હેન્ડપંપ, બોર, ઉંડા પાતાળ કૂવા, વ્યકિતગત અને જૂથ
યોજના સુધારણા વગેરેનો સમાવેશ થાય છે.
હાલમાં જયાં તાત્કાલિક ધોરણે કાયમી પીવાનાં પાણીનાં સોર્સ ઉભા કરી ન શકાય
તેવા રાજયનાં ૭ જિલ્લામાં ૨૬૬ ગામો/પરાઓમાં ૨૩૭ ટેન્કર દ્વારા ૧૦૪૯
ફેરાથી પાણી પુરવઠો પુરો પાડવામાં આવી રહેલ છે. જુદા જુદા જિલ્લામાં
જિલ્લા તંત્ર દ્વારા અઠવાડીક પીવાનાં પાણીની બેઠકો યોજી સમિક્ષા કરીને
પીવાનાં પાણીની મુશ્કેલીને પહોંચી વળવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે
છે.
હાલમાં રાજયનાં જુદા જુદા ૨૬ જિલ્લાઓ પૈકી ૨૪ જિલ્લાઓમાં આવેલ ૧૨૯૮૩
ગામોમાં ૨૦૩૮૨૭ હેન્ડપંપોને કાર્યરત રાખવા માટે ૨૦૮ હેન્ડપંપ રીપેરીંગ
ટીમો કાર્યરત છે, જરૂર જણાયે તેમાં વધારો કરવામાં આવે છે.ચાલુ ઉનાળામાં
૯૫૧૫ ગામોમાં રૂ. ૨૪૬ લાખનાં ખર્ચે ૩૭૯૮૨ હેન્ડપંપો રીપેર કરવામાં આવેલ
છે.
સંભવિત પીવાનાં પાણીની તંગીને પહોંચી વળવા અર્થે ચાલુ ઉનાળામાં ૧૪૫૯
ગામોમાં રૂ.૨૩૯૮ લાખનાં ખર્ચે ૩૬૪૭ નવા હેન્ડપંપો/પાવર પંપો, તથા ૧૦૧
ગામોમાં રૂ.૬૪૨ લાખનાં ખર્ચે ૧૦૧ ઉંડા પાતાળ કુવાનાં સારકામ કરી તેનાં
ઉપર પંપો બેસાડી પાણી પુરવઠો ચાલુ કરવામાં આવેલ છે. જરૂર જણાય ત્યાં આવા
¬કારની કામગીરી ¬ગતિ હેઠળ છે. હાલમાં રાજયમાં પાણી પુરવઠા ગ્રીડ દ્વારા
૧૧૦૦૦ જેટલાં ગામો તથા નાના મોટા શહેરોની ૩૮૨ લાખ જેટલી વસ્તીને પાણી
પુરવઠો પુરો પાડવામાં આવેલ છે.જેનો રૂ.૪૨૫ લાખ સંચાલન અને નિભાવણી ખર્ચ
રાજય સરકાર કરે છે તેમ તેમણે જણાવ્યું હતું.
તદ્ઉરપરાંત "સ્વર્ણિમ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ વોટરગ્રીડ" અંતર્ગત કામગીરી
આશરે ૪૬૭ કી.મી બલ્ક પાઇપલાઇન અંદાજીત કિંમત રૂ. ૩૦૬૦ કરોડની કામગીરી હાથ
ધરેલ છે જેનાં માટે ચાલુ વર્ષે રૂ. ૧૯૦૦ કરોડનું આયોજન કરેલ છે.
ગામની આંતરિક પીવાનાં પાણીની વ્યવસ્થાના કામો લોકભાગીદારીથી
સ્વજલધારા/સેકટરીફોર્મ કાર્યક્રમ અંતર્ગત પાણી સમિતિઓ મારફતે આશરે ૧૨૦૦
જેટલા ગામોમાં કામો કરવાનું આયોજન કરવામાં આવેલ છે. ઉકત કામોને પહોંચી
વળવા માટે હાલમાં ૧૬૦૭ જેટલાં નાના-મોટા પંપો ઉપલબ્ધ છે. તથા અન્ય
માલસામાન જેવુ કે પાઇપો, કેબલ, પેનલ, હેન્ડપંપ સેટો, રીપેરીંગનાં સામાન
મળીને કુલ રૂ.૯૮૭ લાખ નો માલસામાન હાથ ઉપર રાખેલ છે. અને રૂ.૫૦૦ લાખનો
સામાન આવકમાં છે.આમ, પુરતાં માલસામાન ની તૈયારી કરવામાં આવેલ છે.
સિંચાઈ ક્ષેત્રે હાથ ધરાયેલા પગલાંઓની વિગતો આપતા રાહત કમિશ્નરશ્રીએ
જણાવ્યું કે રાજયમાં ઉનાળામાં કુલ બે લાખ બાવન હજાર હેક્ટરમાં સિંચાઈની
સુવિધાપૂરી પાડવામાં આવી હતી. જેમાં ઉત્તર ગુજરાતમાં ૧૧,૫૧૫ હેક્ટર, મધ્ય
ગુજરાતમાં ૧૭,૩૪૭ હેક્ટર, દક્ષિણ ગુજરાતમાં ૧,૩૪,૯૬૯ હેક્ટર અને
સોરાષ્ટમાં ૩૩,૪૭૯ હેક્ટરમાં સિચાઈ થયેલ છે.
રાજયની વિવિધ સિંચાઈ યોજનાઓ જેવી કે સરદાર સરોવર, ઉકાઈ-કાકરાપર, જુજ,
કેલીયા, વેર-૨, કડાણા, વાત્રક, માઝમ, મેશ્વો, સુખી, કરજણ, કરાડ, હાથમતી,
ગુહાઈ, ધરોઈ, દાંતીવાડા, ખારીકટ અને ફતેવાડી, ભાદર, મચ્છુ-૧, મચ્છુ-૨,
શેત્રુંજી, ઉંડ-૧, ધાતરવાડી, મુંજીયાસર, હેરણ, હિરણ-૨ મારફતે ઉપર્યુક્ત
સિંચાઈ કરવામાં આવેલ છે.
સરદાર સરોવર યોજનાની નહેરો મારફતે જુદા જુદા ૬૦ સ્થળોએ પાણી આપીને ૪૫,૦૦૦
હેક્ટર જેટલા વિસ્તારમાં સિંચાઈ થયેલ છે. જેમાં ઉત્તર ગુજરાતના ૨૬,
સૈરાષ્ટ્રના ૬ અને મધ્ય ગુજરાતના ૭ સ્થળોએ પાણી આપ્યાનો સમાવેશ થાય છે. આ
ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર શહેરો તથા સમગ્ર સોરાષ્ટ અને કચ્છ માટે
પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે.
સુજલામ સુફલામ નહેર અને સિંચાઈ યોજના અંતર્ગત છેલ્લા બે મહિનામાં રાજયના
જિલ્લાઓમાં ૬૦ તળાવો, પાટણમાં ૪૭ તળાવો, સાબરકાંઠાંમાં ૨૨ તળાવો,
ગાંધીનગરમાં ૨૪, અમદાવાદમાં ૭, પંચમહાલમાં ૨૩, વલસાડમાં ૨૧, સુરતમાં ૬૬,
ભરુચમાં ૧૧ અને નવસારીમાં ૩૨ મળીને કુલ ૩૧૩ તળાવો ભરાવામાં આવ્યા છે. આ
ઉપરાંત સરદાર યોજનાના કમાન્ડ વિસ્તારમાં ૧૦૫ તળાવો ભરવામાં આવ્યા છે.
જેનાથી ૩૦૦૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થવા પામેલ છે.
આમ રાજય સરકાર દ્વારા પૂર્વ આયોજન અને તકેદારીના પગલા લઈ ૨,૫૨,૦૦૦ હેક્ટર
વિસ્તારમાં ઉનાળુ વાવેતરને બચાવી લેવામાં આવેલ છે અને ધરૂવાડીયાની તૈયારી
માટે તથા મગફળી અને કપાસના વાવેતર માટે સિંચાઈનું પાણી પૂરૂં પાડી
કૃષકોને સહાયરૂપ થયેલ છે. કૃષિ ક્ષેત્રે હાથ ધરાયેલા આયોજન વિશે રાહત
કમિશ્નરશ્રીએ જણાવ્યું કે, ગુજરાત રાજયમાં ૨૦૧૨-૧૩ માં ચોમાસું ખેંચાયેલ
છે, અને વરસાદની પરિસ્થિતિ ચિંતાજનક છે. રાજય સરકાર તરફથી ખેતીવાડી બાબતે
ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરી વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ છે અને
તે મુજબ પૂર્વ તૈયારી કરવામાં આવેલ છે. રાજયમાં સૈરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત
અને કચ્છના આશરે ૮૫્રુ વિસ્તારમાં હજીસુધી ખેતીલાયક વાવણી થયેલ નથી.
ખેડુતોને બદલાયેલ પાકની પરિસ્થિતિ જોતા બિયારણ પુરતા ¬માણમાં ઉપલબ્ધ છે
અને રાજયના ૧૨૦૦ ઉપરાંત સીડસ કોપોરેશનની વિતરણ સંસ્થાઓ તેમ જ જિલ્લા ખરીદ
વેચાણ સંઘ, તાલુકા ખરીદ વેચાણ સંઘ, ખેડુતોની સહકારી મંડળીઓ તથા એગ્રો
સર્વિસ સેન્ટર, તથા બિયારણના સજિસ્ટ્રર્ડ વિક્રેતાઓ રાજયમાં દશ હજાર
ઉપરાંત છે, તેઓ પાસે પુરતા ¬માણમાં બીજ જથ્થો ઉપલબ્ધ છે. કોઈ જગ્યાએ
બિયારણની માંગ આવે તો ગુજરાતના કિસાન કોલ સેન્ટર ઉપર અથવા ખેતીવાડી
વિભાગના કોલ સેન્ટર ઉપર કોલ મળવાથી તાત્કાલિક બિયારણ ઉપલબ્ધ કરવામાં
આવશે. ઢોરના ઘાસચારા માટે રાજય સરકાર તરફથી ખાસ ઘાસ ઉત્પાદન માટે યોજના
તૈયાર કરવામાં આવેલ છે. પરિસ્થિતિ મુજબ ઘાસ ઉત્પાદન કરવા જરૂરી ¬ોત્સાહન
ખેડૂતોને આપવામાં આવેલ છે, જેથી લીલા ઘાસચારો અને ઘાસચારાને કોઈ અછત ન
રહે. ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં BT
કોટનના વધુ વાવેતરના કારણે લીલી ઘાસની જે કમી છે તે પૂર્ણ કરવા માટે
ઉપલબ્ધ પાણીથી ઉત્પન્ન કરવા રાજય સરકાર ¬ોત્સાહન આપે છે.
ઘાસ વ્યવસ્થા માટેના આયોજનની ભૂમિકા આપતા શ્રી પી. કે. પરમારે કહ્યું કે
રાજયમાં વન વિભાગનાં જુદા જુદા ગોડાઉનોમાં હસ્તક ખાવા લાયક ઘાસનો કુલ
જથ્થો ૨૧૦.૭૫ લાખ કિ.ગ્રામ ઉપલબ્ધ છે. જે પૈકી જામનગર ૨૭.૨ લાખ કિ.ગ્રામ,
રાજકોટ ૨૪.૧૧ લાખ કિ.ગ્રામ, ભાવનગર ૩૨.૩૧ લાખ કિ.ગ્રામ, સુરેન્દ્રનગર
૫.૫૬ કિ.ગ્રામ, પોરબંદર ૮.૬૭ લાખ કિ.ગ્રામ, જુનાગઢ ૪૨.૫૦ લાખ કિ.ગ્રામ,
અમરેલી (ગીર (પૂર્વ) ધારી) ૧૬.૯૯ લાખ કિ.ગ્રામ, દાહોદ(બારીઆ) ૨૭.૯૪ લાખ
કિ.ગ્રામ, ગોધરા ૯.૧૬ લાખ કિ.ગ્રામ, કચ્છ ૧૬.૪૯ લાખ કિ.ગ્રામ ધાસ ઉપલબ્ધ
છે. આ વિભાગોના ગોડાઉન પરથી હાલમાં વન વિભાગે ઠરાવેલ દરે ઘાસનું વિતરણ
કરવામાં આવી રહેલ છે. હાલમાં વન વિભાગના અમલીદર મુજબ ગોદામનું ધાસ
૨૦૧૦-૧૧નું રૂ.૪.૫૦ દરે, ૨૦૦૯-૧૦નું રૂ. ૪ ના દરે વિતરણ કરવામાં આવે છે.
રાજયના જિલ્લા કલેકટરશ્રોઓને જિલ્લાની ધાસની જરૂરિયાતની સમીક્ષા કરવા
સુચના આપવામાં આવેલ છે. વધુ વિતરણ કેન્દ્રો શરૂ કરવા તથા રાહતના દરે ધાસ
વિતરણ કરવા રાજય સરકારે સક્રિય વિચારણા હાથ ધરેલ છે.
સોરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની ધાસ, પાણીની સ્થિતિની
સમીક્ષા કરવા તથા વરસાદ લંબાય તો સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટેના
આયોજન માટે કલેકટરશ્રોઓ, વિભાગીય ફોરેસ્ટ ઓફીસર્સ, ¬ાંત અધિકારીશ્રીઓ તથા
પાણી પુરવઠાના અધિકારીશ્રીઓની તાકીદની વીડીયો કોન્ફરન્સ બેઠક યોજી
સમીક્ષા કરવામાં આવનાર છે તેમ પણ રાહત કમિશનરશ્રીએ જણાવ્યું હતું.
રૂ.૬૬ લાખના ખર્ચે નિર્મિત થનાર રામદેવપીરજીના ટેકરા મ્યુ.શાળાનું ખાતમૂર્હુત
શ્રીમતી આનંદીબને પટેલ
શિક્ષણ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે જેને સાર્થક કરવાનું વધુ એક પગલું
જુનાવાડજના વોર્ડમાં આરંભાયું છે. જૂનાવાડજ રામદેવપીરજી ટેકરા પર રૂા.૬૬
લાખના ખર્ચે નિર્મિત થનાર રામદેવપીરજી ટેકરા મ્યુ.શાળાનું ખાતમુહુર્ત
મહેસૂલ મંત્રી અને અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતી આનંદીબેન
પટેલના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.
શહેરના પヘમિઝોન વાડજ વોર્ડમાં મોટી સંખ્યામાં શ્રમજીવીઓ અને આર્થિક
સામાજિક રીતે પછાત નાગરિકોના વિસ્તારમાં બાળકોને સ્થાનિક સ્તરે શિક્ષણ
સુવિધા મળે તે માટે રાજ્ય સરકારે તાજેતરમાં રામદેવપીરજી ટેકરા મ્યુ.શાળા
ભાડાના મકાનમાં શરૂ કરી છે.
બી.આર.ટી.એસ. રૂટના કારણે શ્રમજીવી બાળકો માટે કરાયેલી આ વ્યવસ્થાને
કાયમી મકાન મળે તે માટે ચંદ્રભાગા ખાડા પાસે આજે મહેસુલ મંત્રીશ્રી અને
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ વોર્ડના કાઉન્સીલરો, સભ્યો, પદાધિકારીઓ
સાથે સ્થાનકિ નાગરિકો ખાતમુહૂર્ત વિધિ અને શાળા પ્રવેશોત્સવમાં મોટી
સંખ્યામાં જોડાયા હતા.
શ્રમિકોના સંતાનોને ફળ ટ્રાયસીકલ, રમકડાં, પુસ્તકો, દફતરો અને આરોગ્ય કીટ
વિતરણ કરી મંત્રીશ્રીએ બાળકોના શાળા અંગે શુભકામના વ્યકત કરી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્લમ વિસ્તારના શ્રમિકોના બાળકોને શિક્ષણ
આપવાના કાર્યને પ્રાથમિકતા અપાય છે. શિક્ષકોને અનુરોધ કરતા મંત્રીશ્રીએ
વધુમાં ઉમેર્યું હતું કે, શ્રમિકોના સંતાનોમાં ખેલદિલી વિકસાવી પ્રતિભાઓ
ખીલવી છે. અહીંના બાળકો સાથે સમજણ અને સહાનુભૂતિપૂર્વક શિક્ષણ આપવું
પડશે.
પાકિસ્તાનની જેલમાંથી છૂટીને ૩૧૧ માછીમારો આજે માદરે વતન આવી પહોંચતા તેમનું ભાવભીનું સ્વાગત નાનકડી વ્યાવસાયિક ભૂલની આવી સજા ભોગવવી પડશે તેનો અમને ખ્યાલ ન હતો - માછીમાર ભાઇઓ
માછીમારોને દરિયાઇ સિમાની જાણ કરાશે
ગુજરાતના દરિયાકાંઠે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ માછીમારો કયારેક
જાણતા અજાણતા પાકિસ્તાનની દરિયાઇ સિમામાં જતા રહેતા હોય છે અને તેમાં
પકડાઇ જતા આટલી નાનકડી ભુલ માટે તેમને અને તેમાના પરિવારજનોને કેવી યાતના
સહન કરવી પડતી હોય છે તેનો ચિતાર આજે અમદાવાદ રેલ્વે સ્ટેશને જોવા મળ્યો.
ગુજરાતના ૨૭૯ અને દિવના ૩૨ મળી કુલ ૩૧૧ જેટલા માછીમારોને રાજ્ય સરકારની
ભારત સરકારને સતત રજૂઆત અને સધન પ્રયાસોના પરિણામે પાકિસ્તાન સરકારે મુકત
કરતા તેઓ ગઇકાલે પંજાબના વાધા બોર્ડર થઇને રેલવે દ્વારા આજે અમદાવાદ આવી
પહોંચ્યા હતા. છેલ્લા દોઢ બે વર્ષથી પાકિસ્તાનની જેલમાં યાતના ભોગવ્યા
બાદ આજે જ્યારે તેઓ તેમના પરિવારજનોને મળ્યા ત્યારે તેઓ ભાવવિભોર બની ગયા
હતા. પાકિસ્તાનની જેલમાંથી છૂટેલા આ માછીમારોએ ગુજરાત સરકારે તેમને
છોડાવવા માટે કરેલા પ્રયત્નો બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.
આ ૩૧૧ ભારતીય માછીમારોને વાધા બોર્ડર, અમૃતસર (પંજાબ રાજ્ય)થી સ્વીકારીને
ગુજરાતમાં તેમના પરિવારો સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકારે વિશેષ
વ્યવસ્થા કરી મત્સ્યોઘોગ ખાતાની એક ટીમ વાધા બોર્ડર, અમૃતસર (પંજાબ
રાજ્ય) રવાના કરેલ હતી. આ ટીમે તા.૨૮-૬-૨૦૧૨ના રોજ ૩૧૧ ભારતીય માછીમારોને
સ્વીકારેલ છે. આ ૩૧૧ માછીમારોમાં ૨૭૬ માછીમારો ગુજરાત રાજ્યના, ૩૨
માછીમારો દિવના, ૧-મહારાષ્ટ્રના, ૧-ઓરિસ્સાના તથા 1 માછીમાર ઉત્તર
પ્રદેશના વતની છે. આ માછીમારોને ટ્રેઇન મારફતે વેરાવળ ખાતે પહોંચાડવામાં
આવશે. જ્યાં માછીમારોની સોંપણી તેમના કુટુંબીજનોને કરવામાં આવશે.
આ પ્રસંગે મત્સ્યોઘોગ સચિવ શ્રી ડી.એસ.બ્રહ્મભટ્ટ અને કમિશનર શ્રી દરબાર
ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે માછીમાર ભાઇઓને મળીને ખબરઅંતર પુછયા
હતા.
મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય સરકારશ્રીના ભારત સરકારશ્રી સમક્ષ કરેલ સધન
રજૂઆત/પ્રયત્નોને પરિણામે અત્યાર સુધીમાં કુલ ૪૪૯૬ માછીમારોને પાકિસ્તાન
ખાતેથી મુકત કરાવેલ છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના સાગરખેડૂ એવા ૧,૩૪,૦૦૦ માછીમારો અને તેમની
બોટની ઓળખ માટે વિજાણુ બાયોમેટ્રિક કાર્ડ દ્વારા નોંધણી થઇ રહી છે. તેનો
પ્રાયોગિક અમલ પોરબંદર ખાતે પાયલોટ પ્રોજેકટ દ્વારા કરાયેલ છે. જેમા
માછીમારોની બોટમાં એમ.એમ.એસ. ટ્રાંસપોંન્ડર સેન્સર લગાવવામાં આવે છે,
જેના કારણે બોટ દરિયામાં કયાં છે તેનું ટ્રેકિંગ કરીને માછેમાર ભાઇઓને
દરિયાઇ સિમા અને અન્ય જાણકારી આપી શકાશે. હાલમાં લગભગ બે હજારથી વધુ
બોટમાં આ પ્રયોગ સફળતાપૂર્વક કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત અને દિવ-દમણના માછીમારોને પાકિસ્તાન
સત્તાવાળા દ્વારા છેલ્લા ચાર મહિનામાં ત્રીજીવાર સમુહમા આ રીતે છોડવામાં
આવેલ છે અને હવે ગુજરાતના ૧૧૯ માછીમારો છુટવાના બાકી છે અને ૬૧૨ જેટલી
ગજરાતની બોટ પાકિસ્તાનના કબજામાં છે, જેને છોડાવવા માટેના રાજ્ય સરકારના
પ્રયાસો સતત ચાલુ છે.
પાકિસ્તાન સત્તાવાળા દ્વારા માછીમારની ધરપકડ થવાને કારણે, પકડાયેલ
માછીમારોનું કુટુંબ નિરાધાર બની જાય છે. તથા માછીમારોના કુટુંબને
રોજીરોટીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આવા સંજોગોમાં ધ્યાને લઇને માછીમારના
કુટુંબને દૈનકિ સહાય ચૂકવવામાં આવે છે. આ માટે સરકારે સહાયની યોજના
અમલમાં મુકી છે. આ યોજનામાં માછીમાર જે તારીખે પકડાય તે તારીખથી તે
પાકિસ્તાન જેલમાંથી છુટીને વતન પરત આવે તે તારીખ સુધી માછીમારોના
કુટુંબીજનોને દૈનકિ આર્થિક સહાય પેટે રૂા.૫૦/- ચુકવવામાં આવે છે. વર્ષ
૨૦૦૪-થી વર્ષ ૨૦૦૧-૧૨ સુધીમાં રાજ્ય સરકારશ્રી દ્વારા કુલ ૪.૨૮ કરોડની
સહાય ચુકવવામાં આવેલ છે.
જલાલપોર તાલુકાને સંપુર્ણ નિર્મળ બનાવાશે : ગામમાં સ્વલચ્છુતા માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ.ના સાધનો ખરીદવા રકમની ફાળવણી કરાશે : સહાય મેળવવા ગ્રામ વિકાસ એજન્સીાનો સંપર્ક કરવો
નવસારી જિલ્લામાં સ્વાર્ણિમ અને નિર્મળ ગામ યોજના હેઠળ જલાલપોર
તાલુકાને સંપૂર્ણ નિર્મળ બનાવવા નિર્ણય કરવામાં આવ્યોજ છે. જે અન્વ યે
જલાલપોર તાલુકાના ૭૪ ગામોમાં સ્વયચ્છમતાની તમામ સવલતો ઉપલબ્ધ કરાવવા
વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાય છે. જિલ્લા વિકાસ
અધિકારી શ્રી જે.સી.ચુડાસમાના અધ્યાક્ષપદે મળેલી બેઠકમાં નિર્મળ તાલુકો
બનાવવા માટે જરૂરી તમામ પાસાંઓની ચર્ચા કરવામાં આવી હતી. તેમના જણાવ્યા્
અનુસાર જલાલપોર તાલુકાના કરાયેલા ગામોમાં લોક સુખાકારી અને આરોગ્યંની
સુવિધાઓની સવલત માટે સોલિડ વેસ્ટષ મેનેજમેન્ટલના સાધનો ખરીદવા ગ્રામ
પંચાયતને સરકારશ્રીના ધારાધોરણ અનુસાર રકમ આપવામાં આવશે. જેમાં લોક સહયોગ
૨૦ ટકા આપવાનો રહેશે. આ સુવિધા મેળવવા માટે જલાલપોર તાલુકા પંચાયત કચેરી
અથવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી૦, એ/૩, બહુમાળી ભવન, જુનાથાણા નવસારીનો
સંપર્ક સાધવાનો રહેશે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીના જણાવ્યાસ અનુસાર જલાલપોર તાલુકાના તમામ ગામ
સંપુર્ણ નિર્મળ બનાવવા તમામ વિભાગોને આવરી લેવાશે. ગામમાં તમામ પ્રકારની
સુવિધા ઉપલબ્ધપ થાય તેવું માઇક્રોપ્લાેન બનાવાશે. ખુટતી સુવિધાઓ ઉપલબ્ધઆ
કરાવાશે. આ કામગીરી સત્વનરે પુર્ણ થાય તે માટેની કામગીરી આરંભી દેવામાં
આવી છે.
જલાલપોર તાલુકાને નિર્મળ બનાવવા શુધ્ધે પીવાના પાણીની સવલતો, આરોગ્યત
સેવાઓ, શાળા-આંગણવાડીઓમાં સેનીટેશન, બાકી રહેલા લાભાર્થીઓને શૌચાલયની
સવલતો, ગામમાં ભુગર્ભ ગટર યોજના સહિતની સવલતો ઉભી કરવામાં આવશે. જે માટે
સંબંધિત વિભાગોને સુચનાઓ આપવામાં આવી છે. આ કામગીરી માટે પ્રાથમિક
સંપુર્ણ સ્વકચ્છાતા અભિયાન હેઠળ રૂા.૮૬.૧૧ લાખ અને નિર્મળ ગુજરાત યોજના
હેઠળ રૂા.૧૬૦.૪૬ લાખનું આયોજન કરવામાં આવ્યુંય છે. ગામને નિર્મળ બનાવવા
માટે ઘનકચરાના નિકાલ વ્યજવસ્થાા પણ ઉભી કરાશે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી૬ના નિયામકશ્રી આર.એચ.કિશોરીના જણાવ્યાે અનુસાર
જલાલપોર તાલુકામાં બાકી રહેલા લાભાર્થીઓને શૌચાલયની સવલતો આપવા માટે
સર્વે કરવામાં આવ્યો. છે અને બાકી રહેલા તમામને શૌચાલયની સવલતો ઉભી
કરાશે.
નગરપાલિકા વિસ્તા્રની પ્રાથમિક શાળાઓમાં ૧૦૭૭ બાળકોનું નામાંકન :
શહેરી વિસ્તા રમાં ત્રિદિવસીય કન્યાઓ કેળવણી-શાળા પ્રવેશોત્સણવ
કાર્ર્યક્રમ દરમિયાન નવસારી જિલ્લાની નવસારી, ગણદેવી, વિજલપોર, બીલીમોરા
નગરપાલિકા વિસ્તાારની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ ના ૧૦૭૭ ભુલકાંઓનું વિવિધ
મહાનુભાવોના હસ્તેસ નામાંકન કરવામાં આવ્યુંો હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર નવસારી નગરપાલિકાની શાળાઓમાં ૪૬૩, બીલીમોરા-૨૦૯,
ગણદેવી-૬૫ અને વિજલપોર નગરપાલિકાના ૩૪૦ ધોરણ-૧ ના બાળકોને શાળા પ્રવેશ
કરાવાયો હતો. શાળા પ્રવેશોત્સ૬વ કાર્યક્રમ દરમિયાન રૂા.૨૮ હજાર રોકડ અને
રૂા.૨.૯૨ લાખના શૈક્ષણિક સાધનો અને રમકડાંઓ દાન સ્વવરૂપે મળ્યાન હતા.
જેનું વિતરણ કરવામાં આવ્યું૦ હતું. કાર્યક્રમમાં આંગણવાડીના ૧૧૪૦
ભુંલકાઓને પણ પ્રવેશ કરાવાયો હતો.
ઇમ્પાાયર યોજના હેઠળ તાલીમ લેવા ઇચ્છાતા ઉમેદવારો નોંધે.
ઔદ્યોગિક તાલીમ સંસ્થાદ ખાતે ઇમ્પાાયર યોજના હેઠળના પૂર્ણ સમયના તાલીમ
વર્ગો તા.૪/૭/૨૦૧૨ ના રોજથી શરૂ થનાર છે જેમાં કોમ્યુ ખ ટર વિશેની તાલીમ
આપવા માટે ડીપ્લોીમાં/ડીગ્રી ઇન કોમ્યુ૨૦૧૨ટર અથવા આઇ.ટી.આઇ.કોપા
ટ્રેડમાં ૭૦ ટકાથી વધુ ગુણ મેળવી પાસ થયેલા ઉમેદવારોને ગેસ્ટક ફેકલ્ટી્
માટે તા.૧/૭/૨૦૧૨ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે આઇ.ટીઆઇ. અંકલેશ્વર ખાતે
લાયકાતના તથા જાતિના અસલ પ્રમાણપત્ર અને બે ફોટા સાથે ઉમેદવારોએ રૂબરૂમાં
હાજર રહેવા જણાવવામાં આવે છે. આ યોજના હેઠળ મહેનતાણુ નિયમાનુસાર
મળવાપાત્ર રહેશે તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થાવ-અંકલેશ્વરની એક યાદીમાં
જણાવ્યુંવ છે.
વાગરા-આમોદ વિસ્તા રનાં ગામડાંને પણ નર્મદાનું મીઠું પાણી મળે તે માટે આયોજન. ૨૦ કરોડ ના ખર્ચવાળા નિકોરા જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમર્હૂત.
રાજ્ય ના પાણી પુરવઠા મંત્રીશ્રી નિતિનભાઇ પટેલે જણાવ્યુંત હતું કે, ભરૂચ
જિલ્લાના વાગરા અને આમોદ તાલુકાના ગામોમાં પીવાના પાણીની વ્યશવસ્થાઇ માટે
રૂા.૨૯ કરોડના ખર્ચથી આયોજન થઇ રહ્યું છે અને ટુંક સમયમાં આ કામ હાથ ઉપર
લેવાશે.
મંત્રીશ્રીએ ઝાડેશ્વર ખાતે નિકોરા જૂથના દશ ગામોને નર્મદા નદી આધારિત
પીવાનું મીઠું પાણી પુરૂ પાડવા રૂા.૨૦ કરોડના ખર્ચવાળી યોજનાનું
ખાતમર્હૂત જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલ્લભાઇ પટેલની હાજરીમાં
ર્ક્યું હતુ ત્યારરે મોટી સંખ્યારમાં કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિમત
હતા. નર્મદા નદીનું પાણી ઘરઆંગણે કિનારાના ગામોને પુરૂ પાડવાની
કટિબધ્ધીતાને દોહરાવતાં મંત્રીશ્રીએ આમોદ-વાગરાના ગામડાંને પણ પાણી પુરૂ
પાડવાના આયોજનની વિગતો આપી હતી અને તવરા ગામને નિકોરા જૂથ પાણી પુરવઠા
યોજનામાં સમાવી લેવાની જાહેરાત કરી હતી.
મંત્રીશ્રી નિતિનભાઇ પટેલે નર્મદા નર્મદા યોજનાના અટકેલા કામ અંગે દુઃખ
વ્યસક્ત ર્ક્યુંવ અને કેન્દ્રક સરકારને દોષ પૂર્ણ જાહેર કરતાં કહ્યું
કે, ગુજરાત સરકારે ૪૦૦ અસરગ્રસ્તો્ મહારાષ્ટ્રવના છે તેમના માટે રૂા.૪૦
કરોડનો ડ્રાફટ કેન્દ્રર સરકારને આપ્યોો હતો. તાપી જિલ્લામાં ૪૦૦ હેક્ટવર
જમીન પણ રાજ્યા સરકારે ખરીદી છે. અસરગ્રસ્તોજ ગુજરાતમાં વસવાટ કરવા માંગે
છે પણ મહારાષ્ટ્રે સરકાર અને કેન્દ્ર૦ સરકારની મંજુરી મળતી ન હોવાથી
નર્મદા બંધનું કામ આગળ ચાલતું નથી એવી ભાવના વ્યહક્ત કરી હતી.
મંત્રીશ્રી નિતિનભાઇ પટેલે નિકોરા જૂથ પાણી પુરવઠા યોજના માત્ર દશ
માસામાં જ પૂર્ણ કરવાની જાહેરાત પણ કરી હતી.
દિકરીઓને ભણાવવાની જવાબદારી સૌ મા-બાપની છે.-: શ્રીમતિ સીતાબહેન નાયક ભરૂચ શહેરના મૂંડા ફળિયા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સધવ કાર્યક્રમ યોજાયો.
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના અધ્ય ક્ષ શ્રીમતિ સીતાબહેન નાયકે ભરૂચ
શહેરના મૂંડા ફળિયા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ શાળા પ્રવેશોત્સષવ
પ્રસંગે જણાવ્યુંચ હતું કે, દિકરીઓને ભણાવવાની જવાબદારી સૌ મા-બાપની છે.
આ અવસરે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના અધ્ય્ક્ષ શ્રીમતિ સીતાબહેન
નાયકે જણાવ્યું હતું કે, છેલ્લા દશ વર્ષથી શિક્ષણને મજબૂત બનાવવા અથાગ
પ્રયાસો આદર્યા છે. જેના પરિણામો આજે જોઇ શકાય છે. ગુજરાતની તમામ
પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની સુવિધા વિકાસ સહાયકોની ભરતી, પાણીની સગવડ અને
શૌચાલયની સુવિધા
પુરી પાડવામાં આવી છે. જેના લીધે આજે શિક્ષણનું વાતાવરણ સર્જાયું છે.
વધુમાં ઉમેર્યું હતું કે, વર્તમાન સરકારે છેલ્લા એક દાયકાથી કન્યાં
કેળવણીને પ્રોત્સાાહન આપવા તપશ્રયા આદરી છે ત્યા રે તમામ વાલીઓએ દિકરીઓને
ભણાવી તેઓનું સપનું સાકાર કરવા સલાહ આપી હતી વધુમાં ઉમેર્યું હતું કે,
બાળકોને સ્વાયમી વિવેકાનંદ અને શિવાજીનું જીવન ચારિત્ર્યને વાગોળી આગળ
વધવા શિખ આપી હતી.
છેલ્લા દશ વર્ષી શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે તેમ જણાવી
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના અધ્યરક્ષ શ્રીમતિ સીતાબહેન નાયકે
જણાવ્યું હતું કે, છેલ્લા એક દાયકાથી શાળા પ્રવેશોત્સમવ અને કન્યાય
કેળવણી મહોત્સષવના આયોજનને લીધે આજે પ્રાથમિક શાળામાં બાળકો હોંશે-હોંશે
પ્રવેશ લઇ રહ્યા છે. ઉમંગ-ઉત્સાીહના વાતાવરણમાં બાળકોને કુમ-કુમ તિલક કરી
પ્રવેશ આપવામાં આવી રહ્યા છે જે રાજ્યહ સરકારને આભારી છે. તેમણે ઉમેર્યું
હતું કે, સંસ્કા્ર, ચારિત્ર્યવાનનું સિંચન આપવા શિક્ષકોને શિખ આપી હતી.
આજનું બાળકએ આવતીકાલનું ભવિષ્યર છે. જેથી કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત ન
રહી જાય તેની કાળજી રાખવા તમામ મા-બાપને અનુરોધ ર્ક્યોં હતો.
ધો.-૧ માં પ્રવેશ પામનાર ૨૩ બાળકોને ગુજરાત મહિલા આર્થિક નિગમના અધ્ય
ક્ષશ્રીમતિ સીતાબહેન નાયકના વરદ્હસ્તે બાળકોને દફતરનું વિતરણ કરવામાં
આવ્યું હતું. વિદ્યાલક્ષ્મી બોન્ડષ પણ અર્પણ કરાયા હતા.
આ અવસરે શાસનાધિકારી શ્રીમતિ તરૂલતાબહેન, માજી અધ્યુક્ષશ્રી
ઇન્દિકરાબહેન, સમાજ સુરક્ષા અધિકારીશ્રી બી.એમ.પટેલ, શાળાના શિક્ષકો,
વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિ્ત રહ્યા હતા.
વ્યાક્તિવ વિકાસના ઘડતરમાં શિક્ષકોનું યોગદાન સવિશેષ છે.-: સાંસદશ્રી મનસુખભાઇ વસાવા ગરીબી સામે લડવાનું હથિયાર શિક્ષણ છે. -: ધારાસભ્યછશ્રી દુષ્યંંતભાઇ પટેલ સ્ટેીશન રોડ મિશ્રશાળા ખાતે શાળા પ્રવેશોત્સુવ સંપન્ન.
ભરૂચ શહેરી વિસ્તારરના સ્ટેેશન રોડ મિશ્રશાળા ક્રમાંક-૩૯ ખાતે ૩૨ બાળકોના
શાળા પ્રવેશોત્સંવ પ્રસંગે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ જણાવ્યુંે
હતું કે, છેલ્લા નવ વર્ષથી શાળા પ્રવેશોત્સળવ અભિયાનને લીધે શિક્ષણ
ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યુંવ છે.
ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ જણાવ્યુંે હતું કે, મુખ્યનમંત્રીશ્રી
નરેન્દ્ર ભાઇ મોદીના છેલ્લા દશ વર્ષના તપશ્રર્યાને લીધે આજે શ્ક્ષિસણ
ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે. એટલું જ નહી ગુજરાતમાં સાક્ષરતાનો દર
વધ્યોદ છે જે શાળા પ્રવેશોત્સશવ અને કન્યાષ કેળવણી મહોત્સ વને આભારી છે.
વધુમાં ઉમેર્યું હતું કે, કોઇ પણ બાળક અધવચ્ચેાથી શાળા છોડી ન જાય તેની
મા-બાપે કાળજી રાખવી જરૂરી છે.
બાળકોનો પ્રાથમિક પાયો પ્રાથમિક શિક્ષણ છે. જેથી બાળકોને ઉચ્ચેત્તમ શિખરે
લઇ જવા શિક્ષકોનો ફાળો સવિશેષ છે ત્યાિરે બાળકોને સારામાં સારૂં શિક્ષણ
મળશે તો આવનાર સમયમાં બાળક ભવિષ્યશનું નાગરિક બની શકશે અને આઇ.એ.એસ. કે
આઇ.પી.એસ. બની શકશે. તેમણે ઉમેર્યું હતું કે, વ્ય ક્તિરના વિકાસમાં
શિક્ષણ અગત્યઅનું પરિબળ છે ત્યારે સૌ બાળકોને સંસ્કા રનું ગુણવત્તાવાળું
શિક્ષણ આપવા શિખ આપી હતી.
ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ જણાવ્યુંસ હતું કે, ગુજરાત વિકાસના
તમામ ક્ષેત્રોમાં અગ્રેસર ત્યા રે ભરૂચ જિલ્લાને શિક્ષણ ક્ષેત્રે આગળ લઇ
જવા સૌ નાગરિકોને સહભાગી બનવા અનુરોધ ર્ક્યોં હતો.
ભરૂચના ધારાસભ્યષશ્રી દુષ્યં તભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતનો કોઇ
પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે મુખ્યંષત્રીશ્રી નરેન્દ્ર ભાઇ
મોદીના નેતૃત્વર હેઠળ છેલ્લા નવ વર્ષથી શાળા પ્રવેશોત્સકવ અને કન્યાી
કેળવણી મહોત્સુવ અભિયાનના લીધે સાક્ષરતાનો દર વધ્યોો છે અને ડ્રોપ આઉટ
રેશિયામાં નોંધપાત્ર ઘટાડો થયો છે વધુમાં ઉમેર્યું હતું કે, ૨૧ મી સદી
જ્ઞાનની સદી છે ત્યા રે ગરીબી સામે લડવાનું હથિયાર માત્ર શિક્ષણ છે. જેથી
સૌ મા-બાપે પોતાના બાળકને ભણાવવા માટે જાગૃત થવું પડશે.
આગામી તા. ૧૧મી જુલાઇએ વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરાશે
આરોગ્યન વિભાગ, જિલ્લા પંચાયત વલસાડ દ્વારા આગામી તા.૧૧મી જુલાઇના રોજના
વિશ્વ વસ્તીક દિનને અનુલક્ષી વસ્તી નિયંત્રણ માટે વ્યાચપક જનજાગૃતિ આવે
એ માટે શ્રેણીબદ્ધ લોકઝુંબેશના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
બે તબક્કામાં કરવામાં આવનાર આ ઉજવણી દરમિયાન આરોગ્યા અંગેના કાર્યક્રમોની
સાથે કુંટુંબ કલ્યાકણ વિષયક લક્ષિત દંપતિઓ સાથે જરૂરિયાત અનુસાર કુંટુંબ
કલ્યાનણની કાયમી અને બિનકાયમી પદ્ધતિઓ અંગે સંપરામર્શ, જેમાં મોડા લગ્ન,
લગ્ન બાદ તુરંત બાળક નહિં, બે બાળકો વચ્ચેિ સુરક્ષિત અંતર, કુંટુંબના
સર્વાંગી વિકાસમાં નાના કુંટુંબનો ફાળો વગેરે બાબતો અંગે વિસ્તૃ ત સમજ
આપવામાં આવશે. ઉપરાંત આ બાબતોને માતા મરણ અને બાળ મરણ ઘટાડવામાં કેવી
રીતે સાંકળી શકાય એ માટે પણ મનોમંથન કરવામાં આવશે.
તા. ૧૧મી જુલાઇ પહેલાનું પખવાડિયું એટલે કે, તા.૨૭મી જુન થી ૧૦ જુલાઇ
દરમિયાન આરોગ્યુ વિભાગના કર્મચારીઓ દ્વારા આ કાર્યક્રમની સમજ આપવામાં
આવશે.આ બે સપ્તાહના સમયગાળા દરમિયાન કુંટુંબ કલ્યાાણ, માતા અને બાળ
આરોગ્યિ, એચ.આઇ.વી/એઇડસ વિશે જાગૃતિ, જરૂરિયાતમંદોને પરિવાર નિયોજન અંગે
સમજ આપવી જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
૧૧મી જુલાઇ પછીના પખવાડિયે એટલે કે, તા.૧૧ જુલાઇથી ૨૪ જુલાઇ દરમિયાન
કુંટુંબ નિયોજન અંગેના નિર્ધારિત લક્ષ્યને સિદ્ધ કરવા માટે લક્ષિત દંપતિઓ
સાથે પરામર્શ કરી ખુશાલીનો આધાર નાનો પરિવાર સૂત્રની સાર્થકતા અંગે પણ
વિશદ સમજ આપવામાં આવશે.
ઉપરાંત વસ્તીથ નિયંત્રણ અંગે આમ જનતામાં વ્યા.પક જાગૃતિ આવે એ માટે
આરોગ્યો વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, સમાજીક, રાજકીય અગ્રણીઓ અને
સમગ્ર સમાજને સાંકળીને વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. વ્યાતપક લોકજાગૃતિ
અર્થે ઠેર ઠેર વર્કશોપ, રેલીઓ, પ્રશિક્ષણ શિબિર, ભીંતસૂત્રો, મમતા દિવસ
તથા હોર્ડિંગ્સગ/ફલેક્ષ, સાંસ્કૃેતિક કાર્યક્રમો, બેનર્સ, પ્રચાર
પત્રિકાઓ, જાહેરાત, કેબલ પ્રસારણ, પ્રેસનોટ વગેરે માધ્ય મો દ્વારા પ્રચાર
પ્રસાર કરવામાં આવનાર હોવાનું અધિક જિલ્લા આરોગ્યમ અધિકારીશ્રી તરફથી
જણાવાયું છે.
શાળા પ્રવેશોત્સ્વના લીધે શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યુંમ છે.
જિલ્લા જળ સંપતિ સંશોધન પેટા વિભાગ કચેરીનું થયેલું સ્થ ળાંતર
પેટાવિભાગ, વલસાડની કચેરીનું નવું સરનામું નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, જળ
સંપતિ સંશોધન પેટા વિભાગ, દમણગંગા ભવન, ત્રીજા માળે વલસાડ-૩૯૬૦૦૧ થયું
છે. સંબંધકર્તાઓને આ સરનામાની નોંધ લેવા તથા હવે પછીનો તમામ પત્ર
વ્યનવહાર બદલાયેલા સરનામે કરવા નાયબ કાર્યપાલક ઇજનેર જળસંપતિ સંશોધન
પેટાવિભાગ તરફથી જણાવાયું છે.
ધરમપુર એસ.ટી. ડૅપોના સાત કર્મયોગીઓને સહપ્રભારી મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિાતિમાં અપાયુ નિવૃત્તિ વિદાયમાન
ગુજરાત રાજ્યટ માર્ગ વાહન વ્ય્વહાર જેવા વિભાગમાં વર્ષો સુધી પોતાના ઘર
પરિવારથી વિખૂટા રહીને, પ્રજાકિય સેવાનું કાર્ય કરી વયનિવૃત્ત થતાં
ધરમપુર ડૅપોના કર્મયોગીઓને વલસાડ જિલ્લાના સહપ્રભારી મંત્રી-વ-રાજ્યયના
રમતગમત રાજ્યિમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિજતિમાં ભાવભર્યું
વિદાયમાન અપાયું હતું.
શાળા પ્રવેશોત્સસવના કાર્યક્રમમાં ધરમપૂરના આંગણે આવેલા મંત્રી શ્રી
ઇશ્વરસિંહ પટેલ તથા એસ.ટી. નિગમના ડીરેક્ટરર-વ-વલસાડ ભાજપા અધ્યંક્ષ શ્રી
ઠાકોરભાઇ પટેલે સતત પરિવારથી અલગ રહીને પણ, પ્રજાજનોની સેવામાં દિનરાત
ફરજ બજાવનારા એસ.ટી. વિભાગના કર્મયોગીઓના વિદાય સમારોહમાં ઉપસ્થિઅત
રહીને, તેમને તંદુરસ્ત અને નિરામય જીવન માટેની શુભકામના પાઠવી હતી.
આજે વલસાડ ડીવીઝનના ધરમપુર ડૅપોના ટી.સી. શ્રી ગુલાબભાઇ, ડ્રાયવરો
સર્વશ્રી દિલીપભાઇ તથા લલ્લુભાઇ, કંડક્ટડરો સર્વશ્રી શંકરભાઇ, રમેશભાઇ,
ગુલાબભાઇ અને શંકરભાઇ મળી કુલ-સાત કર્મયોગીઓ વયનિવૃત્ત થયા હતા. વલસાડના
ડીવીઝનલ મેનેજર શ્રી આર.ટી.પંડયા તથા ડૅપો મેનેજર કુ.ભૂમિકા પટેલની
આગેવાની હેઠળ આ કર્મચારીઓના યોજાયેલા વિદાય સમારોહમાં મંત્રી શ્રી
ઇશ્વરસિંહ પટેલ તથા ડીરેક્ટડર શ્રી ઠાકોરભાઇ પટેલે વિશેષ ઉપસ્થિેત રહી,
સેવા માટે સદાયે તત્પથર નિગમના કર્મચારીઓને પ્રોત્સા હન પુરૂ પાડયું
હતું.
વિકસિત દેશોની પ્રગતિ શિક્ષણને આભારી છે : - મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ
જીવનમાંથી અંધકાર દૂર કરનારા શિક્ષણ પ્રત્યેત વાલીઓએ વિશેષ જાગૃતિ દાખવવી
જોઇએ તેમ વલસાડ જિલ્લાનાં સહપ્રભારી મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે ધરમપુર
નગરપાલિકા વિસ્તા રની શાળાઓમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સ વ કાર્યક્રમ
વેળા જણાવ્યુંક હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિિત વાલીઓ તથા પ્રજાજનોને સંબોધતા મંત્રીશ્રીએ વિકાસ એ
સતત ચાલતી પ્રક્રિયા છે, ત્યાુરે વર્તમાન રાજ્યઉ સરકારે માળખાકિય
સુવિધાઓની સાથે સાથે માનવિય વિકાસ તરફ પણ વિશેષ ધ્યા્ન કેન્દ્રિ ત કર્યું
છે તેમ જણાવ્યુંસ હતું. તેમણે બાળકોના પાયામાં જ શિક્ષણ બીજના સંસ્કા્રના
વાવેતર માટે રાજ્યા સરકાર દ્વારા આરંભાયેલા શાળા પ્રવેશોત્સહવ, ગુણોત્સાવ
જેવા કાર્યક્રમોમાં વાલીઓને દિકરા-દિકરી વચ્ચેેનો ભેદ ત્યયજીને બે કૂળને
તારનારી દિકરીઓના શિક્ષણ માટે વિશેષ તકેદારી દાખવવા અપીલ કરી હતી.
મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે રાજ્યમના મુખ્યેપ્રધાન શ્રી નરેન્દ્રવભાઇ
મોદી ભિક્ષુક બનીને જ્યારરે રાજ્યસની દિકરીઓના અભ્યાીસ માટે દિકરીના
માતાપિતા પાસે ભિક્ષા માંગતા હોય, ત્યારરે મુખ્યીમંત્રીશ્રીની આ ઉમદા
ભાવનાને સમજી, વાલીઓને પણ સંવેદનશિલતા દાખવવા અપીલ કરી હતી. દરમિયાન
કાનુરબર્ડા પ્રાથમિક શાળા માટે વર્ષો પહેલાં ગામના દાતા સ્વિ.સોમાભાઇ
આહિર દ્વારા શાળાને આપવામાં આવેલી જમીનના દાન બદલ તેમના વારસદાર શ્રી
ભગુભાઇ આહિરનું મંત્રીશ્રીએ જાહેર સન્માવન કર્યું હતું. શાળા પરિવારને
દાતાની ભાવનાને સમજી, શ્રેષ્ઠ કાર્ય કરીને તેમને શ્રધ્દ્ધાં જલી અર્પણ
કરવા પણ મંત્રીશ્રીએ અપીલ કરી હતી. શ્રી પટેલે વાલીઓને તેમનું બાળક
અધવચ્ચે શાળા છોડી ન જાય તે માટેની તકેદારી દાખવવા અનુરોધ કર્યો હતો.
રજવાડા વખતની શિક્ષણ પ્રણાલીમાં તે વખતના રાજકર્તાઓની દીર્ઘદ્રષ્ટિઅને
બિરદાવી મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે વર્તમાન રાજ્યશ સરકારના
મુખ્યખમંત્રી શ્રી નરેન્દ્રનભાઇ મોદીએ પણ જ્યાતરથી શાસનધૂરા સંભાળી છે
ત્યામરથી શિક્ષણનો આ સેવાયજ્ઞ શરૂ કરીને, તેમની દીર્ઘદ્રષ્ટિરનો પરિચય
પુરો પાડયો છે, એમ જણાવ્યુંૂ હતું.
દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મીનાબેન ચૌધરી, ભાજપા પ્રમુખ શ્રી
ઠાકોરભાઇ પટેલ વગેરેએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં રાજ્યત સરકાર દ્વારા
છેલ્લા દસ વર્ષોથી શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સેવ કાર્યક્રમને ફળશ્રૃતિ
પ્રજાજનો સમક્ષ રજુ કરી હતી.
ધરમપુર નગરપાલિકા વિસ્તા રમાં સમાવિષ્ટ કાનુરબર્ડા પ્રાથમિક શાળા, મૂળજી
દેવજી પ્રાથમિક કુમાર શાળા તથા રાજમહેલ રોડ પ્રાથમિક શાળાના મંત્રીશ્રીના
કાર્યક્રમ વેળા શાળાની બાલિકાઓએ માથે કળશ રાખી, કતારબદ્ધ રીતે ઊભા રહીને
મહાનુભાવોનું વાંજિત્રોના સૂરતાલ સાથે સ્વાીગત કર્યું હતું. દીપ
પ્રાગટયથી શરૂ થયેલા આ કાર્યક્રમોમાં પ્રાર્થના, સ્વાતગત ગીત, અભિનય ગીત,
યોગ નિદર્શન જેવા કાર્યક્રમો પણ વિદ્યાર્થીઓએ સુંદર રીતે રજુ કર્યા હતા.
જેમને મંત્રીશ્રી સહિત ઉપસ્થિ ત મહાનુભાવોએ રોકડ પારિતોષિકોથી નવાજ્યાજ
હતા. મંત્રીશ્રીએ દરેક શાળાને સ્મૃ.તિભેટ અર્પણ કરી હતી. શાળા સંકુલમાં
મહાનુભાવોના હસ્તેથ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુંે હતું. દરેક શાળામાં
આંગણવાડીના ભૂલકાંઓને મહાનુભાવોના હસ્તે સુખડી તેમજ રમકડાંનું પણ વિતરણ
કરાયું હતું.
મંત્રીશ્રીના આ કાર્યક્રમ દરમિયાન તેમની સાથે નગરપાલિકા પ્રમુખ શ્રી
કલ્પેનશભાઇ કાપડીયા, પૂર્વ પ્રમુખ શ્રીમતી સુમિત્રાબેન ચૌધરી, સ્થાાનિક
પદાધિકારીઓ, ચીફ ઓફિસર શ્રી દર્પણ ઓઝા, તાલુકા વિકાસ અધિકારી શ્રી
મુકેશભાઇ વ્યા્સ, માહિતી વિભાગની ટીમ, શાળા પરિવાર, આંગણવાડીના
કર્મયાગીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને પ્રજાજનો ઉપસ્થિયત રહ્યા હતા.
ખાનગી સિક્યુ/રીટી કંપનીના સંચાલકો પરપ્રાંતિય ગાર્ડની વિગત પોલીસ સ્ટે શનમાં આપેઃ
સૂરત શહેરમાં સુલેહ અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ખાનગી
સિક્યુલરીટીના સંચાલકો માટે પોલીસ કમિશનરશ્રી રાકેશ અસ્થા નાએ એક
જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામાં પ્રમાણે સૂરત શહેર પોલીસ કમિશનરેટ
વિસ્તાશરમાં ખાનગી સિક્યુહરીટી કંપની ચલાવતા સંચાલકોએ તેઓની કંપનીમાં
બિનહથિયારી તથા હથિયારી પરપ્રાંતિય ગાર્ડની વિગત જે તે વિસ્તાયરના પોલીસ
સ્ટેલશનમાં આપવાની રહેશે. પરપ્રાંતિય હથિયારી ગાર્ડના હથિયાર લાયસન્સવનું
વેરીફીકેશન એસ.ઓ.જી શાખા દ્વારા અથવા પોલીસ સ્ટે શન દ્વારા કરવામાં આવશે.
આ સમય દરમિયાન નોટીસ મળ્યા્થી અથવા માંગણી કરવાથી હથિયારી ગાર્ડ તથા
તેનું હથિયાર તથા લાયસન્સર જે તે સિક્યુતરીટી કંપની કે ખાનગી
પેઢી/ફેક્ટુરી વિગેરે સ્થસળોના માલિકે રજુ કરવાની રહેશે. આ જાહેરનામાનો
અમલ તા. ૩/૭/૧૨ થી તા.૩૧/૮/૨૦૧૨ સુધી રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને
પાત્ર થશે.
પોતાની મિલકત ભાડે આપનારની માહિતી પોલીસ સ્ટેહશનને આપવાની રહેશે.
ગુપ્ત ચર સંસ્થારઓના વખતો વખતના અહેવાલો તેમજ અન્યવ ધંટનાઓને ધ્યાાને લઈ
સૂરત શહેરમાં જાહેર જનતાની સલામતિ અને શાંતિ માટે સૂરત શહેરના પોલીસ
કમિશનરશ્રી રાકેશ અસ્થાધનાએ એક જાહેરનામું પ્રગટ કર્યુ છે. આ જાહેરનામા
અનુસાર પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તાનરમાં
મકાનો/દુકાન/ઓફિસના માલિકો/ઔદ્યોગિક એકમોના સંચાલકો મિલકત ભાડે આપેલી છે
કે હવે પછી ભાડે આપવાના હોય તેઓએ જરૂરી વિગતો સંબધિત પોલીસ સ્ટેદશનને
આપવાની રહે છે. આ જાહેરનામાનો અમલ તા.૨/૭/૧૨ થી તા.૩૦/૮/૨૦૧૨ સુધી રહેશે.
હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
પ્લેગૃપ/ નર્સરી બાળકોના હિતાર્થે સંસ્થાલએ માહિતી રાખવીઃ¬
પ્લેઃગૃપ, નર્સરી, શાળાઓમાંથી અપહરણ જેવા બનતા બનાવો સામે આગમચેતીરૂપે
શહેરના પોલીસ કમિશનરશ્રી રાકેશ અસ્થાતનાએ એક જાહેરનામાનું બહાર પાડયું
છે. જે અંતર્ગત સંસ્થાનઓએ પોતાની પાસે જરૂરી વિગતો રાખવાની સૂચના આપી છે.
૧૨ વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના બાળકો શાળામાં સમય પૂરો થયા બાદ જે વાહનમાં
જતા હોય તેની વિગતો રાખવાની રહેશે. ભાડેના વાહનો ઓટોરીક્ષા, મીનીબસ,
મારૂતિવાન જેવા વાહનો માટે આ મુજબ માહિતી રાખવાની રહેશે.
અનુ. વિગત
૧ વાહનમાલીકનું નામ સરનામું/ટે.નં/મો.નં
૨ ડ્રાઇવરનું નામ સરનામું ટે.નં/મો.નં
૩ વાહનનો પ્રકાર તથા રજીસ્ટ્રેરશન નંબર
૪ ડ્રાઇવરનો લાયસન્સ નો નંબર તથા બેઝ નંબર
૫ ડ્રાઇવરનો ફોટો
૬ ડ્રાઇવર લઇ ને આવતાં તથા જતાં બાળકનું નામ તથા ધોરણ અને ઉંમરની વિગત
કોઇ નિયત પ્રાઇવેટ વાહન અથવા તો ખાનગી માણસ સાથે આવવા- જવાના કિસ્સા માં
વાલીની સંમતિથી લઇ જનાર વ્ય કિતની વિગતો સંસ્થાીએ રેર્કોડ પર રાખવાની
રહેશે. સ્કુસલના વાહનો જેવા કે બસ, મેટાડોરના કિસ્સાેમાં પણ સ્કુયલના
શિક્ષક અથવા તો જવાબદાર વ્યરકિત એ બાળકના માતા પિતા કે અધિકૃત માણસને
બાળક સોંપવો.
અનુ. વિગત
૧ વિદ્યાર્થીનું નામ તથા ધોરણ અને ઉંમર
૨ વાલીએ તેમના બે સગા સંબંધી જે તેડવા માટે આવશે તેઓના નામ સરનામા અને
ટે.નં./ ટે.નં.મો.નં
૩ પ્રાઇવેટ વાહનનો નંબર
૪ ડ્રાઇવરનું નામ સરનામું ટે.નં. મો.નં
૫ ડ્રાઇવરનો ફોટો
આ રેકર્ડ ગમે ત્યાનરે પોલીસ સ્ટે શનના જવાબદાર અધિકારી તેમજ ઉપલા અધિકારી
ચકાસી શકશે. પોલીસ અધિકારીથી માંગણી થયેલ સ્કુરલ તરફથી રજુ કરવાની રહેશે.
શાળાએ નિયત શિક્ષકની સીધી દેખરેખ હેઠળ બાળકને અધિકૃત વ્યથકિતને સોંપવાના
રહેશે. બાળકોના વાલી આવી શકે તેમ ન હોય તેવા કિસ્સાીમાં ખાનગી માણસને
બાળક સોંપવામાં આવે ત્યા રે તે અધિકૃતને ખાતરી કરી બાળક સોંપવું અધિકૃત
વ્ય કિત ન તેડવા આવે તો અન્ય કોઇ વ્યાકિતની શિક્ષકે ખાતરી કર્યા બાદ જ
બાળકોનો કબજો સોંપવો.
જેની માહિતી આ મુજબ રાખવાની રહેશે.
અનુ. વિગત
૧ વિદ્યાર્થીનું નામ તથા ધોરણ
૨ વાલી/અધિકૃત વ્યધક્તિં સિવાય અન્યતને બાળકનો કબજો શાળામાંથી સોંપવામાં
તે વ્યવક્તિગના નામ સરનામા અને ટે.નં/મો.નં.ની વિગત
૩ બાળકની સોપણી કરતાં પહેલાં ખાત્રી કરેલ તેની ચૌક્કસ વિગત
૪ બાળકનો કબજો જેને સોપેલ તેના વાહનનો પ્રકાર અને નંબર
આ વ્યોવસ્થાોના અમલ માટે અમુક શાળાઓમાં બાળકોને બે ઓળખકાર્ડ ફોટા સાથે
આપે છે. જેમાં એક બાળક પાસે અને એક લેવા આવનાર પાસે રાખે છે. જે
કિસ્સાનમાં બાળકના વાલીઓ/ગાર્ડીયન એવું ઇચ્છાતા હોય કે તેમનું સંતાન ૮ થી
૧૨ વર્ષનું છે. અને પોતાની રીતે સંસ્થાછમાં આવશે જશે તો તેઓની જવાબદારી
રહેશે. જેની બાંયધરી આપવાની રહેશે. બાંયધરી શાળાએ રેકર્ડ પર રાખવાની
રહેશે. આ જાહરનામાનો અમલ તા. ૦૧/૦૯/૨૦૧૨ સુધી રહેશે. હુકમનો ભંગ કરનાર
શિક્ષાને પાત્ર થશે.
વિદેશીઓને મિલકત ભાડે આપો તો ૨૪ કલાકમાં પોલીસ સ્ટે શનમાં જાણ કરવીઃ
સૂરતઃસોમવારઃ- સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી રાકેશ અસ્થાેનાએ એક
જાહેરનામા દ્વારા શહેરી વિસ્તાતરમાં આવેલા મકાન, હોટલ, લોજ, બોર્ડીગ કે
ગેસ્ટથ હાઉસોમાં બહારના રાજય કે દેશ બહારથી આવતા વિદેશીઓને માલિકો ભાડેથી
આપે ત્યાલરે તેની જાણ ૨૪ કલાકમાં સંબંધિત પોલીસ સ્ટેોશનમાં આપવાનો હુકમ
કર્યો છે. જે અંતર્ગત હોટલ,લોજ કે બોર્ડીગમાં વિદેશી નાગરિક આવે ત્યાકરે
તેના પાસપોર્ટ, વીઝા અને ભારતમાં આવ્યાવ અંગેની ડીટેઈલ કોપી સહીતની લેવી.
વિદેશી નાગરિક તરીકે નોધણી કરાવેલ હોય તો રેસીડેન્સીવયલ પરમીટની કોપી
મેળવીને રેકર્ડમાં રાખવી. વિદેશી વિઝીટરનું બુકીગ કરાવનારના નામ,સરનામા,
ટેલીફોન સહીતના નક્કર પુરાવા મેળવવા. સુરત શહેરમાં કઇ જગ્યાીએ કયા કામ
માટે કોને કોને મળવાના છે? કેટલો સમય રોકાવાના છે? તેની સંપૂર્ણ વિગત
મેળવવી. કોઇ પણ મુસાફરની શંકાસ્પવદ હિલચાલ જણાયેથી તાત્કાકલિક પોલીસને
જાણ કરવી. માલિકોએ સી.સી. ટી.વી. કેમેરાની વ્યિવસ્થાત રાખવી અને તેનું
રેકોર્ડીગના બેકઅપ ત્રણ માસ સુધી રાખવાના રહેશે. આવા ગેસ્ટ હાઉસમાં
રોકાણ માટે આવતા મુસાફરો જે વાહનમાં આવે તે વાહનનો પ્રકાર, રજીસ્ટ્રે શન
નંબર, રજીસ્ટારમાં નોધવાનો રહેશે. જે પબ્લીનક ટ્રાન્સરપોર્ટમાં આવેલ હોય
તો તે મુજબ રજીસ્ટધરમાં નોધ કરવાની રહેશે. આ જાહેરનામું તા.૩/૭/૧૨ થી
તા.૩૧/૮/૨૦૧૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લધન કરનાર શિક્ષાને
પાત્ર થશે.
શહેરના પોલીસ કમિશનરે જાહેર રસ્તાા પર આતશબાજી કરવા પર આવશ્યિક પ્રતિબંધ ફરમાવ્યોો : સૂરતઃ સૂરત શહેરમાં આતશબાજીના કારણે થતા ઇજાના બનાવો તેમજ દર્દીઓ અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેપલીની સાથોસાથ જાનમાલને નુકશા અને ટ્રાફીક અડચણ જેવા પ્રશ્નો સર્જાતા હોય છે. જ
ફરમાવ્યોો :
સૂરતઃ
સૂરત શહેરમાં આતશબાજીના કારણે થતા ઇજાના બનાવો તેમજ દર્દીઓ અને
વિદ્યાર્થીઓને પડતી મુશ્કેપલીની સાથોસાથ જાનમાલને નુકશા અને ટ્રાફીક અડચણ
જેવા પ્રશ્નો સર્જાતા હોય છે. જેથી શહેરના પોલીસ કમિશનરશ્રી રાકેશ અસ્થા
ના એ એક જાહેરનામાં ધ્વા રા જરૂરી પ્રતિબંધ ફરમાવ્યાસ છે.
પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તાહરમાં રાત્રિના ૧૦-૦૦ થી ૬-૦૦
વાગ્યાક સુધી ફટાકડા અને દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મૂકયો છે. શહેરના
જાહેર રસ્તાે/રોડ ફૂટપાથ ઉપર દારૂખાનું/ ફટાકડા ફોડવા/ સળગાવવા ઉપર તથા
આતશબાજી કરવા ઉપરાંત જાહેર રસ્તાાઓ/રોડ તથા ફૂટપાથ ઉપર બોમ્બપ, રોકેટ,
હવાઇ તથા અન્યથ ફટાકડા જેનો સમાવેશ દારૂખાનામાં થતો હોય તેવા ફટાકડા
સળગાવી વ્યપકિત ઉપર ફેંકવા પર પ્રતિબંધ ફરમાવ્યોય છે. જયારે સમગ્ર
વિસ્તાેરમાં આવેલી હોસ્પીઉટલ, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાીઓના ૧૦૦
મીટરના વિસ્તા રમાં ફટાકડા / દારુખાનું ફોડવા પ૨ પ્રતબિંધ મૂકયો છે. આ
હુકમનો અમલ તા. ૩૦/૦૮/૨૦૧૨ સુધી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને
પાત્ર થશે.
શિક્ષકએ બાળકોની સંભાવનાઓનો શિલ્પીમ છે.
શાળા પ્રવેશોત્સ વ-કન્યાી કેળવણી મહોત્સભવના અંતિમ દિને સૂરત નગર
પ્રાથમિક શિક્ષણ સમિતિની માતાવાડી ખાતે આવેલી શ્રી સહજાંનદ પ્રા.શાળા
અને વીર ભામાશા પ્રા.શાળા ખાતે રાજયસભાના સાંસદશ્રી ભરતસિંહ પરમારના
હસ્તે્ દસ જેટલા બાળકોનું નામાંકન તેમજ રમકડા, શૈક્ષણિક કિટનું વિતરણ
કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તેમણે કહયું કે, શિક્ષણ મેળવેલો સમાજ પછાત રહેતો નથી. શિક્ષણ
મેળવીને સુખ, સંસ્કાાર, સમૃધ્ધિર મેળવી શકે છે. ગરીબી, બિમારી અને લાચારી
સામે લડવા માટે શિક્ષણ જ એકમાત્ર સાધન છે. રાષ્ટ્ર ના વિકાસમાં પ્રાથમિક
શિક્ષણએ ખૂબ જ જરૂરી છે. જેથી દરેક વાલીઓએ બાળકોને શિક્ષણના અમૃતરસથી
વંચિત રાખવા ન જોઇએ. આજે સરકારી શાળાઓમાં તાલીમ પામેલા શિક્ષકો, ઓરડાઓ
અને કોમ્યુિત ટરો જેવી અનેકવિધ સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.
સરસ્વેતીની ઉપાસના કરવાથી લક્ષ્મી આપોઆપ આવશે તેમ જણાવી કહયું કે,
શિક્ષકએ બાળકોની સંભાવનાઓનો શિલ્પીત છે. જેથી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત
ન રહે તે જોવાની જવાબદારી શિક્ષકો, વાલીઓ અને સમાજની છે. દિકરીઓના શિક્ષણ
પર ભાર મૂકતા કહયું કે, શિક્ષિત દિકરી બે ઘરને તારે છે. તેથી દિકરીઓને પણ
દિકરાઓની જેમ શિક્ષણ આપવું જોઈએ.
સ્થાષયી સમિતિના અધ્યિક્ષશ્રી ભીમજીભાઈ પટેલે કહયું કે, પાયાનું શિક્ષણ
મજબુત હશે તો જીવનની ઈમારત ખીલી ઉઠશે. વાલીઓએ શાળાની નિયમિત મુલાકાત લઇને
બાળકના અભ્યા,સની સતત કાળજી લેવાની તેમણે હિમાયત કરી હતી.
બાળકને વહાલ કરો, તેના અભ્યારસ પર ધ્યાયન આપો, તેના માટે સમય આપો ગુજરાતનું ભવિષ્યડ આપો આપ ઉજ્જવળ થશેઃ મંગુભાઈ પટેલ
સૂરતઃ
રાજ્ય નું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય અને બાળકો રાજી ખુશીથી
શાળામાં પ્રવેશ મેળવી ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત કરે તેવા ઉમદા આશયથી
રાજ્ય ભરમાં શરૂ થયેલા બીજા તબક્કાના શહેરી વિસ્તાતરો માટેના શાળા
પ્રવેશોત્સશવના અંતિમ દિને સૂરતના ઉધના વિસ્તાતરમાં વન મંત્રીશ્રી
મંગુભાઈ પટેલના હસ્તેા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં નાના
ભુલકાઓને પ્રવેશ અપાવ્યો્ હતો.
આ પ્રસંગે વન મંત્રીએ બાળકોને કંકુ તિલક કરી, મોઢુ મીઠુ કરાવી શાળામાં
પ્રવેશ કરાવ્યો હતો. બાળકોને શિષ્યસવૃત્તિનું વિતરણ પણ કરવામાં આવ્યુંઓ
હતું.
વનમંત્રીશ્રી મંગુભાઈ પટેલે જણાવ્યુંા કે, રાજ્ય માં છેલ્લા ૧૦ વર્ષથી
શાળા પ્રવેશોત્સટવ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો્ છે. જેમાં મુખ્ય મંત્રી
સહિત મંત્રીઓ, આઈઇએસ, આઇપીએસ અધિકારીઓ નાના ભુલકાઓને શાળામાં પ્રવેશ
કરાવે છે. તેનું મૂળ કારણ બાળકનું મન શિક્ષણમાં લાગે અને તેને અનુકૂળ
વાતાવરણ મળે તે માટેનું આ એક આયોજન છે. સરકારે આ કાર્યક્રમને મહોત્સનવનું
રૂપ આપી કન્યાન કેળવણી રથ દ્વારા બાળકીઓના શિક્ષણ પર ભાર મૂક્યો. છે.
વાલીઓ પોતાના બાળકોને વહાલ કરે, તેના અભ્યારસ પર ધ્યાાન આપે અને પોતાના
વ્ય્વસાયમાંથી પણ તેના માટે સમય ફાળવી તેના ભવિષ્યબની ચિંતા કરે તો
ગુજરાતનું ભવિષ્યદ આપોઆપ ઉજ્જવ બની જશે. તેમ જણાવી વનમંત્રીએ સરકારના આ
અભિયાનને સાકાર કરવા વાલીઓને અપીલ કરી હતી.
આ પ્રસંગે સૂરત મહાનગર પાલિકા શાસકપક્ષના નેતાશ્રી દયાશંકરશ્રીએ શાળા
પ્રવેશોત્સ વ માટે મુખ્યામંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના વિચારો અને
તેમની નેમ અંગે વાલીઓ અને શિક્ષકોને માહિતી આપી હતી.
આ પ્રસંગે આંગણવાડીના બાળકોને રમકડા વિતરણ પણ કરવામાં આવ્યા હતા.
માણસના જન્મ સાથે જ વૃક્ષોનું મહત્વમ જોડાયેલું છે તેથી જ વૃક્ષોનું જતન કરી જીવન બચાવોઃ મંગુભાઈ પટેલ
કરી જીવન બચાવોઃ મંગુભાઈ પટેલ
આ વર્ષે વન મહોત્સપવ દરમિયાન સૂરત જિલ્લામાં ૩૯ લાખ વૃક્ષો રોપાશેઃ
શહેરમાં બે લાખ રોપાશે
સૂરત શહેરમાં ૬૩માં વન મહોત્સરવનો પ્રારંભઃ
પ્રકૃતિના ઉપભોગની સાથે માનવીએ તેનું જતન પણ કરવું પડશેઃ નરોત્તમભાઈ પટેલ
સૂરતઃ
સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની ગયેલા ''પર્યાવરણ''ના પડકાર સામે
'વૃક્ષારોપણ'ના મહત્વને સ્વી.કારી આવા ''વનમહોત્સ વ''ને ફળદાયી બનાવવાની
નેમ દર્શાવતા રાજ્ય ના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઈ પટેલે
વૃક્ષોના મહત્વો વિશે જણાવ્યુંન હતું કે, બાળકનો જન્મ્ થાય ત્યા રે તેના
ઘોડિયાથી શરૂ કરી, તે ચાલતા શીખે, અભ્યાતસ કરે, લગ્ન કરે અને છેલ્લે
જ્યાબરે તે સ્વ ર્ગે જાય ત્યાંન સુધીનો તેનો સીધો સંબધ વૃક્ષો સાથે છે.
ભારતીય સંસ્કૃાતિમાં વૃક્ષોને વિશેષ મહત્વલ આપવામાં આવ્યું છે. બહેનો
પતિના દિર્ઘ આયુશ્યસ માટે વટસાવિત્રીની પૂજા કરે છે. પૂર્વજોએ પણ
વૃક્ષોનું મહત્વન સમજી તેમાં ભગવાન ભોલેનાથ અને વિષ્ણુ ભગવાનનો વાસ થયો
હોવાની વાતો કરી છે, ત્યાવરે આપણી પણ ફરજ છે કે, આપણે પણ વૃક્ષોનું જતન
કરી પર્યાવરણને બચાવીએ.
સૂરત મહાનગરપાલિકા દ્વારા ૬૩માં વન મહોત્સફવની ઉજવણીના ભાગરૂપે નાના
વરાછા ખાતે આવેલા મહારાણા પ્રતાપ ઉદ્યાનમાં વનમંત્રીશ્રી મંગુભાઈ પટેલ,
પંચાયતમંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ, રાજ્યા આયોજન પંચના ઉપાધ્ય ક્ષશ્રી
ભુપેન્દ્રમસિંહ ચૂડાસમા, રાજ્ય્મંત્રીશ્રી રણજીતભાઈ ગીલીટવાલા, મેયરશ્રી
રાજેન્દ્ર દેસાઈ સહિત મહાનુંભાવોની ઉપસ્થિીતિમાં વૃક્ષારોપણ અને
શહેરીજનોને વિનામૂલ્યેય રોપાનું વિતરણ કરવામાં આવ્યુંમ હતું. વન
મહોત્સભવની ઉજવણીના ભાગરૂપે સૂરત શહેરમાં બે લાખ જેટલા વૃક્ષોની રોપણી
કરવામાં આવશે.
આ પ્રસંગે ઉપસ્થિ ત જનમેદની અને શાળાના બાળકોને સંબોધતા મંત્રીશ્રી
મંગુભાઈ પટેલે જણાવ્યુંુ કે, આ માત્ર એક દિવસનો નહીં પરંતુ ૩૬૫ દિવસનો
કાર્યક્રમ બને લોકો તેની સાથે સક્રીય રીતે જોડાય તે રીતે આયોજન કરવું
જોઇએ. વૃક્ષો રોપી દેવાથી આપણી જવાબદારી પૂર્ણ થતી નથી તેનું જતન પણ થાય
તે જોવું ખૂબ જરૂરી છે. વિકાસની સાથે પર્યાવરણ પ્રત્યેણની બેદરકારીને
કારણે જ આજે આપણે ગ્લોેબલ વોર્મિંગની સમસ્યાુનો સામનો કરી રહ્યાં છે.
રાજ્યપ સરકાર પોતાની રીતે પ્રયાસ કરી રહી છે. પરંતુ તેની સાથે લોકોએ પણ
વૃક્ષોનું મહત્વય સમજી તેની કાળજી લેવી જોઇએ. સૂરત જિલ્લામાં આ વર્ષે વન
મહોત્સવ દરમિયાન ૩૯ લાખ વૃક્ષો વાવવાનું આયોજન છે. તેમાંથી સૂરત શહેરમાં
બે લાખ રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ઉપસ્થિલત પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલે વૃક્ષોનું મહત્વ
સમજાવતા જણાવ્યુંખ કે, પ્રકૃતિના અસંતુલનને કારણે ઊભી થતી સમસ્યાચ સામે
મનુષ્ય્ જ તેનું નિરાકરણ લાવી શકે છે. ગ્લોયબલ વોર્મિંગની સમસ્યાન સામે
સરકારે વન વિભાગ દ્વારા પર્યાવરણની જાળવણી પર વિશેષ ભાર મુક્યોણ, જેમાં
સૌએ પોતાની જવાબદારી સમજી તેની કાળજી લેઇ વધુમાં વધુ વૃક્ષો વાવવાની અપીલ
તેમણે કરી હતી.
રાજ્યા આયોજન પંચના ઉપાધ્યમક્ષશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગ્લોીબલ
વોર્મિંગની સમસ્યાપથી બચવાના પ્રત્યેસક વ્ય્ક્તિજ ત્રણ વૃક્ષો વાવે તેવો
સંદેશે આપી લોકોને પર્યાવરણ પ્રત્યેલ જાગરૂક થઇ પોતાની જવાદારી સમજવાની
અપીલ કરી હતી.
આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા પર્યાવરણ બચાવો અને વૃક્ષોના મહત્વો
વિશેના સંદેશા સાથે રોપાઓની રોપણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ, ધારાસભ્યતશ્રી કિશોરભાઈ
વાંકાવાલ, ડેપ્યુોટી મેયર શ્રીમતી વર્ષાબેન રાણા, શાસક પક્ષના નેતા શ્રી
દયાશંકર સિંઘ, સ્થાશયી સમિતિના અધ્યરક્ષશ્રી ભીમજીભાઈ પટેલ, મહાનગરપાલિકા
કમિશનરશ્રી એમ.કે.દાસ, નાયબ વન સંરક્ષકશ્રી આર.એસ.આજરા સહિત નગરસેવકો,
અધિકારીઓ, શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિયત રહ્યાં હતા.
રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં પહેલી જુલાઇથી લર્નર લાઇસન્સ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવવાની રહેશે.લાઇસન્સ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ
જુન-૨૦૧૨થી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ પધ્ધતિ અમલી બનાવાઇ છે. હવેથી તા.
પહેલી જુલાઇ-૨૦૧૨થી સમગ્ર રાજકોટ જિલ્લાના બધા તાલુકાઓમાં પણ આ પધ્ધતિ
અમલી કરવામાં આવી છે. આથી રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓના લનર્સ મોટર
ડ્રાઇવીંગ લાઇસન્સ (શીખાઉ લાઇસન્સ) મેળવવા અરજી કરનાર અરજદારોએ
ફરજિયાતપણે ઓનલાઇન
એપોઇન્ટમેન્ટ મેળવી અરજી કરવાની રહેશે. ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવેલ
અરજદારોએ પોતાને ફાળવેલ સમયથી ૧૫ મિનિટ પહેલાં દસ્તાવેજો તથા શારીરિક
ચકાસણી માટે હાજર રહેવું. અરજી સાથે સામેલ કરેલ રહેઠાણનો પુરાવો તથા
જન્મતારીખના પુરાવા ચકાસણી માટે મુળ નકલ(ઓરીજીનલ) સાથે રાખવાના રહેશે.
ઓનલાઇન એપોઇમેન્ટ માટેની માર્ગદર્શિકા આ મુજબ છે.
ઓનલાઇન અરજી કરવા માટેની વેબસાઇટ http://sarthi.nic.in (સારથી.એનઆઇસી.ઇન)
કોમ્પ્યુટરમાં એક્રોબેટ રીડર વર્ઝન-૯નું ઇન્સ્ટોલેશન થયેલ હોવું
જરૂરી છે. ઓનલાઇન ટ્રાન્ઝેકશન વીથ સારથી મેનુમાંથી ''ઇસ્યુ ઓફ લર્નીગ
લાયસનસ ટુ મી'માં જવું, ઉપર દર્શાવેલ લીંક ખોલતા અરજી ફોર્મ ખુલશે. જે
વ્યકિતગત ભરવાનું છે. લાલ રંગની ફુદડીથી દર્શાવેલ ખાનાની વિગતો ફરજીયાત
ભરવાની રહેશે, ફોર્મ ભર્યા બાદ
સેવ કરવાનું રહેશે. સેવ કરવા માટે ''સબમીટ'' બટન પર કલીક કરવાનું રહેશે,
તમારી અરજી પત્રકનો નંબર અને જન્મ તારીખ ભવિષ્યમાં સંદર્ભ માટે તથા
લર્નીગ લાયસન્સની એપોઇમેન્ટ(તારીખ તથા સમય) લેવા માટે યાદ રાખવાનો
રહેશે, અરજી સેવ કર્યા બાદ ''તમારી અરજી સફળતાપુર્વક સેવ થઇ ગયેલ છે.''
તેવો સંદેશ પ્રદર્શિત થશે, શીખાઉ લાયસન્સ કસોટી માટે પુર્વ નિર્ધારિત
સમય તથા દિવસ મેળવવા
(એપોઇમેન્ટ) મુખ્ય પેઇજ પરના ''એપોઇમેન્ટ ફોર એલએલટેસ્ટ'' લિંક પર
કલિક કરવાનું રહેશે, સ્લોટ બુકીંગના મેનુ પર જઇ ''ફોર એલએલટેસ્ટ''
લિન્ક પર કલીક કરવું, સ્લોટ બુકીંગ કરવા માટે તમારો અરજીનંબર તથા જન્મ
તારીખની નોંધ કરો, તમારી પસંદગી તથા અનુકુળતા પ્રમાણે ટાઇમ સ્લોટ બુક
કરો, જનરેટ થયેલી સ્લીપની પ્રિન્ટ કરી તમારી પાસે રાખવી, આર.ટી.ઓ.
કચેરી ખાતે પસંદ કરેલ સમયની
૧૫ મીનીટ પહેલા પ્રિન્ટેડ સ્લોટ બુકીંગ સ્લીપ, અરજીફોર્મ, અને જરુરી
જોડવાના દસ્તાવેજો સાથે હાજર થવાનું રહેશે. અરજી સાથે જોડેલ
દસ્તાવેજોની ખરાઇ માટે ઓરીજીનલ દસ્તાવેજો સાથે લાવવાના રહેશે, લનર્સ
લાયસન્સ તથા પાકા લાયસન્સ માટે એક જ વખત એકજ અરજી કરવાની રહેશે તેમ
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, રાજકોટ શ્રી ડી.આર.પટેલે જણાવ્યુ છે.
Remembering Dr. Syama Prasad Mookerjee, let...
"ફરિયાદ નહીં પરંતુ વાસ્તવિકતા જે નો અમો ને અનુભવ હોય તે અને તેના નિરાકરણ
માટે ના સંભવિત સુચનો મોકલવા બાબત. "
View the full post to comment:
https://plus.google.com/_/notifications/emlink?emrecipient=104438637062937319540&emid=CMiLxff69LACFc7W5QodTmkAAA&path=%2F111867601943112287803%2Fposts%2F1HNnCMDD6p7&dt=1341024868861&ub=7
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
///////////////////////////////////////////
નિરાકરણનો કોઈ ચહેરો હોતો નથી. તો ૫છી સાકાર કેમ ?
Posted: 29 Jun 2012 09:55 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/7gNWV5eiGUM/?utm_source=feedburner&utm_medium=email
દેવવાદનો મર્મ સમજો અને બોધ ગ્રહણ કરો. ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ,
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
નિરાકરણનો કોઈ ચહેરો હોતો નથી. તો ૫છી સાકાર કેમ ? મિત્રો, કેટલીક વાર આશ્ચર્ય
થાય છે અને લાગે છે કે ફિલોસોફીની દૃષ્ટિએ હિંદુઓ ક્યાંક ૫છાત તો નથી ને ?
મનમાં ઘણીવાર [...]
///////////////////////////////////////////
મંત્ર અને યંત્ર
Posted: 28 Jun 2012 08:01 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/KHO8IHeLsb8/?utm_source=feedburner&utm_medium=email
મનડું મરે તો જ મુક્તિ મળે. -પૂ. શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ મંત્ર અને
યંત્ર મન પાણી જેવું છે. પાણી નીચાણ ભણી વહેવાનું જ ૫સંદ કરે છે તેમ મનને ૫ણ
સંસારના વિષયોમાં લોભાઈને ૫તનના માર્ગે જવાનું જ ગમે છે. પાણીની જેમ મનને ૫ણ
નીચે જ ગબડતા રહેવાની, સંસારના વિષયોમાં જ વહયા કરવાની ને સં૫ત્તિનું જ ચિંતન
[...]
શુક્રવાર, 29 જૂન, 2012
અમરનાથ જઈ રહેલા ૧,૦૦૦થી વધુ યાત્રિકોને અટકાવાયાં
આસામમાં ભારે વરસાદથી ૨૩ જિલ્લાઓમાં પૂર, 26ના મોત
જુંડાલ RSSની ઓફિસ ઉડાવવા માગતો હતો પણ ફેસબુકે તેને ફસાવી દીધો
અમરનાથ યાત્રામાં વધુ બે શ્રદ્ધાળુનાં મોતઃ મૃતાંક આઠ
મુંબઈમાં મોન્સૂનની ધમાકેદાર એન્ટ્રી
World’s Richest Women
Women Billionaires
Forbes
released the 2012 list of billionaires, there are 21 women billionaires
in the world. They have a combined total net worth of $248.6 billion.
Last year had 20 women billionaires in the world with combined fortune
of $232 billion. While the majority of their wealth was inherited –
just one woman in
the top 21 has a self-made fortune- -many are putting their money to
good use in philanthropy.
#1. Christy Walton, 57, & family
Net worth: $25.3 billion – As of March 2012
Source of Wealth: Wal-Mart, United States
The widow of John Walton, she inherited his fortune of $15.7 billion
after he died in an airplane accident in 2005. Regaining her 2010,2011
title as world's richest woman, she got an extra bump in her fortune
because of her late husband's early investment in First Solar; shares up
nearly 500% since 2006 initial public offering.
#2. Liliane Bettencourt,89
Net worth: $24 billion - As of March 2012
Source of Wealth: L'Oreal, France
France's richest woman and the only child of Eugene Schueller, her
late father founded L'Oreal one of the world's largest cosmetics and
beauty companies.
#3. Alice Walton, 62
Net worth: $23.3 billion - As of March 2012
Source of Wealth: Wal-Mart, United States
The daughter of Wal-Mart co-founder, her father, Sam Walton (d.
1922), a former clerk, founded original Bentonville store with his
brother James. Today Wal-Mart has sales of $405 billion, employs more
than 2.1 million people.
#4. Georgina "Gina" Rinehart, 58
Net worth: $18 billion - As of March 2012
Source of Wealth: Mining, Australia
The heiress of Hancock Prospecting and the daughter of the late mining
magnate Lang Hancock. She is the richest person in Australia and
the richest woman in Asia.
#5. Iris Fontbona, 69, & family
Net worth: $17.8 billion – As of March 2012
Source of Wealth: Mining, Chile
The second wife, and now widow, of billionaire Andronico
Luksic, who
died of cancer in 2005. The family controls Antofagasta, one of the
world's largest copper miners. As of 2012, Iris Fontbona and her family
have a net worth of $17.8 billion
.#6. Birgit Rausing, 88, & family
Net worth: $14 billion - As of March 2012
Source of Wealth: Packaging, Sweden
The widow of Gad Rausing, after death of her husband in 2000, she
inherited the packaging giant Tetra Laval along with her three children.
In 1944 her father-in-law founded the company, which revolutionized the
packaging of liquids such as juices and milk.
#7. Jacqueline Mars, 72
Net worth: $13.8 billion - As of March 2012
Source of Wealth:Candy, Pet food, United States
The granddaughter of Frank C. Mars, founders of the American candy
company Mars, Incorporated. The company's products are chocolate
(Snickers, M&Ms) and pet food (Pedigree). The family has since
created the world's largest confectionery company by acquiring gum maker
Wrigley in 2008 for $23 billion.
#8. Susanne Klatten, 49
Net worth: $13 billion - As of March 2012
Source of Wealth: BMW, pharmaceuticals, GermanySusanne Klatten is the
daughter of Herbert Quandt, she inherited
stake in automaker BMW from late father Herbert Quandt, who rescued it
from bankruptcy in the early 1960s. Additionally, she is a trained
economist with an M.B.A., Klatten also inherited a 50% stake in chemical
manufacturer Altana and has since increased her control of the company
to 100% and delisted the company.
#9. Anne Cox Chambers, 92
Net worth: $12.5 billion - As of March 2012
Source of Wealth: Cox Enterprises, United States
The daughter of Cox Enterprises founder James M. Cox (d.1957), who
finished high school at 17 and worked as a schoolteacher and newspaper
reporter before shelling out
$26,000 for the Dayton Evening News in
1898.
#10. Savitri Jindal, 62
Net worth: $10.9 billion – As of March 2012
Source of Wealth: Steel, India
She became the chairperson of O.P. Jindal Group (a steel and power
conglomerate) after her husband, Om Prakash Jindal, died in a helicopter
crash in 2005. Om Prakash Jindal founded the company in 1952. Savitri
Jindal and her four sons Prithviraj, Sajjan, Ratan and Naveen runs the
businesses.
#11. Abigail Johnson, 50
Net worth: $10.3 billion – As of March 2012
Source of Wealth: Fidelity, United States
Daughter of American businessman and investor Edward
Johnson, III
, Abigail Johnson and her father controls Fidelity Investments,
America's largest mutual fund company. She now ]owns up to 24% of the
shares in Fidelity.
#12. Johanna Quandt, 85
Net worth: $10 billion – As of March 2012
Source of Wealth: BMW, Germany
The widow of German industrialist Herbert Quandt and mother of
Susanne Klatten who is worth $13 billion. A former secretary and third
wife of the late Herbert Quandt, her husband rescued auto maker BMW from
bankruptcy in the early 1960s. She retired from BMW's supervisory board
in 1997 but still owns 17% of the auto maker. Her children, Susanne
Klatten and Stefan Quandt, have large stakes as well and are also
billionaires. She now lives quietly in spa town of Bad Homburg near
Frankfurt.
#13. Laurene Powell Jobs & family
Net worth: $9 billion – As of March 2012
Source of Wealth: Apple, Disney
The widow of co-founder and former CEO of Apple Inc., Steve Jobs, she
inherited his wealth after he died in October 2011. A fortune that was
largely placed into living trusts near the end of her husband's life.
She is co-founder and President of the Board of College Track.
#14. Charlene de Carvalho-Heineken, 57
Net worth: $7.7 billion – As of March 2012
Source of Wealth: Heineken, Netherlands
She is the daughter of Freddy Heineken, the Dutch industrialist. She
inherited 25% stake in Dutch brewer Heineken upon the death of her
father in 2002. The company has more than 170 premium brands in more
than 65 countries.
#15. Miuccia Prada, 62
Net worth: $6.8 billion – As of March 2012
Source of Wealth: Prada
The youngest granddaughter of Mario Prada, founder of fashion label
Prada . Miuccia Prada runs the company with her husband Patrizio
Bertelli. She also has a Ph.D. in political science.
#16. Antonia Johnson, 68
Net worth: $6.5 billion - As of March 2012
Source of Wealth: Diversified, Sweden
In 1982 she succeeded her father as chairman of the board for Axel
Johnson AB, Sweden, and Axel Johnson Inc., a diversified trading company
founded by her great-grandfather in 1873.
#17. Blair Parry-Okeden, 61
Net worth: $6.3 billion – As of March 2012
Source of Wealth: Cox Enterprises, U.S.
The granddaughter of Cox Enterprises founder James
M. Cox (d. 1957),
Parry-Okeden inherited 25% stake in the business after her mother,
Barbara Cox Anthony, passed away in 2007.
#18. Wu Yajun, 48, & family
Net worth:$5.7 billion – As of March 2012
Source of Wealth: Real Estate, China (Self made)
The richest self-made woman in the world is former journalist, Wu
Yajun graduated from the Department of Navigation Engineering of the
Northwestern Polytechnical University in 1984 with a degree in
engineering, and from 1988 to 1993 worked as a journalist and editor
with the China Shirong News Agency. She is onwer of Hong Kong-listed
real estate developer Longfor Properties. Wu shares her fortune with
her husband, who also holds a stake in the company.
#19. Yang Huiyan, 30
Net worth: $4.7 billion
Source of Wealth: Real Estate
Daughter of Chinese entrepreneur and the founder of Country Garden
Group, Yeung Kwok Keung, transferred his holding of the family's main
fortune, shares in family-controlled real estate developer Country
Garden Holdings. Yang is the majority shareholder of Country Garden
Holdings.
#20. Rosalia Mera, 68
Net worth: $4.5 billion – As of March 2012
Source of Wealth: Zara
Ex-wife of fashion executive Amancio Ortega Gaona, and co- founder of
Inditex (parent company of Zara retail stores). Rosalia Mera is Spain's
richest woman. Mera and Ortega are long-divorced, but she still holds a
5.8% stake in Inditex, plus apile of cash from its 2001 IPO.
NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
રાજ્ય સંગીત અકાદમીના કલાકારોએ ગઇકાલે વડિયાની અ.હિ.કન્યા વિદ્યાલય ખાતે
જુજવેરૃપે અનંતભાષે નામનું દ્વીઅંકી નાટક રજું કરી શાળાની બાળાઅો અને
ગુરૃજી ગણને અચંબિત કરી દિઘા હતાં.
તસવીરો: કશ્ય૫ જોષી -જેતલસર(જેતપુર)
૯૯૦૯૫ ૨૦૮૧૨
૯૯૭૪૨ ૬૨૮૧૨
ગુરુવાર, 28 જૂન, 2012
"મગજને ફળદાયક રીતે આરામ આપવાના ત્રણ ઉપાય - મૅથ્યુ ઈ. મૅ/Matthew E. May"
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "મગજને ફળદાયક રીતે આરામ આપવાના ત્રણ ઉપાય - મૅથ્યુ ઈ.
મૅ/Matthew E. May" on GUJARATI-ગુજરાતી
Blog post added by Ashok Vaishnav:
ચેતાવિજ્ઞાનનાં સંશોધનો એ વિચાર પર ભાર આપે છે કે વધારે ઉત્પાદક અને
સર્જનાત્મક રહેવામાટે થોડા વિરામની નિયમીત ટેવ પાડવાની જરૂર છે.તેમનાં
તાજે...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A143794&xgs=1&xg_source=msg_share_post
"ભગવાનનું કામ ભગવાનને કરવા દે"
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "ભગવાનનું કામ ભગવાનને કરવા દે" on GUJARATI-ગુજરાતી
Blog post added by Bhailal Patel:
ભગવાનનું કામ ભગવાનને કરવા દે
એક પરિવાર છે... આ પરિવારના લોકો વરચે બહુ ઓછા મતભેદ થાય છે
આ પરિવારના એક વડીલને કારણ...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A144236&xgs=1&xg_source=msg_share_post
"સમ્રાટ અશોક અને "ધમ્મ" : ડૉ.મહેબૂબ દેસાઈ" on GUJARATI-ગુજરાતી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "સમ્રાટ અશોક અને "ધમ્મ" : ડૉ.મહેબૂબ દેસાઈ" on GUJARATI-ગુજરાતી
-priya jain
Blog post added by Mehboob Desai:
મધ્યકાલિન ભારતમાં મોઘલ બાદશાહ અકબરે "દિન-એ-ઇલાહી" ધર્મની સ્થાપના
દ્વારા એક નવી મૂલ્યનિષ્ઠ ધાર્મિક વિચારધારા પ્રસરાવવાનો પ્રયાસ કર્યો
હતો...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A143780&xgs=1&xg_source=msg_share_post
"શરીર ની સાંકેતિક ભાષા થકી રોગોની ઓળખ અને ઉપાય ..." on GUJARATI-ગુજરાતી
Blog post added by Ashokkumar Desai:
શરીર ની સાંકેતિક ભાષા થકી રોગોની ઓળખ અને ઉપાય ...
કુદરતે આપણા શરીરમાં અદભુત રચના કરી છે તેને આપણે જીવનભર, મન ભરીને માણવા
માટે શું કરવું...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A144442&xgs=1&xg_source=msg_share_post
_share_post
આ બાબાઓના રંગઢંગને જાણો છો ?
URL : http://govindmaru.wordpress.com/2012/06/28/nagindas-sanghavi/
Posted : June 28, 2012 at 3:00 pm
Author : ગોવીંદ મારુ
Categories : મીત્રોનાં લેખો / કાવ્યો
http://govindmaru.files.wordpress.com/2012/06/sonsari-vat.png
નીર્મળબાબા સામે છેતરપીંડીનો કેસ દાખલ થવાનો છે; પણ સીનેમા નટી જોડે
કઢંગી હાલતમાં પકડાયેલા નીત્યાનન્દ સ્વામી એક કરોડની દક્ષીણા ચુકવીને
તમીળનાડુના અતીશ્રીમંત મઠના અધ્યક્ષપદે બીરાજ્યા છે. અખબારો અને
રૅશનાલીસ્ટો ગમે તેટલા ધમપછાડા મારે; પણ આ બાબાઓનો વાળ પણ વાંકો થવાનો
નથી. તેમની પાસેથી અબજો રુપીયાની આવક મેળવનાર ટી. વી. ચેનલોના કારણે
તેમના આંધળા ભગતોનો ધોધમાર પ્રવાહ કદી અટકવાનો નથી. સુરત સારી પેઠે ઓળખે
છે તેવા આશારામ બાપુ, મન્દબુદ્ધીની યુવતીના વીનયભંગના આરોપી જૈન મુની કે
ખ્રીસ્તીઓને ઘેલાં બનાવનાર પોલ ડીવારીન – બધાના ધન્ધા બેરોકટોક ચાલતા
રહ્યા છે. દુનીયાભરમાં ધર્મસંસ્થાઓ અને ધર્મજીવનને સડતર લાગ્યું છે. આપણા
દેશમાં તો સ્વામીઓ, યોગીઓ, સન્તો–મહન્તો – ગુરુઓની ગણતરી કરવી મુશ્કેલ
છે. આપણા દેશમાં ઝાડવાં કરતાં ગુરુઓની સંખ્યા વધારે છે !
દુનીયામાં દુ:ખી માણસોની સંખ્યા ઘણી મોટી છે; પણ ખાસ કશું કારણ ન હોય તો
પણ, રજકણ જેવા દુ:ખને ડુંગર બનાવીને પોતાને દુ:ખી ગણનારા લોકો તેમના
કરતાં અનેક ગણા વધારે છે. શારીરીક રોગનો ભ્રમ સેવી તેની વધારે પડતી
આળપંપાળ કરનાર લોકોને અંગ્રેજી ભાષામાં હાઈપોકોન્ડ્રીયાક કહેવાય છે.
નજીવી બાબતમાં દુ:ખી દુ:ખી થઈ જનાર માણસોને કારણે બાબાઓને બખ્ખાં થઈ જાય
છે. યુરોપ અમેરીકામાં આવા લોકો માનસચીકીત્સકો પાસે જાય છે. આપણા દેશમાં
ગુરુઓના શરણે જાય છે. મોટા ભાગના ગુરુઓ અચ્છા માનસશાસ્ત્રીઓ હોય છે અને
પ્રામાણીક ગુરુઓ તેની કબુલાત પણ કરે છે. ભાદરણના અતીસજ્જન સ્વ.
કૃષ્ણાનન્દજી પોતાની રામકહાણી કહેનારને હમ્મેશાં આશીર્વાદ આપતા કે તમારી
બધી મુંઝવણ છ મહીનામાં દુર થઈ જશે. આશીર્વાદથી બધા માણસોના બધા જ સવાલો
શી રીતે ઉકેલાઈ જાય, તેવા સવાલના જવાબમાં તેમણે કહેલું કે, 'કોઈના
આશીર્વાદથી કશું થતું નથી; પણ શ્રદ્ધાળુ માણસને ઘણી માનસીક રાહત મળે છે.'
વળી, મોટાભાગની સમસ્યાઓ અને સવાલો ચાર છ માસમાં આપોઆપ ઉકેલાઈ જાય છે અને
ન ઉકેલાય તો માણસ તેનાથી ટેવાઈ જાય છે ! સમસ્યાના ઉકેલનો જશ સ્વામીઓને
મળે છે અને ઉકેલ ન આવે તેનો અપજશ નસીબ અથવા ભગવાનના ખાતે ઉધારી નાખવામાં
આવે છે.
મોટા ભાગના માનસીક રોગોને અન્ધશ્રદ્ધાળુ લોકો ભુતપ્રેતનો વળગાડ માને છે
અને તેથી ભાતભાતની ભુવાગીરીઓ ચાલતી હોય છે. ભુતના વળગાડનું સૌથી વધારે
મહત્ત્વ કેથોલીક ખ્રીસ્તી ધર્મે સ્વીકાર્યું છે. વળગાડ કાઢી આપનાર
પાદરીઓને ચર્ચ સ્વીકૃતી પણ આપે છે. કૅથલીક ભુવાઓનું આન્તરરાષ્ટ્રીય
મહામંડળ ચાલે છે. મુમ્બઈના પરા મુલુન્ડમાં સેન્ટ પાયસ ચર્ચમાં રોગ
મટાડવાની અને ભુત ભગાડવાની સભાઓનું આયોજન કરનાર ફાધર રુડીયસ પરેરા મે
મહીનાની શરુઆતમાં લંડનમાં ગુજરી ગયા છે. તેઓ આંતરરાષ્ટ્રીય ભુવા
મહામંડળના ઉપાધ્યક્ષ હતા. પરેરાએ ભગાડેલા ભુતોએ એકઠા મળીને કરેલા સામટા
હલ્લાને કારણે જ તેમનું અવસાન થયું, તેવું શ્રદ્ધાળુ ખ્રીસ્તીઓ મક્ક્મ
રીતે માને છે. કોઈ બાબતમાં કશી સમજ ન પડે તેને આપણે મુરખ ગણીએ છીએ; તેમ
બધી બાબતમાં પોતાને બધી જ સમજ પડે છે તેવું માની લેનાર માણસ પણ મુરખ જ
ગણાય. અધ્યાત્મ અને અગમનીગમની વાતોમાં કોઈને કશી સમજ પડતી નથી; પણ અમુક
ચોક્કસ શબ્દો વાપરવાની કળામાં નીષ્ણાત ગુરુઓ આપણને આંજી શકે છે અને
ભોળીયા લોકો તેમની ચુંગાલમાં વધારે સહેલાઈથી ફસાઈ જાય છે. બાબાઓ અને
મહન્તો અવતારી પુરુષ કહેવાય છે. હાથ ચાલાકીના ખેલ કરીને પ્રભાવ જમાવનાર
સત્ય–સાંઈબાબા, સાંઈબાબાના અવતાર ગણાતા હતા. મહારાષ્ટ્રમાં અતીશય જાણીતા
અનીરુદ્ધબાપુના વીશે પણ, તેઓ સાંઈબાબાના અવતાર હોવાનો દાવો કરવામાં આવે
છે. તમીળનાડુના એક બાબાજી પોતાને કલ્કીનો પુર્વાવતાર ગણાવે છે અને અબજો
રુપીયાની અસ્ક્યામત જમાવીને બેઠા છે.
કલ્કી અવતારનું તુત ઘણા દાયકાઓથી ચાલે છે. સો એક વરસ અગાઉ દુનીયા ભરમાંથી
થીયોસોફીની બોલબાલા હતી. તેમના સ્થાપક મેડમ બ્લેવેત્સ્કીની હરામખોરી
સુરતના સુપ્રસીદ્ધ કવી બહેરામજીએ ઉઘાડી પાડેલી. તેમના અનુયાયી અને
રાજકારણમાં આગેવાની લેનાર એની બેસન્ટ તમીળનાડુના ગરીબ બ્રાહ્મણના બે
છોકરાઓમાં જે. કૃષ્ણમુર્તી કલ્કીનો અવતાર છે અને ભુતકાળમાં ચીરંજીવ
મહાત્માઓ રોજ રાત્રે તેમના આત્માને બહાર કાઢીને ઉપદેશ આપે છે, તેવા
ગપગોળા ઘણા ચાલ્યા. કૃષ્ણમુર્તી મોટા થયા ત્યારે તેમણે જાતે જ આ બધો
ભાંડો ફોડી નાંખ્યો અને તેમના નામે લેવાયેલી અબજો રુપયાની મીલકત ફગાવીને
પોતાની સચ્ચાઈ અને ત્યાગવૃત્તી પુરવાર કરી. જે. કૃષ્ણમુર્તી અત્યંત પ્રખર
વક્તા અને ગહનવીચારક હતા. વળી, આ બાબાઓ તદ્દન નક્કામા પણ નથી. પરદેશમાં
સ્થાયી થયેલા તેમના બહોળા અનુયાયીઓ પાસેથી દેશને સારા પ્રમાણમાં વીદેશી
હુંડીયામણ કમાઈ આપે છે. અને હવે તો બધા સમ્પ્રદાયો અને બધા ગુરુઓ પોતાની
મીલકતમાંથી થોડી રકમ સમાજસેવાના કાર્યોમાં પણ વાપરે છે. ઉત્તમ ઈસ્પીતાલો
અને શાળાઓ ચલાવે છે.
સમાજસેવાની સંસ્થાઓ ચલાવીને પ્રતીષ્ઠા મેળવનાર બાબાઓ વધારેને વધારે
અનુયાયીઓ પણ મેળવતા થયા છે. આ બાબતમાં આપણા બધા ધાર્મીક આગેવાનો ખ્રીસ્તી
મીશનરીઓનું અનુકરણ કરતા થયા છે. માનવસેવાનો ઉપદેશ ખ્રીસ્તીધર્મે આપ્યો
છે, તેવો બીજા કોઈ ધર્મમાં જોવા મળતો નથી અને બીજા પાસેથી સારું શીખવામાં
કશી નાનમ પણ નથી. પણ મુખ્ય તફાવત નોંધાવો જોઈએ. ખ્રીસ્તી પ્રચારકો એકઠા
થયેલા નાણાંભંડોળમાંથી મોટો ભાગ સેવાકાર્યોમાં વાપરે છે. આપણા બાબાઓ આખી
'એરણ' લઈ લીધા પછી એક 'સોય' જેટલું ધન દાન–ધર્માદામાં કે સેવાકાર્યોમાં
વાપરે છે.
–નગીનદાસ સંઘવી
'ગુજરાતમીત્ર', દૈનીક, સુરતની તા. 17 જુન, 2012ની રવીવારીય પુર્તીમાં,
એમની કટાર 'સોંસરી વાત'માંથી.. લેખકના અને 'ગુજરાતમીત્ર'ના સૌજન્યથી
સાભાર…
સંપર્ક: શ્રી. નગીનદાસ સંઘવી, eMail : nagingujarat@gmail.com
♦●♦●♦ 'રૅશનલ–વાચનયાત્રા'માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના
સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય
તે માટે, મારા 'અભીવ્યક્તી' બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની
પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી
પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
●♦● દર સપ્તાહે મુકાતા 'રૅશનલ વીચારો' માણવા અને મીત્રોને મોકલવા જોતા
રહો મારો બ્લોગ: http://govindmaru.wordpress.com
અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી
યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર, પોસ્ટ: એરુ એ. સી. – 396 450
જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 29–06–2012
♦●♦●♦
Add a comment to this post:
http://govindmaru.wordpress.com/2012/06/28/nagindas-sanghavi/#respond
સુલપડ પ્રાથમિક શાળામાં રાજ્યટ સરકારની કાર્યપ્રણાલીનો ચિતાર આપતા પંચાયત મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલ શિક્ષણના આ મહાયજ્ઞમાં સરકારની સાથે સાથે વાલીઓ, પ્રજાજનોને પણ જાગૃતિ દાખવવા મંત્રીશ્રીનો અનુરોધ સુલપડ પ્રાથમિક શાળામાં યોજાયો શાળા પ્રવેશોત્સ વ :
શાળા પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે મુખ્યયમંત્રી શ્રી નરેન્દ્રઅભાઇ
મોદીની વર્તમાન રાજ્ય્ સરકારે અપનાવેલી કાર્યપ્રણાલીનો ચિતાર આપતા વલસાડ
જિલ્લાનાં પ્રભારી મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે બાળકોના અભ્યાજસ માટે
સતત ચિંતા કરતી રાજ્ય સરકારની સાથે સાથે પ્રજાજનો, વાલીઓને પણ વિશેષ
તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.
વાપી નગરપાલિકા વિસ્તાારમાં સમાવિષ્ટા સુલપડ ખાતેની પ્રાથમિક શાળામાં
આયોજિત શાળા પ્રવેશોત્સખવ કાર્યક્રમમાં ઉપસ્થિતત રહેલા રાજ્યિના પંચાયત
મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે ઉપસ્થિાત વાલીઓને રાજ્યવ સરકારના આવા
કાર્યક્રમો પાછળનો ઉદૃેશ સ્પેષ્ટય કરીને, બાળકોને શિક્ષણના સંસ્કાીર
આપવાના આ મહાયજ્ઞમાં સહયોગ આપવા અપીલ કરી હતી.
ગુણોત્સમવ તથા શાળા પ્રવેશોત્સયવ જેવા કાર્યક્રમોને કારણે શિક્ષણની
ગુણવત્તા તથા શાળા સુવિધાઓમાં થયેલા વધારાની ચર્ચા કરતા મંત્રીશ્રીએ
રાજ્યસ સરકારના આવા કાર્યક્રમોને કારણે શિક્ષકો સહિત પ્રજાજનોમાં આવેલી
જાગૃતિનો ખ્યાશલ આપ્યોવ હતો. ગુણોત્સેવ જેવા કાર્યક્રમોથી શિક્ષકની
સજ્જતા ચકાસવામાં આવે છે, તેમ જણાવી મંત્રીશ્રી પટેલે રાજ્યા સરકાર
અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ઝીણામાં ઝીણી વિગતો એકત્ર કરી, જરુરી
મોનિટરીંગ કરી રહી છે તેમ જણાવ્યુંય હતું. રાજ્યં સરકાર દ્વારા પારદર્શક
પ્રક્રિયા થકી વિદ્યા સહાયકોની ભરતી કરાતા, હવે તાલીમબદ્ધ અને
ગુણાવત્તાલક્ષી શિક્ષણ ગ્રામીણ બાળકોને મળતું થયું છે તેમ જણાવી મંત્રી
શ્રી પટેલે ઉજજ્વ ળ ભવિષ્યાના નિર્માણમાં સૌના સહકારની અપેક્ષા વ્યુક્તમ
કરી હતી.
મોટાભાગના પરપ્રાંતિય બાળકોની હાજરી ધરાવતી સુલપડ પ્રાથમિક શાળા ખાતે
આયોજિત કાર્યક્રમમાં ૪૭ કુમાર અને ૬૨ કન્યાજ મળી કુલ-૧૦૯ બાળકોને
ધોરણ-૧માં પ્રવેશ અપાયો હતો. કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પ્રમુખ
શ્રીમતી પારૂલબેન દેસાઇ, શિક્ષણ સમિતિના અધ્યેક્ષ શ્રી પ્રકાશભાઇ પટેલ
સહિત સ્થાાનિક પદાધિકારીઓ, અધિકારીઓ, માહિતી વિભાગની ટીમ, સ્થાભનિક
મીડિયાકર્મીઓ, પારડી તાલુકા કેળવણી નિરીક્ષક શ્રીમતી કે.એ.કશલી, નવાગંતૂક
બાળકો, શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો વગેરે મોટી સંખ્યાકમાં
ઉપસ્થિાત રહ્યા હતા. આ અવસરે માહિતી વિભાગ દ્વારા યોજનાકિય સાહિત્યિનું
પણ પ્રજાજનોમાં વિનામૂલ્યેઉ વિતરણ કરાયું હતું.
વાપી ઔદ્યોગિક વસાહતની પ્રાથમિક કેન્દ્રર શાળા ખાતે ૭૯ બાળકોને શાળા
પ્રવેશ કરાવતા પ્રભારી મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલ
રાજ્યરના મુખ્યરમંત્રીથી લઇને સરકારના તમામ મંત્રીઓ, ગાંધીનગરના જુદા
જુદા વિભાગોના વડાઓ, ઉચ્ચય અધિકારીઓ સૌને ગામે ગામ મોકલીને રાજ્યીના એકે
એક બાળકને શાળામાં પ્રવેશ અપાવવાના કાર્યક્રમ એવા શાળા પ્રવેશોત્સગવનો
ઉદૃેશ સમજાવતા વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી-વ-રાજ્ય ના પંચાયત મંત્રી
શ્રી નરોત્તમભાઇ પટેલે ભૂતકાળની સરકારની સરખામણીએ, વર્તમાન રાજ્યઅ સરકાર
દ્વારા શિક્ષણની કેટલી ચિંતા કરવામાં આવી રહી છે તેનો ચિતાર રજુ કર્યો
હતો.
ભૂતકાળની શિક્ષણ પ્રણાલીનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ વર્તમાન સરકાર દ્વારા
શિક્ષણ ક્ષેત્રે કરાયેલા આમૂલ પરિવર્તનનો ખ્યા લ આપી, મુખ્યરમંત્રી શ્રી
નરેન્દ્ર્ભાઇ મોદી અને તેમની સરકાર દ્વારા શિક્ષણક્ષેત્રે હાથ ધરાયેલા
નવતર સુધારાઓની વિગતો રજુ કરી હતી. વર્તમાન સરકારે નાણાંના અભાવે
વિકાસનું એક પણ કામ ના અટકે તેની જડબેસલાક વ્ય વસ્થાી ગોઠવી છે તેમ જણાવી
મંત્રીશ્રીએ માળખાગત સુવિધાઓ માટે સરકારે હાથ ધરેલા પ્રયાસોની વિગતો
વર્ણવી હતી. મંત્રીશ્રીએ બાળકોના સર્વાંગીણ વિકાસમાં શિક્ષકોને વિશેષ
ચિંતા કરવા અને તકેદારી દાખવવા અપીલ કરી હતી. તેમણે શાળાના બાળકોને
ઉજ્જવળ ભવિષ્યે માટે શુભકામના પાઠવી હતી.
વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યવક્ષ શ્રી પ્રકાશભાઇ પટેલે,
વાપી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી પારૂલબેન દેસાઇ, તાલુકા મહામંત્રી શ્રી
કનુભાઇ દેસાઇ વગેરેએ આ વેળા પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
વાપી ઔદ્યોગિક વસાહત પ્રાથમિક શાળાના શ્રી અંબામાતા મંદિર પરિસરમાં
યોજાયેલા શાળા પ્રવેશોત્સસવ કાર્યક્રમ દરમિયાન બાળકોએ પ્રાર્થના, સ્વાદગત
ગીત, અભિનય ગીત, યોગ નિદર્શન સહિતના કાર્યક્રમો રજુ કર્યા હતા. આ શાળામાં
૩૧ કુમાર તથા ૪૮ કન્યા ઓ મળી કુલ-૭૯ બાળકોને ધોરણ-૧માં મહાનુભાવોએ પ્રવેશ
કરાવ્યોય હતો. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓને સરસ્વપતી સાધના યોજના
હેઠળની સાયકલો, શૈક્ષણિક કીટ, શાળા માટે દાતાઓ તરફથી પુરસ્કાશર અને દાન
પણ આપવામાં આવ્યુંત હતું.
શ્રી અંબામાતા મંદિર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા
શિક્ષણાધિકારી શ્રી કે.એલ.તબિયાડ, શિક્ષણકર્મી શ્રી રાઠોડ, તાલુકા કેળવણી
નિરીક્ષક શ્રીમતી કે.એ.કશલી, સ્થાાનિક પદાધિકારીઓ, માહિતી વિભાગની ટીમ
સહિત શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને આસપાસના પ્રજાજનો વગેરે ઉપસ્થિ ત
રહ્યા હતા. આ અવસરે માહિતી વિભાગ દ્વારા પ્રજાજનોમાં યોજનાકીય
સાહિત્યરનું પણ વિતરણ કરાયું હતું.
બીલીમોરા નગરપાલિકા વિસ્તાાર વન-પર્યાવરણ મંત્રી મંગુભાઇ પટેલના હસ્તેણ
૧૨૧ જેટલા બાળકોનું નામાંકન :
શિક્ષણ એ પ્રગતિની પારાશીશી છે : વન મંત્રી શ્રી મંગુભાઇ પટેલ
નવસારીઃ
રાજય સરકાર ઘ્વાનરા શહેરી વિસ્તાદરોમાં આરંભાયેલા શાળા પ્રવેશોત્સાવના
પ્રથમ દિવસે બીલીમોરા નગરપાલિકા વિસ્તારની શાળાઓમાં રાજયના આદિજાતિ
વિકાસ, વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલ ધોરણ-૧ માં ૧૨૧ જેટલા
બાળકોને આનંદ અને ઉત્સા,હમય વાતાવરણમાં શાળા પ્રવેશ કરાવ્યોુ હતો. આ
અવસરે ગણદેવીના ધારાસભ્ય શ્રી લક્ષ્મણભાઇ પટેલ, ગાંધીનગરના સ્ટેરમ્પ
ડયુટી સચિવ શ્રી શિવકુમાર, નવસારી સ્ટેીમ્પ્ ડયુટી નાયબ કલેકટર શ્રી
મોદી, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ખરાડી સહિત મહાનુભાવો ઉપસ્થિ ત રહ્યાં
હતાં.
આ પ્રવેશોત્સથવ અવસરે વનમંત્રી શ્રી મંગુભાઇ પટેલે જણાવ્યું હતું કે,
રાજય અને રાષ્ટ્ર ના વિકાસમાં શિક્ષણ ખૂબ જ જરૂરી છે. રાજય સરકારે શરૂ
કરેલા શાળા પ્રવેશોત્સરવ કાર્યક્રમના કારણે શિક્ષણમાં પરિવર્તન દેખાઇ
રહયું છે. આજે કન્યાશ કેળવણી શિક્ષણના કારણે અનેક ક્ષેત્રેસ્ત્રીઓએ આગવું
સ્થારન પ્રાપ્ત કયું છે. શિક્ષણ એ પ્રગતિની પારાશીશી છે. વ્યનકિતના
ઘડતરમાં શિક્ષણ ખૂબજ જરૂરી છે. સારૂ શિક્ષણ કુંટુબ, સમાજ, રાજય અને
રાષ્ટ્ર ના નિર્માણ માટે મહત્વનનું પરિબળ છે. રાજય સરકાર જયારે શિક્ષણ
માટે આટલી ચિંતા કરતી હોય ત્યાયરે વાલીઓએ પણ જાગૃત થવાની જરૂરીયાત છે,
બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે તેવું વાતાવરણ પુરૂ પાડવું જરૂરી છે.
વધુમાં મંત્રીશ્રી પટેલે જણાવ્યું કે, રાજય સરકાર ઘ્વાારા ગ્રામ્યત અને
શહેરી વિસ્તાેરમાં શાળા પ્રવેશોત્સ્વના કારણે ડ્રોપઆઉટ રેશીયોમાં
નોંધપાત્ર ધટાડો થયો છે.આજે સમાજમાં જાગૃતિ આવી છે અને શિક્ષણની ભૂખ જાગી
છે. રાજય સરકારે પ્રાથમિક શિક્ષણના સવાઁગી વિકાસ માટે ભૌતિક સુવિધાઓ
ઉપલબ્ધન કરાવી છે. કોઇ બાળક પ્રવેશથી વંચિત ન રહે એ માટે
મુખ્યટમંત્રીશ્રીના આ યજ્ઞમાં સહકારની અપેક્ષા વ્યખકત કરી હતી.
ગણદેવી ધારાસભ્યક શ્રી લક્ષ્મણભાઇ પટેલે જણાવ્યુ કે, ગુજરાતનો યુવાન
શિક્ષણ થકી અન્યક દેશોની સાથે સ્પકર્ધામાં ટકી શકે એવો સક્ષમ બન્યોઇ છે.
શિક્ષણ સમાજને ઉન્નનત શિખરે લઇ જવા માટે ઘણું જ ઉપયોગી છે. તેમણે
શિક્ષકો-વાલીઓને બાળકની ક્ષમતાને ખીલવવા નૈતિક જવાબદારી અદા કરવા અનુરોધ
કર્યો હતો.
ગાંધીનગરના સ્ટેધમ્પ્ ડયુટી સચિવ શ્રી શિવકુમારે જણાવ્યું હતું કે,
સરકાર અને સમાજના સામુહિક પ્રયાસોથી બાળકો ઉચ્ચટ શિક્ષણ મેળવે તેવો
સંકલ્પુ કરીએ. પ્રવેશોત્સુવ એ બાળકોનો દિવસ છે. તેમણે વાલી, વિદ્યાર્થી
અને શિક્ષકનું સંકલન હશે તો ગુજરાત સો ટકા સાક્ષર બનશે એવી આશા વ્યએકત
કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિવત મહાનુભાવોના હસ્તેન શાળામાં પ્રવેશ મેળવનાર ભુલકાંઓને
શિક્ષણના અને આંગણવાડીના બાળકોને રમકડાનાં કિટ્સભ, ટ્રાયસીકલ વિતરણ
કરવામાં આવ્યુંા હતું.
આ પ્રસંગે ગણદેવી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ પટેલ, બીલીમોરા
નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રજ્ઞેશભાઇ,નવસારીના તાલુકા વિકાસ અધિકારી શ્રી
એ.કે.પટેલ, મામલતદારશ્રી, શાળાના આચાર્ય શ્રી નટુભાઇ પટેલ, મંજુબેન
ટંડેલ, કેળવણી નિરિક્ષક શ્રીમતી હેમલતાબેન પટેલ, ગ્રામજનો, વાલીઓ, બાળકો
મોટી સંખ્યાણમાં ઉપસ્થિબત રહયાં હતાં. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી
પટેલના હસ્તેમ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક શાળાઓ હવે સુવિધાથી સજ્જ તાલીમબધ્ધય શિક્ષકો ધ્વાકરા થઇ રહેલું
ઘડતર.દિકરી-દિકરો ભેદભાવ ગુજરાતમાં નહી.
અંકલેશ્વર નગરની શાળાઓમાં શાળા પ્રવેશ કાર્ય સંપન્ન.
ભરૂચઃ
રાજ્ય ના યુવા સેવા સાંસ્કૃવત્તિક અને સહકાર રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ
પટેલે આજે અંકલેશ્વર નગર વિસ્તા ર શાળા પ્રવેશોત્સ વમાં ૩૦૦ જેટલા
બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો્ હતો.
ગોયા બજાર અને નૌબરીયા પ્રાથમિક શાળા ખાતે આ વિસ્તા રની કુલ ૧૮ પ્રાથમિક
શાળાઓનો સંયુક્ત્ શાળા પ્રવેશોત્સૌવ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકા
પ્રમુખશ્રી સંદિપભાઇ પટેલ, શાશનાધિકારીશ્રી વિજયભાઇ મોદી, નાયબ
કલેક્ટમરશ્રી એમ.ડી.પટેલ સહિત અગ્રણીઓ અને નગરજનો મોટી સંખ્યાવમાં આ
કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
રાજ્યકના યુવા સેવા અને સાંસ્કૃાત્તિક વિભાગના મંત્રીશ્રી ઇશ્વરસિંહ ટી.
પટેલે આજે અંકલેશ્વર નગર પાલિકા વિસ્તા્રની ગોયા બજાર, નોબારીયા પ્રાથમિક
શાળા ખાતે શાળા પ્રવેશોત્સહવ કાર્યક્રમમાં કુલ-૧૮ શાળાના ૩૦૧ શાળા પ્રવેશ
કરાવ્યોન હતો. ૨૨ જેટલી દિકરીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ તેમજ ગામડેથી આવતી
૧૨ દિકરીઓને સાઇકલ અર્પણ કરી હતી.
આ ઉપરાંત નૌબારીયા પ્રાથમિક શાળા સંકુલ ખાતે રૂા.૭૪ લાખના ખર્ચે તૈયાર
થનાર ૧૩ જેટલા શાળાના ઓરડાનું ખાત મર્હૂત ર્ક્યું હતું તેમજ કુડાદરા
ગામે ૧૯ લાખના ખર્ચે ૪ શાળાના ઓરડાનું પણ ભૂમિકા પુંજન કર્યું હતું.
મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ઉપસ્થિત નગરજનોને સંબોધતાં કહ્યું કે,
સરકારી પ્રાથમિક શાળા હવે આધુનિક સુવિધાઓથી સજ્જ થઇ છે અને શિક્ષિત અને
તાલીમબધ્ધસ શિક્ષકો બાળકોનું ઘડતર કરી રહ્યા છે. જેથી ખાનગી શાળાઓ કરતાં
સરકારી પ્રાથમિક શાળાઓમાં વાલીઓનું આકર્ષણ વધ્યુંી છે.
મંત્રીશ્રીએ અંકલેશ્વર શહેર વિસ્તાળરમાં કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહે
તે માટે સૌને જાગૃત રહેવા અને પોતાની શાળા પ્રત્યેહ સજાગતા રાખવા અનુરોધ
ર્ક્યોિ હતો.
અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખશ્રી સંદિપભાઇ પટેલે જણાવ્યું્ હતું કે,
છેલ્લા દશ વર્ષમાં સરકારી શાળાઓ સુવિધાઓથી સજ્જ બની છે. એના કારણે આજના
સ્પ્ર્ધાત્મહક યુગમાં પણ સરકારી પ્રાથમિક શાળામાં ભણેલાં બાળકો પણ આગળ જઇ
પોતાની પ્રતિભાને સારી રીતે પ્રસ્તૃરત કરી શકે છે.
નગરપાલિકા પ્રમુખશ્રી સંદિપભાઇ પટેલે દિકરી ગુજરાતની દિકરી હવે સામર્થવાન
બની છે. ગુજરાતમાં દિકરા-દિકરી વચ્ચેદ કોઇ ભેદભાવ રહ્યો નથી. તે આપણા
સૌનું ગૌરવ બની રહ્યું છે. ગોયા બજાર અને નૌબારીયા પ્રાથમિક શાળા સંકુલ
ખાતે શાળાની બાલીકા અને બાળકો ધ્વાારા સાંસ્કુસત્તિક કાર્યક્રમો રજુ થયા
હતા.
શાશના અધિકારીશ્રી વિજયભાઇ મોદીએ પ્રારંભે સૌનું સ્વા ગત ર્ક્યું હતું.
કુડાદરા ગામે શાળાના આઠ ઓરડા તૈયાર થશે.
ભરૂચઃ
રાજ્યૂના યુવક સેવા સાંસ્કૃ ત્તિક અને સહકાર રાજ્યક મંત્રીશ્રી ઇશ્વરસિંહ
પટેલે આજે કુડાદરા ગામે પંચવટી બાગની બાજુમાં પ્રાથમિક શાળા માટે નવા આઠ
ઓરડાના બાંધકામનો મંગલ પ્રારંભ કરાવ્યો્ હતો અને ભૂમિપુંજન ર્ક્યુંા
હતું.
આ ગામે યોજાયેલા નાનકડા સમારોહમાં નગરપાલિકા પ્રમુખશ્રી સંદિપભાઇ પટેલ,
તાલુકા વિકાસ અધિકારીશ્રી પ્રિતીબહેન ઠક્કર, શ્રી ઘેમલસિંહ ઠાકોર
પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખશ્રી હર્ષદભાઇ પટેલ, શ્રી જયેશ પટેલ સામાજીક
ન્યા ય સમિતિના ચેરમેન શ્રી ગોપાલભાઇ પટેલ, શ્રી કમલેશભાઇ પરમાર,
મામલતદારશ્રી આર.આર.સોલંકી સહિત ગામના યુવાનો અને મોટી સંખ્યા માં
ગ્રામજનો હાજર રહ્યા હતા. શ્રી ગજેન્દ્રશ પટેલે કાર્યક્રમનું સફળ સંચાલન
ર્ક્યુંા હતું.
કુડાદરા ગામે બાંધકામ થનારા નવા આઠ ઓરડા માટે પ્રથમ ચાર ઓરડા માટે રૂા.૧૯
લાખનો ખર્ચ અને બીજા ચાર ઓરડા માટે ખાનગી કંમ્પાનીઓનો સહયોગ મળનાર છે.
ઇન્દિચરા ગાંધી વૃધ્ધ સહાય અને વય વંદના યોજના હેઠળના લાભાર્થીઓ નોંધે.
ભરૂચઃ
ઇન્દિ રા ગાંધી વૃધ્ધ સહાય અને વય વંદના યોજના હેઠળ લાભાર્થીની વય
મર્યાદા ૬૫ વર્ષથી ઘટાડીને ૬૦ વર્ષ કરવામાં આવેલ છે. જેથી ૬૦ વર્ષની વય
ધરાવતા હોય અને બીપીએલ હેઠળ નોંધાયેલ હોય તેવા (ગ્રામ્યં વિસ્તાધરમાં ૦
થી ૧૬ નો સ્કોપરવાળા) ઇસમોને આ યોજના હેઠળ રૂા.૪૦૦/- સહાય મળવા પાત્ર
થશે.
હાલમાં નિરાધાર વૃધ્ધ સહાય યોજના હેઠળ લાભ મેળવનાર બીપીએલ હેઠળ
નોંધાયેલા હોય તેવા (ગ્રામ્યધ વિસ્તાધરમાં ૦ થી ૧૬ નો સ્કો રવાળા)
લાભાર્થીને રૂા.૪૦૦/- લેખે સહાય મળવાપાત્ર હોય આ બાબતે મામલતદાર કચેરીનો
સંપર્ક સાધવો.
ઇન્દિ રા ગાંધી વૃધ્ધક સહાય અને વય વંદના યોજના હેઠળ લાભ મેળવનાર બીપીએલ
હેઠળ લાભ મેળવનાર ૮૦ કે તેથી વધુ વય ધરાવનારને રૂા.૪૦૦/- ઉપરાંત વધુ
૩૦૦/- સહાય મળી કુલ રૂા.૭૦૦/- સહાય મળવા પાત્ર થશે તેમ નિવાસી અધિક
કલેક્ટવર ભરૂચની એક યાદીમાં જણાવ્યું્ છે.
શ્રમયોગી યાદીની ગ્રામસભામાં ચર્ચા કરાશે.
ભરૂચઃ
ભરૂચ જિલ્લામાં ગામ દીઠ અતિ ગરીબ શ્રમયોગી લાભાર્થીની યાદી તૈયાર કરવામાં
આવનાર છે અને યાદીની ચકાસણી કરી હાલમાં ૩૦ જૂન સુધી યોજાનાર ગ્રામસભાઓમાં
પુનઃબહાલી અપાશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ દ્વારા ગુજરાત
લાઇવલીહુડ પ્રમોશન કંપની હસ્તસકની મિશન મંગલમ્ યોજના હેઠળ ૧૦૦૦ સુધીની
વસ્તીસ ધરાવતા ગામોમાં પાંચ શ્રમયોગીઓ અને ૧૦૦૦ થી વધુ વસ્તીગ ધરાવતા
ગામોમાં દશ શ્રમયોગી પસંદગી કરવાની સરકારની સૂચના અન્વંયે ગામ દીઠ અતિ
ગરીબ શ્રમયોગી લાભાર્થી તરીકે જાહેર કરવા માટે ગ્રામ કક્ષાએ શ્રમયોગી
સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિમાં સરપંચ, તલાટી કમમંત્રી તથા અન્ય્
સભ્યોય દ્રારા સૂચવેલ શ્રમયોગીની યાદીની ચકાસણી કરી તા.૨૫ થી ૩૦ જૂન
દરમિયાન યોજાનાર ગ્રામસભાઓમાં પુનઃબહાલી તથા છુટી ગયેલ ખરેખર શ્રમયોગી
પરિવારોનો યાદીમાં સમાવેશ કરવાની છે અને સબંધિત તાલુકા પંચાયતમાં
સુધારેલી યાદી મોકલી આપવા કર્મચારી, પદાધિકારી, શ્રમયોગી પરિવારો તથા
સર્વે ગ્રામજનોને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ જિલ્લા
ગ્રામ વિકાસ એજન્સીપ ભરૂચની એક યાદીમાં જણાવ્યુંય છે.
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યીવસ્થાચ જાળવવા જાહેરનામું બહાર પડાયું.
ભરૂચઃ
ભરૂચ જિલ્લામમાં કાયદો અને વ્યોવસ્થા ની પરિસ્થિ તિ યોગ્ય રીતે જળવાઇ
રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેાટશ્રી આર.એસ.નિનામા એક જાહેરનામા
ઘ્વારા સમગ્ર ભરૂચ જિલ્લામાં તાત્કાહલીક અસરથી તા.૨૮/૬/૨૦૧૨ ના કલાક
૮-૦૦ થી તા.૧૨/૭/૨૦૧૨ રાત્રીના ૨૪.૦૦ કલાક સુધીની મુદ્દત માટે ચાર કરતા
વધુ વ્ય૨કિતઓને એકત્ર થવા ઉપર કે કોઇપણ જગ્યા-એ ભેગા થવા કોઇ મંડળી, રેલી
કે સરઘસ કાઢવા માટે મનાઇ ફરમાવાઇ છે.
આ હુકમ ફરજ પર સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યાકિતને, ફરજ પર
હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યસકિતઓ, કોઇ લગ્નના વરઘોડાને તથા સ્મનશાન
યાત્રા અને ખાસ કિસ્સાી તરીકેની પરવાનગી આપી હોય તેને લાગુ પડશે નહી.
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઇપણ વ્ય્કિતને ફોજદારી અધિનિયમની કલમ
૧૩૫ ની પેટા કલમ ૩ તથા ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ ના પ્રકરણ ૧૦ ની કલમ ૧૮૮
હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેરટ ભરૂચે એક
જાહેરનામા ઘ્વારરા જણાવાયું છે.









