LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
સોમવાર, 4 જુલાઈ, 2011
રવિવાર, 3 જુલાઈ, 2011
સરપ્રાઇઝ ચેકીંગ કરી ગર્ભસ્થા શિશુનું જાતિ પરિક્ષણ કરતા ડોકટરોના સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવશે- અધ્યથક્ષ ડો. કથીરિયા પી.એન.ડી.ટી. એકટ જિલ્લા સલાહકાર સમિતિની યોજાયેલ બેઠક
રાજકોટ
પી.એન.ડી.ટી. એકટની જિલ્લાા સલાહકાર સમિતિની બેઠક ડો. વલ્લઓભભાઇ કથીરિયાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, સરપ્રાઇઝ ચેકીંગ કરી ગર્ભસ્થક શિશુનું જાતિ પરિક્ષણ કરતા ડોકટરોના સોનોગ્રાફી મશીન સીલ કરવાની તથા સ્ટીંવગ ઓપરેશન દ્વારા આવું પરિક્ષણ કરતા ડોકટરોની માહિતી મેળવવાની કાર્યવાહી કડકપણે કરવામાં આવશે. ૨૦૧૧ની વસ્તીહગણત્રીમાં નોંધાયેલા સ્ત્રી -પુરૂષોના અસમાન પ્રમાણનો ઉલ્લેચખ કરી અધ્યસક્ષ ડો. કથીરિયાએ ટંકારા, ધોરાજી, ઉપલેટા, ગોંડલ વગેરે તાલુકાઓના વિવિધ ગામોમાં સઘન લોકજાગૃતિ કેળવવાના પ્રયાસોને વેગવાન બનાવવા અનુરોધ કર્યો હતો. અને જાતિ પરિક્ષણ કરતા ડોકટરો સામે કડક હાથે કામ લેવાની તાકીદ કરી હતી. જિલ્લાત કલેકટરશ્રી નલિન ઉપધ્યા્યે સમગ્ર જિલ્લાામાં બાળકીઓના જન્મપને ઉત્તેીજન આપવા માટે ‘‘બેટી વધાવો’’ યાત્રાનું આયોજન કરવા અને તેમાં ધારાસભ્યોંને સામેલ કરવાનું સૂચન કર્યું હતું. મોરબીની પ્રભાત હોસ્પિોટલના સીલ કરાયેલા સોનોગ્રાફી મશીનની સ્થ્ળ પર જઇને જાત-તપાસ કરવા અને દંડ પેટે રૂ. ૨૦,૦૦૦ની રકમ ભરી મશીન છોડાવી જવા પ્રભાત હોસ્પિીટલના સંચાલકોને નોટિસ આપવાની કાર્યવાહી કરવા તેમણે મોરબીના બ્લો્ક હેલ્થમ ઓફિસરને સૂચના આપી હતી,
કલેકટર કચેરી રાજકોટ ખાતે યોજાયેલ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.એસ. સંઘવીએ રાજકોટ જિલ્લારમાં સોનોગ્રાફી મશીન ધરાવતા ડોકટર્સ/ક્લિનિક/હોસ્પિીટલ વગેરે અંગેની વિગતોથી અધ્યોક્ષશ્રીને વાકેફ કર્યા હતા. અને નોંધણી પ્રમાણપત્ર માટે આવેલ જીનેટીક કાઉન્સેેલીંગ સેન્ટીર, જીનેટીક ક્લિનિક અને જીનેટીક લેબોરેટરીની થઇ રહેલી નોંધણી કામગીરીની વિગતો આપી હતી. ગત બેઠકમાં રજૂ થયેલ બાબતોને આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લામાં સોનોગ્રાફી મશીન ધરાવતા ડોકટરો, કલીનીક, હોસ્પીટલોના સ્થળ રજિસ્ટ્રેશન અને રિન્યુઅલ રજિસ્ટ્રેશન આપવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં પૂર્વ સાંસદ અને સમિતિના સભ્ય શ્રીમતિ રમાબેન માવાણી, જિલ્લાસ પંચાયતના આરોગ્યશ અધિકારી ડો. ભંડેરી, જિલ્લામ આઇ.ઇ.સી.અધિકારી એમ.એમ.ઝાલા, ગાયનેકોલોજીસ્ટ ડો. એ.યુ.મહેતા, ઇન્ડીરયન મેડીકલ એસોસીએશનના પ્રતિનિધિ ડો. કેતન ગોસાઇ, નવજીવન ટ્રસ્ટમના ફાધર થોમસ, રાજકોટ, જેતપુર, જસદણ, વગેરે તાલુકાના બ્લો ક હેલ્થઇ ઓફિસર, અને સમિતિના અન્ય સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ ગ્રામ્યય જિલ્લા,માં હથિયારબંધી
રાજકોટ તા. ૨ જુલાઇ - અષાઢી બીજના તહેવાર તેમજ વિવિધ રાજકીય પક્ષો દ્વારા જુદા-જુદા પ્રશ્ને કરાતા આંદોલનાત્મક કાર્યક્રમો સંદર્ભે રાજકોટ ગ્રામ્ય, જિલ્લા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતીની જાળવણી માટે શ્રી પંકજ ઠાકર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, દ્વારા રાજકોટ ગ્રામ્ય, જિલ્લા વિસ્તારમાં તા. ૩૧/૭/૧૧ સુધી હથિયારબંધી ફરમાવવામાં આવી છે.
આ મનાઇહુકમો અન્વજયે શારીરિક ઇજા કરી શકાય તેવા હથિયારો સાથે રાખી ફરવા પર, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેકવા પર કે ધકેલવા પર અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા પર, મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા પર, જેનાથી સુરુચિ અથવા નીતિઓનો ભંગ થાય, તેવા ભાષણ કરવા પર તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવા પર તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ, પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવા પર તથા બતાવવા પર અથવા ફેલાવો કરવા પર પ્રતિબંધ મૂકયો છે.
પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેરની હકુમત સિવાયના રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં તા. ૩૧/૭/૧૧ સુધી આ પ્રતિબંધ લાગુ પડશે. આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ નહિ પડે. અન્યથા પ્રતિબંધનો ભંગ થયેથી શિક્ષાત્મક પગલા લેવાશે.
નધણિયાત ટીફીન બોકસ-સાયકલ-ટુ વ્હીતલર પોલિસ કબ્જેમ લઇ શકાશે.
રાજકોટ - ગુજરાત રાજયમાં જાહેર જગ્યાેઓ ઉપર બોમ્બો વિસ્ફોમટ કરવા માટે સાયકલ તથા ટુ વ્હીીલર ઉપર ટીફીન બોક્ષ તથા અન્યહ સામાનમાં વિસ્ફોજટક સામગ્રી, રાખી બોમ્બષ ધડાકા કરવામાં આવે છે. જયાં લોકોની વધુ સંખ્યાનમાં અવર જવર હોય અને વધુ લોકો ભેગા થતા હોય તેવી ભીડભાડવાળી જગ્યાયએ થતા આવા બનાવોને નિવારવા તથા આતંકવાદીઓના હિંસાત્મેક કૃત્યોભને રોકવા શ્રી પંકજ ઠાકર, અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટ, રાજકોટ જિલ્લાક, રાજકોટ દ્વારા ટીફીન બોકસ કે અન્યય કોઇ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્હિિલર વાહનો જાહેર રસ્તાા/રોડ તથા ફુટપાથ ઉપર કોઇ વ્યડકિતની દેખરેખ સીવાય (નધણીયાત રીતે) બીનવારસી મુકવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યોા છે. રાજકોટ શહેર પોલીસ કમિશનરની હકુમત સિવાયના સમગ્ર વિસ્તાનરમાં આ હુકમો લાગુ પડશે જે તા. ૩૦-૬-૨૦૧૧ થી તા. ૨૯-૮-૨૦૧૧ સુધી અમલમાં રહેશે. ટીફીન બોકસ કે અન્યી કોઇ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્હિલલર વાહનો જાહેર જગ્યા /રસ્તા૦ તથા ફુટપાથ ઉપર કોઇ વ્યીકતિની દેખરેખ સીવાય (નધણીયાતી રીતે) બિનવારસી હાલતમાં મળી આવશે તો તે પોલીસ તપાસ અર્થે કબ્જેક લઇ શકશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
સાયકલ અને ટુ વ્હીથલર વેચનારાઓ માટે જરૂરી સૂચનાઓ
રાજકોટ
- આતંકવાદીઓ દ્વારા સાયકલો તથા ટુ વ્હીશલર વાહનો ઉપર સ્ફોતટક પદાર્થો રાખી ભીડભાડવાળી જગ્યા ઓમાં બોમ્બઇ બ્લાઓસ્ટ કરી આતંકવાદી/ત્રાસવાદી કૃત્યો્ને અંજામ આપવામાં આવે છે. જેથી સાયકલો/વાહનો વેચનારાઓ ઉપર જાહેર વ્યવસ્થાવ, શાંતી,સલામતી અને દેશની સુરક્ષા માટે શ્રી પંકજ ઠાકર, અધિક જિલ્લાે મેજીસ્ટ્રે ટ, રાજકોટ જિલ્લા , રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લા ગ્રામ્યન વિસ્તાીરમાં સાયકલ, સ્કુ ટર તથા મોટર સાયકલ જેવા ટુ વ્હીથલર વેચનારા તથા તે અંગેની દુકાન ધરાવનારા માલીકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોુએ જયારે જયારે આવા સાયકલ, સ્કુ ટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલલરો વાહનો વેચવામાં આવે ત્યામરે તેઓએ નીચે મુજબની સુચનાઓનું અવશ્યા પાલન કરવાના હુકમ જારી કરાયા છે. આવા વાહનો ખરીદનારાને અવશ્યર બિલ આપવુ અને તેની સ્થયળપ્રત કબ્જાચમાં રાખવી. ખરીદનાર ગ્રાહકનું ડ્રાઇવીંગ લાયસન્સા, પાનકાર્ડ, ઇલેકશન કાર્ડ, રેશન કાર્ડ કે નોકરી કરતા હોય તો ત્યાંકનુ ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થા્નુ પ્રમાણપત્ર કે સ્થાડનીક અગ્રણીઓ જેવા કે મ્યુજનીસીપલ કોર્પોરેટર, ધારાસભ્યંશ્રી, સંસદસભ્ય શ્રી કોઇપણ ખાતાના રાજયપત્રીત અધિકારીશ્રી તરફથી મેળવેલ ઓળખપત્ર/પ્રમાણપત્ર પૈકી કોઇપણ એક પૂરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી સાયકલ, સ્કુળટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીસલર વાહનો વેચાણકર્તાએ મેળવવું. બીલમાં ખરીદનારનું પૂરુ નામ, સારનામું, સંપર્ક માટે ટેલિફોન/મોબઇલ નંબર લખવો. વેચાણ બીલમાં સાયકલ, સ્કુાટર કે મોટર સયકલ જેવા બીજા ટુ વ્હિમલર વાહનનો ફ્રેમ નંબર, ચેસીસ નંબર, એન્જીીન નંબર અવશ્યે લખવો, સાયકલ, સ્કુ ટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હિ લર વાહનો વેચાણકર્તાએ કોઇ પણ પોલીસ અધિકારી તરફથી માંગણી કરવામાં આવે ત્યા રે ઉપર મુજબની માહિતી/રેકર્ડ ચકાસણી માટે રજૂ કરવાનું રહેશે. આ હુકમ તા. ૩૦-૬-૨૦૧૧ થી તા. ૨૯-૮-૨૦૧૧ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
ગુજરાતના યુવાનોનું ભાવિ ઉજ્જવળ છે-નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળા
ગોંડલ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં સેન્ટર ફોર એક્સેલન્સીના નવા બિલ્ડિંગનું
ઉદ્દઘાટનઃ સૌરાષ્ટ્રમમાં ૩૦ નવી સરકારી આઇટીઆઇ ખોલવામાં આવશે
રાજકોટ
ગોંડલ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં રૂ.૮૩.૧૨ લાખના ખર્ચથી નવનિર્મિત સેન્ટર ફોર એક્સેલન્સીની ઇમારતનું ઉદ્દઘાટન કરતા રાજ્યના નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળાએ ઉપસ્થિત યુવાનોને જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનોનું ભાવિ ઘણું ઉજ્જવળ છે. આપણે ત્યાં અનેક પ્રકારના ઉદ્યોગો આવી રહ્યા છે. તે માટે કુશળ કારીગરોની ભારે માંગ રહેવાની છે. એટલે આઇટીઆઇમાં તાલીમ લેનારાને તુરંત નોકરી મળી જશે. આઇટીઆઇમાં તાલીમ પામનારો યુવાન બેકાર નહીં રહે.
નાણાંમંત્રી શ્રી વાળાએ કઠોર પરિશ્રમ કરવાની હાકલ કરતા જણાવ્યું હતું કે યુવાનોને આળસવૃત્તિ ત્યજવી જોઇએ. વ્યસનો અને ખોટા મોજશોખ તથા ખર્ચને ટાળવા જોઇએ. આજે સંપત્તિનું નહીં પણ જ્ઞાનનું મહત્વ છે. માણસ ગુણો થકી જ પૂજાય છે. આઇટીઆઇ જેવી સંસ્થામાં જ્ઞાન મેળવી તે જ્ઞાન વાસ્તવમાં અમલમાં મૂકવું જોઇએ. યુવાનીમાં મહેનત કરી કમાવાથી પાછળની પોતાની અને પરિવારની જિંદગી પણ સારી રીતે પસાર થશે.
તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર દેશને આજે ગરીબીનો પ્રશ્ન સતાવે છે. ત્યારે, રાજ્ય સરકાર ગરીબી નિર્મુલન માટે અનેક પગલાં લઇ રહી છે. એમાંથી એક છે યુવાનોને રોજગારી પ્રદાન કરવી. યુવાનોને રોજગારી મળતી થશે એટલે તેના પરિવારનું કલ્યાણ થશે. આપણા ગુજરાતમાં સૌથી વધુ રોજગારી યુવાનોને પૂરી પાડવામાં આવી છે. આવું કેન્દ્ર સરકારનો રિપોર્ટ કહે છે.
રોજગાર અને તાલીમ વિભાગના નાયબ નિયામક શ્રી એસ. એ. પાંડવે કહ્યું હતું કે રાજ્યમાં ૨૧૭ જેટલી સરકારી, ૧૩૧ ગ્રાંટેડ અને ૩૦૧ સ્વનિર્ભર મળી કૂલ ૬૪૯ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ચાલી રહી છે. તેમાં પ્રતિવર્ષ ૧૧૭૭૭૧ તાલીમાર્થીઓ તાલીમ મેળવે છે. આ ઉપરાંત રાજ્યમાં રૂ. ૨૪ કરોડની ફાળવણીથી ૧૫૦ જેટલા કૌશલ્ય વર્ધન કેન્દ્રો ચાલી રહ્યા છે. આ વર્ષે વધુ ૧૫૦ કૌશલ્ય વર્ધન કેન્દ્રો ખોલવામાં આવશે. ગત વર્ષે આ કેન્દ્રોમાંથી ૧ લાખ ૨૦ હજાર તાલીમાર્થીઓએ તાલીમ મેળવી હતી. આ તાલીમાર્થીઓ પૈકી ૪૭ ટકા યુવતીઓ હતી. આઇટીઆઇમાં યુવતીઓના ૭ ટકાના પ્રમાણ સામે આ આંકડો આવકારદાયક છે. રાજ્યના તમામ તાલુકામાં સરકારી આઇટીઆઇ ખોલવામાં આવશે. સૌરાષ્ટ્ર માં ૩૦ નવી સરકારી આઇટીઆઇ ખોલવામાં આવશે.
શ્રી પાંડવે ઉમેર્યું હતું કે, ગોંડલમાં સર ભગવતસિંહજી પબ્લિક ટ્રસ્ટના સહયોગની ૨૨-૧૧-૧૯૬૩ના રોજ બનેલી આઇટીઆઇમાં તે સમયે ૭ કોર્સ ચાલતા હતા અને રૂ.૧૪ લાખનું બજેટ ફાળવવામાં આવતું હતું. અત્યારે આ બજેટ ૩.૪૧ કરોડનું થયું, ૩૦ કોર્સ ચાલે છે અને તેમાં ૧૩૧૨ તાલીમાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ૧૯૬૨માં તાલીમાર્થીઓની સંખ્યા માત્ર ૧૦૭ જ હતી. આઇટીઆઇ કરેલા તાલીમાર્થીઓને વિદેશ વિઝા મેળવવામાં ૧૦ પોઇન્ટ કન્સીડર કરવામાં આવે છે. સમગ્ર રાષ્ટ્ર માં ન હોય એવી રીતે રાજ્યમાં આઇટીઆઇ કામગીરી કરે છે. ગોંડલના સેન્ટર ફોર એક્સેલન્સમાં અત્યાર સુધીમાં ૮૫૦ તાલીમાર્થીઓએ તાલીમ લીધી છે. તેમાથી ૭૮૦ લોકોને નોકરી મળી છે.
કાર્યકારી કલેક્ટર શ્રી નલિન ઉપાધ્યાયે કહ્યું હતું કે રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટ જેવા કાર્યક્રમોના કારણે અબજો રૂપિયાના રોકાણો થયા છે. મોટા ઉદ્યોગો ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે, તેને કુશળ કારીગરોની જરૂર પડવાની છે. આવા સમયે આઇટીઆઇ કરેલા યુવાનોની માગ રહેવાની છે. તેમણે ગોંડલ આઇટીઆઇના મેદાનમાં ઘનિષ્ઠન વૃક્ષારોપણ કરવા સૂચન કર્યું હતું.
કાર્યક્રમને પ્રારંભે આઇટીઆઇની તાલીમાર્થિનીઓ દ્વારા સ્તુતિ રજૂ કરવામાં આવી હતી અને નૃત્યની પ્રસ્તુતિ થઇ હતી. નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળાએ રિબિન કાપી સેન્ટર ફોર એક્સેલન્સને ખુલ્લુ મૂક્યું હતં અને બાદમાં તેને નિહાળ્યું હતું. નવનિર્મિત ઇમારત આગળ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી મનસુખભાઇ સખિયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કિરણબેન આંદીપરા, આગેવાન શ્રી બાબુભાઇ વોરા, આઇએમસીના શિરીષભાઇ જોશી, જયંતિભાઇ વોરા, ભાવનગર આઇટીઆઇના પ્રાચાર્ય શ્રી ડી. એમ. ચૌહાણ, શ્રી બહાદૂરસિંહ, પ્રાંત અધિકારી શ્રી લિમ્બાસિયા, મામલતદાર શ્રી જોશી સહિત નગરજનો હાજર રહ્યા હતા.
જેતપુર શહેરમાં કણકિયા પ્લોરટ વિસ્તાહરમાં ભારે વાહનોના પ્રવેશમાં છૂટછાટ આપવા સબંધે લોકોના મંગાતા વાંધા સૂચનો
રાજકોટના અધિક જિલ્લાપ મેજીસ્ટ્રે ટશ્રી પંકજ ઠાકરે એક જાહેર નોટીશ પ્રસિધ્ધ, કરી જણાવેલ છે કે જેતપુર શહેરમાં કણકીયા પ્લોતટ વિસ્તારમાં તા. રર/૯/૧૦ના અમલમાં રહેલા જાહેરનામાના પ્રતિબંધ સમયમાં બપોરના ૧-૩૦ થી બપોરના ર-૩૦ (એક કલાક) સુધી ભારે વાહનોના પ્રવેશને છૂટ આપતો હુકમ પ્રસિધ્ધર કરવા વિચારણા ચાલી રહી છે. આવો હુકમ ફરમાવવા સામે કોઇ પણ વ્યનકતિને વાંધા અથવા સૂચનો હોય તો આવા વાંધા સૂચનો આ નોટિસ પ્રસિધ્ધવ થયાની તારીખથી દિવસ-૩૦માં અધિક જિલ્લાઆ મેજીસ્ટ્રે ટશ્રીની કચેરી, રાજકોટને મોકલી આપવા. આ મુદતમાં રજુ થયેલા વાંધા સુચનો ધ્યા ને લઇને આ અંગે આખરી હુકમ કરાશે. મુદત વીત્યાર બાદમાં મળેલા વાંધા સૂચનો લક્ષમાં નહિં લેવાય, જેની જાહેર જનતાને નોંધ લેવા જણાવાયું છે. હાલ રાજકોટ અધિક જિલ્લાન મેજીસ્ટ્રે ટશ્રીના જાહેરનામા મુજબ જેતપુર શહેરના કણકીયા પ્લોાટ વિસ્તાારમાં રાત્રિના ર૦-૦૦ કલાકથી બીજા દિવસ સવારના ૬-૦૦ કલાક સુધીના સમયગાળા દરમિયાન જ ભારે વાહનો પ્રવેશી શકશે. એટલે કે સવારનાં ૬-૦૦ કલાક થી ર૦-૦૦ કલાક સુધીના સમયગાળા દરમિયાન કણકિયા પ્લોશટ વિસ્તા રમાં ભારે વાહનોનાં પ્રવેશ પર પ્રતિબંધ અમલમાં છે, જે સબંધે ફેરફાર કરવા રજુઆતો આવતા ઉપર મુજબ ભારે વાહનોને પ્રવેશ છૂટ આપવાનો હુકમ પ્રસિધ્ધર કરવા વિચારણા કરવામાં આવી રહી છે.
ચરખડી ગામની ગુમ થયેલી યુવતી અંગે જાણકારી મળે તો પોલીસને જાણ કરશો.
રાજકોટ
ગોંડલ તાલુકાના ચરખડી ગામની મિતલબેન હરસુખભાઇ ઓઘડભાઇ લીલા ઉ.વ. આશરે રર નામની યુવતી તા. ર૦/૬/૧૦ના ગોંડલ નાની બજાર ખાતે આવેલ તેના ઘરેથી કોઇને જાણ કર્યા વગર ગુમ થયેલ છે. તેણી શરીરે મધ્યડમ બાંધાની, ઘઉવર્ણી, ચહેરો લંબગોળ અને પાંચ ફુટની ઉંચાઇ ધરાવે છે. તથા ગુજરાતી અને હિન્દીય ભાષાની જાણકારી ધરાવે છે. જેઓને આ અંગે કોઇ જાણકારી મળે તો ગોંડલ સીટી પોલીસ સ્ટેતશન અથવા નજીકના પોલીસ સ્ટેનશનને જાણ કરવા પોલીસ અધિક્ષકની કચેરી રાજકોટ ગ્રામ્યલની યાદીમાં જણાવાયું છે.
લશ્કીરમાં ધાર્મિક શિક્ષકોની ભરતી
રાજકોટ
લશ્ક.રમાં ધાર્મિક શિક્ષકોની જુનિયર કમિશન્ડઆ ઓફિસર તરીકે પંડિત, ગ્રન્થીસ અને મૌલવીની નિમણુંક કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
ભરતી માટે ઓછામાં ઓછી લાયકાત તરીકે કોઇ પણ ક્ષેત્રના સ્નાકતકની ડીગ્રી નિયત કરાઇ છે. પંડિત માટે સંસ્કૃાતમાં ‘મધ્યેમાં’ અને હિન્દી માં ‘ભૂષણ’ સમકક્ષ જરૂરી છે. જેમણે બી.એ. સાથે હિન્દી અને સંસ્કૃ ત કર્યુ હોય તેઓ ભૂષણ અને મધ્યલમાં નહીં હોય તો પણ લાયક ગણાશે. ગ્રન્થીક માટે વિદ્વાન અને બી.એ. સાથે પંજાબી લાયક ગણાશે. એ જ પ્રકારે મૌલવી માટે મૌલવી અલિમ ઈન ઉર્દૂ/આદમ આલિમ ઈન ઉર્દૂ અથવા સબંધિત ધાર્મિક ભાષાનું યોગ્ય્ સ્ટામન્ડઅર્ડ ઉપરાંત જેમણે અરેબિક/ઉર્દૂ મુખ્યા વિષય સાથે બી.એ. કર્યુ હોય તેમને મૌલવી આલિમ/આલમ ઉર્દૂની આવશ્યાકતા નહીં રહે અને લાયક ગણાશે. ઉમેદવાર ૨૭ થી ૩૪ વર્ષની વયમર્યાદા ધરાવતો હોવો જોઇએ. ૬ઠ્ઠી ઓગષ્ટઅ-૨૦૧૧ પહેલા રિક્રૂટિંગ ઓફિસર, હેડકવાર્ટર રિક્રૂટિંગ ઝોન નંબર, ૩, રાજેન્દ્રકસિંહ રોડ પુને ૪૧૧૦૦૧ ના સરનામે મોકલી આપવા જણાવાયું છે. વધુ વિગત માટે રોજગાર કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.
જિલ્લાા ગ્રામ વિકાસ એજન્સીના ગવર્નીંગ બોડીની બેઠક મળી
રાજકોટ
રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનના ગવર્નીંગ બોડીની બેઠક જિલ્લાવ પંચાયતના સભાખંડમાં યોજાઇ હતી.
જિલ્લાભ વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યાનયના અધ્યિક્ષસ્થા્ને યોજાયેલી આ બેઠકમાં સરકારની વિવિધ લોકકલ્યાડણલક્ષી યોજનાઓ જેવી કે, નરેગા, એન.આર.ઇ.જી.એસ., ગોકુળ ગ્રામ, સામાજિક વનીકરણ, એસ.જી.એસ.વાય., સખીમંડળ, ઇન્દિ રા આવાસ યોજના, વોટરશેડ, માનવ કલ્યાકણ, ઘરદીવડા, આમઆદમી વીમા યોજના વગેરે યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા્ ગ્રામ વિકાસ એજન્સી ના નિયામકશ્રી કે.કે.વાગડીયાએ આ યોજનાઓના કામોના લક્ષ્યાંકો અને તેની સામે મેળવેલી ભૌતિક સિધ્ધિ અને થયેલ ખર્ચની રૂપરેખા આપી હતી. ઉપલેટાના ધારાસભ્યેશ્રી પ્રવીણભાઇ માંકડીયાએ તાલુકાવાઇઝ ઇશ્યુ કરાયેલા જોબકાર્ડ, એ.પી.એલ. અને બી.પી.એલ. શૌચાલયોના નિર્માણ, ઘરદીવડા યોજના અંતર્ગત બહેનોને મળવાપાત્ર સબસીડી, નરેગા યોજનાના પ્રગતિ હેઠળના કામો વગેરે બાબતોની વિગતો ઉપસ્થિતત અધિકારીઓ પાસેથી મેળવી હતી. ગત વિકાસલક્ષી યોજના હેઠળ શ્રમિકોને મળવાપાત્ર રકમનું ચૂકવણું તાત્કાલિક ધોરણે કરવા તેમણે અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો, તેમજ સિંચાઇ, નાબાર્ડ, વનવિભાગ, જિલ્લાા અને તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિાત રહયા હતા.
ઇન્ડી્યન એરફોર્સની ભરતી રેલીના આયોજનની બેઠક
રાજકોટ-
આગામી ઓકટોબર-૨૦૧૧માં રાજકોટ ખાતે યોજાનારી ઇન્ડીહયન એરફોર્સની ભરતી રેલીના આયોજન અંગેની બેઠક ચોથી જુલાઇએ બપોરે ૧.૩૦ વાગ્યેં કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. ઇન્ડીબયન એરફોર્સમાં વિવિધ કેટેગરીની જગ્યા૦ઓની ભરતી માટે વીંગ કમાન્ડનર, કમાન્ડિં ગ ઓફિસરશ્રી, ૬-એરમેન સીલેકશન સેન્ટ ર ફોર એરફોર્સ, કોટનગ્રીન, બોમ્બેં દ્વારા સૌરાષ્ટ્રભ પ્રદેશના ઉમેદવારો માટે આ રેલી યોજાશે, તેમ મદદનીશ નિયામક(રોજગાર), રાજકોટની યાદીમાં જણાવાયું છે.
વાંકાનેરના ફાયરીંગ બટમાં અવરજવર પર પ્રતિબંધ
રાજકોટ
રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટમાં તા.૪ જુલાઇએ સેન્ટ્રઆલ ઇન્ડુસ્ટ્રી યલ સીકયોરિટી ફોર્સના માણસો દ્વારા ફાયરીંગ કરવામાં આવનાર છે. આથી મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧)ખ અન્વયે પંકજ ઠાકર, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ દ્વારા રાજકોટ રૂરલ જિલ્લામના વાંકાનેર ખાતે વાંકાનેર રેલ્વે લાઇન તરફ, સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતાં રેલ્વે લાઇનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉત્તરે આવેલ ધાર-ડુંગરની ધાર પાસેના ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૪ જુલાઇએ જાહેર જનતાએ પ્રવેશ કરવા પર, ત્યાંથી પસાર થવા પર, કે કોઇ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર મુંબઇ પોલીસ અધિનિયમ તથા ભારતના ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર થશે.
હીલ શીલ્ડવ ક્રિકેટ ટુર્નામેન્ટમમાં ભાગ લેવા માગતી શાળાઓએ એન્ટ્રીમ મોકલવાની તારીખ ૧૪ જુલાઇ
રાજકોટ
રાજકોટ જિલ્લાત કક્ષા/કોર્પોરેશનની ‘‘સ્વા૧મી વિવેકાનંદ હીલ શીલ્ડ- ક્રિકેટ ટુર્નામેન્ટ ’’માં ભાગ લેવા માગતી શાળાઓએ તેમની એન્ટ્રીા ૧૪ જુલાઇ સુધીમાં મોકલવાની રહેશે. સ્પોનર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત હસ્તાકની જિલ્લાઓ રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્ર , રાજકોટની કચેરી દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટફમાં રાજકોટ જિલ્લાિની સરકારી માન્યીતા ધરાવતી શાળાઓ ભાગ લઇ શકશે. આ ટુર્નામેન્ટટમાં વધુમાં વધુ ૧૫ ટીમ ભાગ લઇ શકશે. જો ૧૫થી વધુ એન્ટ્રીશ આવશે, તો ટુર્નામેન્ટં કમિટી દ્વારા પસંદગી કરવામાં આવશે, આથી રસ ધરાવતી શાળાઓને તેમની એન્ટ્રી્ ૧૪ જુલાઇ સુધીમાં સીનિયર કોચ, જિલ્લાઆ રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્રન, બ્લોતક નં-૩/૭મો માળ, બહુમાળી ભવન, રાજકોટને પહોંચાડવાની રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.
મુળી, પાણશીણા તથા વઢવાણ ખાતે વિનામૂલ્યેય નિદાન તથા સારવાર કેમ્પલ યોજાશે
સુરેન્દ્ર નગર,
સુરેન્દ્રવનગર જિલ્લાા આરોગ્યક અને પરિવાર કલ્યા્ણ વિભાગ દ્વારા લોકોમાં બદલાયેલ જીવનશૈલી આધારિત થતા બિનચેપી રોગો જેવા કે, હ્રદયરોગ, ડાયાબિટીસ, હાઇપર ટેન્શીન, સંધિવા, મગજનો લકવો, શ્વસનતંત્રના રોગો વિષે જાગૃતતા લાવવા રોગના સમયસર નિદાન તથા અટકાયતી પગલાં માટે જિલ્લા એન.સી.ડી. સેલ શ્રી મહાત્મામ ગાંધી સ્માારક જનરલ હોસ્પિિટલ સુરેન્દ્રભનગર દ્વારા મુળી, પાણશીણા અને વઢવાણ તાલુકામાં વિનામૂલ્યેા નિદાન તથા સારવાર કેમ્પં યોજાશે.
જે અન્વયે તા. ૬, જુલાઇ-૨૦૧૧ ને બુધવારે સવારે ૧૦-૦૦ થી ૧-૦૦ કલાક દરમિયાન સામુહિક આરોગ્યર કેન્દ્રય – મુળી, તા.૧૧, જુલાઇ-૨૦૧૧ ને સોમવારે સવારે ૧૦-૦૦ થી ૧-૦૦ કલાક દરમિયાન પ્રાથમિક આરોગ્યર કેન્દ્રલ – પાણશીણા, તેમજ તા. ૧૩, જુલાઇ-૨૦૧૧ ને બુધવારે સવારે ૧૦-૦૦ થી ૧-૦૦ કલાક દરમિયાન સામુહિક આરોગ્ય્ કેન્દ્ર , વઢવાણ ખાતે નિદાન તથા સારવાર કેમ્પે યોજાશે.
આ નિદાન કેમ્પિમાં ડાયાબિટીસ માટે લોહી અને પેશાબની તપાસ, બ્લનડ પ્રેસર તપાસ, ઇ.સી.જી. (ઇલેકટ્રોનિક કાર્ડીયોગ્રામ) તપાસ, બી. એમ. આઇ તપાસ તથા એક માસની દવા વિના મૂલ્યેન આપવામાં આવશે. આથી વધુમાં વધુ દર્દીઓ લાભ લેવા મુખ્યા જિલ્લાત તબીબી અધિકારી સહ સિવિલ સર્જનની એક યાદીમાં જણાવાયું છે.
જિલ્લાં સંકલન સમિતિની બેઠક મળશે
સુરેન્દ્રનગર,
જિલ્લાકલેકટરશ્રી અનુપમના અધ્યનક્ષસ્થાલને તા.૧૬ મી જુલાઇ-૨૦૧૧ને શનિવારના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે કલેકટર કચેરીનાં સભાખંડ ખાતે જિલ્લાલ સંકલન સમિતિની બેઠક યોજાશે, જેની સંબંધકર્તા તમામે નોંધ લઇ ઉપસ્થિીત રહેવા જણાવાયું છે.
સુરેન્દ્રરનગર જિલ્લાધના ઉમેદવારો માટે લશ્કરી ભરતી મેળાનું આયોજન
સુરેન્દ્રનગર,
સુરેન્દ્રરનગર જિલ્લાાના ઉમેદવારોને લશ્કલરમાં ભરતી થવા માટે તા. ૨૭ જુલાઇ-૨૦૧૧ ના રોજ સવારે ૫-૦૦ કલાકે પોલીસ હેડકવાર્ટર, પરેડ ગ્રાઉન્ડ , મહેસાણા ખાતે સોલ્જમર કલર્ક, સ્ટો ર કીપર ની જગ્યાજ માટે લશ્ક૦રી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુંર છે. તમામ જગ્યાેઓની શૈક્ષણિક અને શારીરિક લાયકાતની વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીનો (ફોનં નં. ૨૮૨૩૫૩) સંપર્ક સાધવા, તથા જે ઉમેદવારો શારીરિક તાલીમ મેળવવા ઇચ્છુલક હોય તેઓએ તા.૧૧ જુલાઇ-૨૦૧૧ ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડર, સુરેન્દ્રાનગર ખાતે હાજર રહેવા સુરેન્દ્ર નગર જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
ધ્રોલ ભાદરા પાટીયા ઉપર વાગુદળીયો પુલ નું લોકાર્પણ થશે.
જામનગર
ધ્રોલ ભાદરા પાટીયા રાજયધોરી માર્ગ નં.૨૫ ઉપર આવેલ મેજર બ્રિજ નં.૨/૩ (વાગુદળીયો) પુલ નું લોકર્પણ તા.૪/૭/૨૦૧૧ ના રોજ સવારે ૯-૩૦ કલાકે રાજય ના ઉચ્ચા અને ટેકનીકલ શિક્ષણ, મહિલા અને બાળવિકાસ રાજય મંત્રીશ્રી પ્રો.વસુબેન ત્રિવેદી ના હસ્તે કરાશે. સમારંભ ના અતિથિ વિશેષ તરીકે જોડીયા ના ધારાસભ્યાશ્રી રાઘવજીભાઇ પટેલ ઉપસ્થિનત રહેશે.
જામનગર જિલ્લાષમાં માતૃ-બાલ કલ્યાશણ સેવાઓ સઘન બનાવવા તાકીદ
જિલ્લા આરોગ્યા સોસાયટીની ગવર્નીંગ બોડીની મળેલ બેઠક
જામનગર,
જામનગર જિલ્લા આરોગ્યિ સોસાયટીની બેઠક ગઇકાલે જિલ્લા્ કલેકટરશ્રી સંદિપકુમારના અધ્યોક્ષ સ્થા ને યોજાઇ હતી. જેમાં ઉપસ્થિરત તબિબિ અધિકારીઓને માતૃ-બાલ કલ્યાાણ સેવાઓને વધુ સઘન બનાવવા તાકીદ કરાઇ હતી.
જિલ્લાે વિકાસ અધિકારીશ્રી અજયકુમારની ઉપસ્થિ તિમાં યોજાયેલ બેઠકમાં વર્ષ દરમિયાન જિલ્લાબમાં કરવામાં આવેલ રૂ.૪.૮૩ કરોડના ખર્ચની સમીક્ષા કરી સબ સેન્ટઠરોમાં સુવિધાઓ વધારવા જણાવાયુ હતુ.
મમતા દિવસ, બાલસખા યોજના, ચિરંજીવી યોજના સહિતની કામગીરી આયોજનબધ્ધમ રીતે હાથ ધરવા સાથે ફેમીલી પ્લાિનીંગ ઉપર વિશેષ ભાર મૂકવા જિલ્લાા કલેકટરશ્રીએ સુચનાઓ આપી હતી.
નવજાત શીશુન મૃત્યુા અટકાવવા ઉપરાંત સગર્ભા માતાઓની કાળજી લેવા સાથે રસીકરણ કાર્યક્રમને સઘન બનાવવા જણાવાયુ હતું. બેઠકમાં જિલ્લાા પંચાયત, જી.જી.હોસ્પિાટલના તબિબિ અધિકારીઓ ઉપસ્થિાત રહયા હતા.
ખંભાળિયા તાલુકામાં મધ્યાયહન ભોજન યોજનાના નવા ૨૨ કેન્દ્રો માં સ્ટાોફની ભરતી થશે
જામનગર,
ખંભાળિયા તાલુકાના ૨૨ કેન્દ્રો માં મધ્યા હન ભોજન યોજના માટે જૂલાઇ-૧૧ થી કેન્દ્રા શરૂ કરાશે. જેમાં સંચાલક, રસોયા અને મદદનીશની ભરતી કરવાની હોય સંચાલક તરીકે એસએસસી પાસ તથા ૨૦ થી ૫૮ વર્ષના સ્થાીનિક લોકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. સરકારશ્રી દ્વારા નકકી થયેલ માનદ વેતન કર્મચારીને આપવામાં આવશે. અરજી ફોર્મ, પરીક્ષા પાસ કર્યાનું સર્ટીફિકેટ, રેશનકાર્ડની ઝેરોક્ષ, રહેઠાણનો આધાર, મેડીકલ ફિટનેશનો આધાર તા.૧૧/૭/૧૧ સુધીમાં મામલતદાર કચેરી, ખંભાળિયા ખાતે મોકલવાની રહેશે. ઇન્ટ,રવ્યુ તા.૧૪/૭/૧૧ ના રોજ મામલતદાર કચેરી, ખંભાળિયા ખાતે યોજાશે.મહિલા, ત્યોકતા, વિધાવ, ગરીબી રેખા નીચે જીવતા લોકોને અગ્રતા આપવામાં આવશે.
દાંતા, કેશોદ, માંઝા, સોઢા તરધડી, સ્ટેશન વિસ્તાતર, કોટડિયા વાડી શાળા, સૂરજ મોરી, દાત્રાણા, વચલાબારા, સીમાણી કાલાવડ, મોવાણ, વડત્રા, ભાડથર વાડી, ગોઇંજવાડી, નવા તથિયા, નાના માંઢા, બજાણા, વિઝલપર, બેરાજાની શાળામાં આ ભરતીઓ થશે. તેમ મામલતદાર ખંભાળિયાની યાદીમાં જણાવાયુ છે.
જામનગરના બેડી વિસ્તાપરમાં રૂ. ૨.૯૦ કરોડના ખર્ચે પાણી પૂરવઠાના કામનું ભૂમિપૂજન સંપન્નિ
જામનગર,
જામનગરના બેડી વિસ્તાીરમાં પીવાના પાણીની વધુ સારી સૂવિધા માટે રૂ.૨ કરોડ ૯૦ લાખ ના ખર્ચે પાણી વિતરણ નેટવર્ક તથા હેડવર્ક કામ નું ભૂમિપૂજન મહિલા અને બાળવિકાસ રાજયમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદી ના હસ્તેે ગઇકાલે કરવામાં આવ્યુપ હતું. મુખ્યંમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના અંતગર્ત રૂ.૨ કરોડ ૯૦ લાખ ના ખર્ચે પાણી નો સંપ, પંપ હાઉસ તથા પંપ મશીનરીઓ વસાવાશે.જેમાં પંપ ની ૧૦ લાખ લીટર કેપીસીટી, સંપ ની કેપીસીટી ૧૫ લાખ લીટર ની રહેશે. સાથે ૬૫૦ રનીંગ મીટર મેનલાઇન દ્રારા પાણી વિતરણ નું નેટવર્ક હાથ ધરવામાં આવશે.
આ સૂવિધાના નિર્માણ થી લોકોને પૂરતા પ્રેસર થી પાણી મળશે.તેમ જણાવી મંત્રીશ્રી એ કહયુ કે, આ કામ ગુણવત્તાયુકતા થશે અને સમયમર્યાદામાં પૂર્ણ કરાશે.
આ ભૂમિપુજન કાર્યક્રમ માં જામનગર મહાનગરપાલિકા ના મેયરશ્રી અમીબેન પરીખ, સ્ટે ન્ડીીગ કમિટી ના ચેરમેનશ્રી તુલસીભાઇ પટેલ, શાસક જૂથ ના નેતાશ્રી કરશનભાઇ કરમૂર, વિરોધ પક્ષના નેતાશ્રી કાસમભાઇ ઝોખીયા, વોટર વર્કસ સમિતિના ચેરમેનશ્રી દિનેશભાઇ ગજરા,વોટર વર્કસ એન્જીાનિયરશ્રી એસ.એલ.ડાંગર, કોર્પરેટરશ્રીઓ તથા નગરજનો ઉપસ્થિજત રહયા હતા.
ધ્રોલ ભાદરા પાટીયા ઉપર વાગુદળીયો પુલ નું લોકાર્પણ થશે.
જામનગર
ધ્રોલ ભાદરા પાટીયા રાજયધોરી માર્ગ નં.૨૫ ઉપર આવેલ મેજર બ્રિજ નં.૨/૩ (વાગુદળીયો) પુલ નું લોકર્પણ તા.૪/૭/૨૦૧૧ ના રોજ સવારે ૯-૩૦ કલાકે રાજય ના ઉચ્ચપ અને ટેકનીકલ શિક્ષણ, મહિલા અને બાળવિકાસ નાં મંત્રીશ્રી પ્રો.વસુબેન ત્રિવેદી ના વરદ્ હસ્તેપ કરવામાં આવશે. આ નિમિત્તે યોજાયેલ સમારંભ ના અતિથિ વિશેષ તરીકે જોડીયા ના ધારાસભ્યનશ્રી રાઘવજીભાઇ પટેલ ઉપસ્થિ્ત રહેશે.
અમરેલી જિલ્લાણ પંચાયતના ઈતિહાસમાં પ્રથમ વખત તાલુકા લેવલે લાઠી ખાતે જિલ્લા પંચાયતની ચોથી ખુલ્લીહ કારોબારી સમિતીની બેઠક યોજાઈ
રૂ.૨.૧૧ કરોડના ૧૯ ગ્રામ્યત માર્ગો સુધારણાના ટેન્ડરો મંજૂર કરાયા
અમરેલી,
જુલાઈ સ્ટેીટ લેવલે ઉજવાતાં રાષ્ટ્રી્ય પર્વોને વિવિધ જિલ્લાે મથકો ખાતે અને જિલ્લાચ લેવલની ઉજવણી તાલુકા કક્ષાએ ઉજવવાનું રાજય સરકારે શરૂ કરતાં ગરિમાપૂર્ણ ઉજવણીની સુવાસ છેવાડાના માનવીઓ સુધી પહોંચી છે. એ જ રીતે વર્ષોથી જિલ્લાણ મથક ખાતે યોજાતી જિલ્લા્ પંચાયત કારોબારી સમિતિની બેઠકને અમરેલી જિલ્લા પંચાયતના ઈતિહાસમાં પ્રથમ વખત તાલુકા લેવલે લાઠી તાલુકા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા્ પંચાયતની ચોથી ખુલ્લીલ કારોબારી સમિતીની બેઠક કારોબારી ચેરમેનશ્રી શરદભાઈ લાખાણીના અધ્યક્ષ સ્થાયને યોજાઈ હતી
આજની ચોથી ખુલ્લીઈ કારોબારી સમિતીની બેઠકમાં કારોબારી સમિતિના ચેરમેનશ્રી શરદભાઈ લાખાણીએ ગત બેઠકની કાર્યવાહી નોંધ વંચાણે લઈ રૂ.૨.૧૧ કરોડના ૧૯ ગ્રામ્ય માર્ગો સુધારણાના ટેન્ડજરો, કુંકાવાવ અને બાબરા તાલુકાની ૧૬૬૯૪ ચો.મી. જમીનને બીનખેતીમાં ફેરવવાની મંજૂરી સહિત રૂ.૧૫૦૦૦ની મર્યાદામાં બે કેન્સ ર પીડિત દર્દીઓને સહાય મંજૂર કરવામાં આવ્યાનું જણાવ્યુંવ હતું. જિલ્લા્ના વિકાસ કાર્યોમાં જોડાયેલ અધિકારીઓ અને કર્મચારીઓની સુંદર કામગીરીને પ્રોત્સા્હિત કરવાનો નૂતન પ્રયાસ પણ અમલમાં મૂકયાનું જણાવી ચેરમેનશ્રીએ કાર્યદક્ષ કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યાહ હતાં. માન. મુખ્યલમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વહીવટી પારદર્શિતા લાવવા ખુલ્લી કારોબારીના માધ્યલમથી પંચાયત હસ્ત્કની યોજનાઓને પ્રાધાન્યે આપવામાં આવેલ હોવાથી જિલ્લા ના વિકાસ કામોને વેગ મળશે તેમ શ્રી લાખાણીએ ઉમેર્યુ હતું.
બેઠકમાં જિલ્લા્ પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઈ માયાણીએ અમરેલી જિલ્લાઆમાં પ્રથમ વખત તાલુકા કક્ષાએ ખુલ્લીં કારોબારી સમિતિની બેઠક યોજીને ચેરમેનશ્રી અને સચિવશ્રીના લોકાભિમુખ વહિવટની સરાહના કરતાં કાર્યદક્ષ કર્મયોગીને અભિનંદન પાઠવ્યાે હતાં. અમરેલી જિલ્લાહ પંચાયત રાષ્ટ્રીષય લેવલે ત્રીજા નંબરનુ સ્થાદન મેળવી ચૂકી છે, ત્યાયરે ‘‘તાલુકા સરકાર’’ના અભિગમથી તાલુકા કક્ષાએ કર્મચારી/અધિકારીઓ અને પદાધિકારીઓના સહકારથી પારદર્શક વહિવટથી પ્રથમ નંબરે આવે તેવી આશા પ્રમુખશ્રી માયાણીએ વ્યનકત કરી શ્રેષ્ઠ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પૂર્વ કૃષિમંત્રીશ્રી બેચરભાઈ ભાદાણીએ સૌપ્રથમ વખત તાલુકા કક્ષાએ મળેલ ખુલ્લી કારોબારી સમિતિની બેઠકથી પારદર્શક અને લોકાભિમુખ વહિવટી પ્રક્રિયાને લોકો સુધી પહોંચાડ્યાનું જણાવ્યુંશ હતું.
પ્રાસંગિક પ્રવચનમાં જિલ્લાે વિકાસ અધિકારીશ્રી આલોકકુમાર પાંડેએ જિલ્લાા સ્ત રે યોજાતી કારોબારી સમિતિની બેઠકો તાલુકા કક્ષાએ લઈ જવા બદલ પદાધિકારીઓ પ્રત્યેક આભારની લાગણી વ્યાક્ત કરી ખુલ્લીી કારોબારીની બેઠકોમાં લોકપ્રશ્નોનો ઝડપી અને પારદર્શિતાથી નિકાલ થઈ રહ્યાનું જણાવ્યું હતું. ઈ-પ્રચારના પાયલોટ પ્રોજેકટથી અમરેલી જિલ્લોર ગુજરાતમાં અગ્રસ્થા ને છે તેમ રાષ્ટ્રી ય લેવલે પ્રથમ સ્થાીન મેળવે તેવા પ્રયત્નો કરવા ખાત્રી આપી હતી. કાર્યક્રમમાં લાઠી તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ સુતરીયાને શાલ ઓઢાડી તેમજ સુંદર કામગીરી કરવા બદલ પ્રમાણપત્રો આપી કર્મયોગીઓને સન્મા તિત કર્યા હતાં. બેઠકની આભારવિધિ કારોબારી સદસ્યબશ્રી રામભાઈ સાનેપરાએ કરી હતી.
બેઠકમાં જિલ્લા્ પંચાયત સમિતિના ચેરમેન/સદસ્યોા સર્વશ્રી મનુભાઈ આદ્રોજા, કમલેશભાઈ કાનાણી, પ્રેમજીભાઈ માધડ, હંસાબેન પીઢડીયા, વિજયભાઈ યાદવ, મયુરભાઈ હિરપરા સહિતના પદાધિકારીઓ, પ્રાંત અધિકારીશ્રી કોટડ, નાયબ જિલ્લાન વિકાસ અધિકારીશ્રીઓ, હિસાબી અધિકારીશ્રી, જિલ્લાી આરોગ્ય્ અધિકારી ડૉ.પટેલ, કાર્યપાલક ઈજનેરશ્રી પટેલ, પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ત્રિવેદી સહિત કર્મચારીઓ ઉપસ્થિીત રશ્યાં હતાં.
વડિયા તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭મી જુલાઈના રોજ યોજાશે
અમરેલી,
તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા ઉચ્ચલ કક્ષા સુધી જવું ન પડે તે માટે તાલુકા કક્ષાએ સ્વા ગત ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત જુલાઈ-૨૦૧૧ માસની તા.૨૭/૦૭/૨૦૧૧ના રોજ યોજાનાર કાર્યક્રમ માટે તાલુકા કક્ષાના પ્રશ્નો ફરિયાદો તા.૧૨/૦૭/૨૦૧૧ સુધીમાં તાલુકા મથકે મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રે ટની કચેરી-વડિયા ખાતે પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને જણાવવામાં આવે છે.
અરજીમાં મોટા અક્ષરે “તાલુકા સ્વાાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” લખવાનું રહેશે. આ કાર્યક્રમમાં કોઇપણ અરજદારે અરજી કરતાં પહેલા ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિત રજૂઆત કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, આ કાર્યક્રમમાં રજૂ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા જ હોવા જોઇએ. આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે. સામૂહિક રજૂઆતો થઇ શકશે નહિ. કોઇપણ કોર્ટમાં નિર્ણયાધીન પ્રશ્નોગ રજૂ થઇ શકશે નહિ અને કર્મચારી વિષયક પ્રશ્નો રજૂ થઇ શકશે નહિ,જેની સંબંધિતોએ નોંધ લેવી તેમ મામલતદારશ્રી,વડિયાની યાદીમાં જણાવાયું છે.
દેવાણી
સ્ટેણમ્પસ ડયુટીની વસુલાત માટે પડતર દસ્તાહવેજોમાં બજાર કિંમતની આકારણી નવેસરથી હાથ ધરાશે
૧૫મીએ ૨૦૦૭ પહેલાં આકારિત સ્ટેામ્પ્ ડયુટી વસુલીના હુકમો રદ ગણાશેઃ
રાજય સરકારે બહાર પાડેલા આદેશોઃ
ભુજ,
મિલ્કેતની બજારકિંમત અનુસાર ખૂટતી સ્ટેીમ્પગ ડયુટીની વસુલાત માટેના સ્ટે મ્પક અધિનિયમની કલમ-૩૨-ક હેઠળના પડતર દસ્તાંવેજોમાં સ્ટેટમ્પે અધિનિયમ તથા તે હેઠળના મિલકતની બજાર કિંમત નકકી કરવા બાબતના નિયમો-૧૯૮૪માં ઠરાવેલ જોગવાઇઓ અનુસારીને નવેસરથી બજાર કિંમતની આકારણી તથા ખૂટતી સ્ટેિમ્પ૯ ડયુટી નકકી કરવાની કાર્યવાહી હાથ ધરવાનો રાજય સરકારે તા. ૨૬/૪/૧૧ના હુકમથી આદેશો બહાર પાડ્યા છે.
રાજય સરકારના આ નિર્ણય અનુસાર તા. ૧૫/૫/૨૦૦૭ પહેલાં નાયબ કલેકટર(સ્ટે મ્પ૬ ડ્યુટી) અથવા એપેલેટ ઓથોરીટી( સી.સી.આર.એ.) એ મિલકતની નકકી કરેલ બજાર કિંમત અને તે અનુસાર ખૂટતી સ્પેેમ્પર ડયુટી વસુલ લેવા કરેલા હુકમો અમલી રહેશે નહીં અને રદ્દ ગણવાના રહેશે.
સ્ટેેમ્પર ડયુટી મુલ્યાંવકન તંત્ર, નાયબ કલેકટર પી.એ.ગામિતના જણાવ્યાન અનુસાર નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્પે. સી.એ. નં. ૧૦૧૭૭ સને ૨૦૦૮માં તા. ૮/૮/૦૮ના રોજ તથા એમ.સી.એ. નં. ૭૨૩ સને ૨૦૧૧માં તા. ૨૦/૪/૨૦૧૧ના રોજ કરેલ મૌખિક(ઓરલ) જજમેન્ટિની વિગતો ધ્યાસને લઇ કલમ ૩૨-કના પડતર વસુલાતવાળા દસ્તા વેજોમાં નવેસરથી કાર્યવાહી હાથ ધરવા અંગે તા. ૨૬/૪/૨૦૧૧નો હુકમ બહાર પાડવામાં આવ્યોત છે.
રાજય સરકારના મહેસૂલ વિભાગના તા. ૨૬/૪/૨૦૧૧ના હુકમની વિગતે તા. ૧૫/૫/૨૦૦૭ પહેલાં રજૂ થયેલ અને નોંધણી અર્થે પડતર હોય તેવા દસ્તા વેજો તથા એપ્રિલ-૨૦૦૦ પહેલાં રજૂ થયેલા અને નોંધાયેલા દસ્તા વેજો કે જે, કલમ ૩૨-ક હેઠળ બજાર કિંમતની આકારણી સારૂ સંબંધિત નાયબ કલેકટર, સ્ટેમ્પર ડયુટીને રેફરન્સ કરેલ હોય તેવા દસ્તાળવેજોમાં નાયબ કલેકટર (સ્ટેકમ્પપ ડયુટી) અથવા એપેલેટ ઓથોરીટીએ તા. ૧૫/૫/૨૦૦૭ પહેલાં હુકમ કરેલા હોવા જોઇએ. સાથોસાથ પક્ષકારે ખૂટતી ડયુટીની રકમ દંડ સાથે કે દંડ વગર ભરપાઇ કરેલ હોવી ન જોઇએ. આવા દસ્તાાવેજો સંબંધમાં સ્ટેકમ્પો અધિનિયમની કલમ-૩૨-ક તથા તે હેઠળના મિલકતની બજાર કિંમત નકકી કરવા બાબતના નિયમો-૧૯૮૪ના નિયમ-૪, ૭, અને ૮માં ઠરાવેલ કાર્યપધ્ધતતિ અને માર્ગદર્શક સિધ્ધાંવતોને અનુસરીને નવેસરથી બજાર કિંમતની આકારણીની કાર્યવાહી નાયબ કલેકટર (સ્ટેમમ્પર ડયુટી)એ હાથ ધરવાની રહેશે.
નાયબ કલેકટરોએ હાથ ધરવાની કાર્યવાહી બાબતે યોગ્ય જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે માટે પણ રાજય સરકાર દ્વારા સુપ્રિન્ટેકન્ડેેન્ટર ઓફ સ્ટે મ્પમ અને ચીફ કંટ્રોલીંગ રેવન્યુુ ઓથોરીટીને વિગતવાર પરિપત્ર કે સુચના બહાર પાડવા જણાવ્યું છે.
રાજય સરકારે કરેલા આ નિર્ણયની દસ્તાંવેજોના પક્ષકારો અને લોકોને પૂરતી માહિતી મળી રહે અને રાજય સરકારના નિર્ણયનો ઝડપથી અમલ થાય તથા પક્ષકારોને બજાર કિંમતની આકારણી બાબતે વિવાદ ન રહે તે હેતુથી તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પક્ષકારોએ સંબંધિત નાયબ કલેકટર, સ્ટેદમ્પત ડયુટી મુલ્યાંયકન તંત્રની કચેરીનો સંપર્ક સાધવાનો તેમ વધુમાં જણાવાયું છે.
કચ્છદમાં વધુ ૬૦૭૦ ચો.મી.જમીન ખાલસાઃ
માધાપરની જમીન શરતભંગ જણાતાં તંત્રનું પગલુંઃ
ભુજ,
કચ્છરમાં તંત્ર દ્વારા જે હેતુસર જમીન આપવામાં આવી હોય અને તેનો ઉપયોગ કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવે તો કલમના એક જ ઝાટકે વહીવટી તંત્ર દ્વારા તે જમીન ખાલસા કરી નાખવાનો સિલસિલો જિલ્લાામાં ચાલુ રહયો છે અને એ મુજબ માધાપરમાં ૬૦૭૦ ચો.મી.જમીન સરકાર દાખલ કરી છે. જિલ્લાો કલેકટરશ્રી એમ.થેન્ના રસન અને અધિક કલેકટરશ્રી સી.પી.નેમાના જણાવ્યા અનુસાર, શ્રી કચ્છપ સિરામિક વર્કસ માધાપરને, ૬૦૭૦ ચો.મી. જમીન કેમિકલ પીસવા માટે યંત્રો બેસાડવાના ઔધોગિક હેતુસર ૩૧મી જુલાઇ-૨૦૦૪ના રોજ જમીન મંજૂર કરવામાં આવી હતી.
શ્રી કચ્છર સિરામિક વર્કસ દ્વારા એ જ હેતુસર એ જમીનનો ભાડાપટો તાજો નહીં કરાવવા બદલ તથા મંજૂર થયેલી જમીનનો ઉપયોગ નિર્ધારિત હેતુસર નહીં કરવા બદલ જમીન મહેસુલ અધિનિયમ ૭૯-એ હેઠળ શરતભંગ થતા આ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રએ આ જમીન બોજા રહિત શ્રી સરકાર દાખલ કરવાનો હુકમ આપ્યોા છે.
એસ.કે.સોની/સીદીક કેવર...
પી.એન.ડી.ટી. એકટની જિલ્લાા સલાહકાર સમિતિની બેઠક ડો. વલ્લઓભભાઇ કથીરિયાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, સરપ્રાઇઝ ચેકીંગ કરી ગર્ભસ્થક શિશુનું જાતિ પરિક્ષણ કરતા ડોકટરોના સોનોગ્રાફી મશીન સીલ કરવાની તથા સ્ટીંવગ ઓપરેશન દ્વારા આવું પરિક્ષણ કરતા ડોકટરોની માહિતી મેળવવાની કાર્યવાહી કડકપણે કરવામાં આવશે. ૨૦૧૧ની વસ્તીહગણત્રીમાં નોંધાયેલા સ્ત્રી -પુરૂષોના અસમાન પ્રમાણનો ઉલ્લેચખ કરી અધ્યસક્ષ ડો. કથીરિયાએ ટંકારા, ધોરાજી, ઉપલેટા, ગોંડલ વગેરે તાલુકાઓના વિવિધ ગામોમાં સઘન લોકજાગૃતિ કેળવવાના પ્રયાસોને વેગવાન બનાવવા અનુરોધ કર્યો હતો. અને જાતિ પરિક્ષણ કરતા ડોકટરો સામે કડક હાથે કામ લેવાની તાકીદ કરી હતી. જિલ્લાત કલેકટરશ્રી નલિન ઉપધ્યા્યે સમગ્ર જિલ્લાામાં બાળકીઓના જન્મપને ઉત્તેીજન આપવા માટે ‘‘બેટી વધાવો’’ યાત્રાનું આયોજન કરવા અને તેમાં ધારાસભ્યોંને સામેલ કરવાનું સૂચન કર્યું હતું. મોરબીની પ્રભાત હોસ્પિોટલના સીલ કરાયેલા સોનોગ્રાફી મશીનની સ્થ્ળ પર જઇને જાત-તપાસ કરવા અને દંડ પેટે રૂ. ૨૦,૦૦૦ની રકમ ભરી મશીન છોડાવી જવા પ્રભાત હોસ્પિીટલના સંચાલકોને નોટિસ આપવાની કાર્યવાહી કરવા તેમણે મોરબીના બ્લો્ક હેલ્થમ ઓફિસરને સૂચના આપી હતી,
કલેકટર કચેરી રાજકોટ ખાતે યોજાયેલ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.એસ. સંઘવીએ રાજકોટ જિલ્લારમાં સોનોગ્રાફી મશીન ધરાવતા ડોકટર્સ/ક્લિનિક/હોસ્પિીટલ વગેરે અંગેની વિગતોથી અધ્યોક્ષશ્રીને વાકેફ કર્યા હતા. અને નોંધણી પ્રમાણપત્ર માટે આવેલ જીનેટીક કાઉન્સેેલીંગ સેન્ટીર, જીનેટીક ક્લિનિક અને જીનેટીક લેબોરેટરીની થઇ રહેલી નોંધણી કામગીરીની વિગતો આપી હતી. ગત બેઠકમાં રજૂ થયેલ બાબતોને આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લામાં સોનોગ્રાફી મશીન ધરાવતા ડોકટરો, કલીનીક, હોસ્પીટલોના સ્થળ રજિસ્ટ્રેશન અને રિન્યુઅલ રજિસ્ટ્રેશન આપવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં પૂર્વ સાંસદ અને સમિતિના સભ્ય શ્રીમતિ રમાબેન માવાણી, જિલ્લાસ પંચાયતના આરોગ્યશ અધિકારી ડો. ભંડેરી, જિલ્લામ આઇ.ઇ.સી.અધિકારી એમ.એમ.ઝાલા, ગાયનેકોલોજીસ્ટ ડો. એ.યુ.મહેતા, ઇન્ડીરયન મેડીકલ એસોસીએશનના પ્રતિનિધિ ડો. કેતન ગોસાઇ, નવજીવન ટ્રસ્ટમના ફાધર થોમસ, રાજકોટ, જેતપુર, જસદણ, વગેરે તાલુકાના બ્લો ક હેલ્થઇ ઓફિસર, અને સમિતિના અન્ય સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ ગ્રામ્યય જિલ્લા,માં હથિયારબંધી
રાજકોટ તા. ૨ જુલાઇ - અષાઢી બીજના તહેવાર તેમજ વિવિધ રાજકીય પક્ષો દ્વારા જુદા-જુદા પ્રશ્ને કરાતા આંદોલનાત્મક કાર્યક્રમો સંદર્ભે રાજકોટ ગ્રામ્ય, જિલ્લા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતીની જાળવણી માટે શ્રી પંકજ ઠાકર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, દ્વારા રાજકોટ ગ્રામ્ય, જિલ્લા વિસ્તારમાં તા. ૩૧/૭/૧૧ સુધી હથિયારબંધી ફરમાવવામાં આવી છે.
આ મનાઇહુકમો અન્વજયે શારીરિક ઇજા કરી શકાય તેવા હથિયારો સાથે રાખી ફરવા પર, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેકવા પર કે ધકેલવા પર અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા પર, મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા પર, જેનાથી સુરુચિ અથવા નીતિઓનો ભંગ થાય, તેવા ભાષણ કરવા પર તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવા પર તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ, પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવા પર તથા બતાવવા પર અથવા ફેલાવો કરવા પર પ્રતિબંધ મૂકયો છે.
પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેરની હકુમત સિવાયના રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં તા. ૩૧/૭/૧૧ સુધી આ પ્રતિબંધ લાગુ પડશે. આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ નહિ પડે. અન્યથા પ્રતિબંધનો ભંગ થયેથી શિક્ષાત્મક પગલા લેવાશે.
નધણિયાત ટીફીન બોકસ-સાયકલ-ટુ વ્હીતલર પોલિસ કબ્જેમ લઇ શકાશે.
રાજકોટ - ગુજરાત રાજયમાં જાહેર જગ્યાેઓ ઉપર બોમ્બો વિસ્ફોમટ કરવા માટે સાયકલ તથા ટુ વ્હીીલર ઉપર ટીફીન બોક્ષ તથા અન્યહ સામાનમાં વિસ્ફોજટક સામગ્રી, રાખી બોમ્બષ ધડાકા કરવામાં આવે છે. જયાં લોકોની વધુ સંખ્યાનમાં અવર જવર હોય અને વધુ લોકો ભેગા થતા હોય તેવી ભીડભાડવાળી જગ્યાયએ થતા આવા બનાવોને નિવારવા તથા આતંકવાદીઓના હિંસાત્મેક કૃત્યોભને રોકવા શ્રી પંકજ ઠાકર, અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટ, રાજકોટ જિલ્લાક, રાજકોટ દ્વારા ટીફીન બોકસ કે અન્યય કોઇ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્હિિલર વાહનો જાહેર રસ્તાા/રોડ તથા ફુટપાથ ઉપર કોઇ વ્યડકિતની દેખરેખ સીવાય (નધણીયાત રીતે) બીનવારસી મુકવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યોા છે. રાજકોટ શહેર પોલીસ કમિશનરની હકુમત સિવાયના સમગ્ર વિસ્તાનરમાં આ હુકમો લાગુ પડશે જે તા. ૩૦-૬-૨૦૧૧ થી તા. ૨૯-૮-૨૦૧૧ સુધી અમલમાં રહેશે. ટીફીન બોકસ કે અન્યી કોઇ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્હિલલર વાહનો જાહેર જગ્યા /રસ્તા૦ તથા ફુટપાથ ઉપર કોઇ વ્યીકતિની દેખરેખ સીવાય (નધણીયાતી રીતે) બિનવારસી હાલતમાં મળી આવશે તો તે પોલીસ તપાસ અર્થે કબ્જેક લઇ શકશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
સાયકલ અને ટુ વ્હીથલર વેચનારાઓ માટે જરૂરી સૂચનાઓ
રાજકોટ
- આતંકવાદીઓ દ્વારા સાયકલો તથા ટુ વ્હીશલર વાહનો ઉપર સ્ફોતટક પદાર્થો રાખી ભીડભાડવાળી જગ્યા ઓમાં બોમ્બઇ બ્લાઓસ્ટ કરી આતંકવાદી/ત્રાસવાદી કૃત્યો્ને અંજામ આપવામાં આવે છે. જેથી સાયકલો/વાહનો વેચનારાઓ ઉપર જાહેર વ્યવસ્થાવ, શાંતી,સલામતી અને દેશની સુરક્ષા માટે શ્રી પંકજ ઠાકર, અધિક જિલ્લાે મેજીસ્ટ્રે ટ, રાજકોટ જિલ્લા , રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લા ગ્રામ્યન વિસ્તાીરમાં સાયકલ, સ્કુ ટર તથા મોટર સાયકલ જેવા ટુ વ્હીથલર વેચનારા તથા તે અંગેની દુકાન ધરાવનારા માલીકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોુએ જયારે જયારે આવા સાયકલ, સ્કુ ટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલલરો વાહનો વેચવામાં આવે ત્યામરે તેઓએ નીચે મુજબની સુચનાઓનું અવશ્યા પાલન કરવાના હુકમ જારી કરાયા છે. આવા વાહનો ખરીદનારાને અવશ્યર બિલ આપવુ અને તેની સ્થયળપ્રત કબ્જાચમાં રાખવી. ખરીદનાર ગ્રાહકનું ડ્રાઇવીંગ લાયસન્સા, પાનકાર્ડ, ઇલેકશન કાર્ડ, રેશન કાર્ડ કે નોકરી કરતા હોય તો ત્યાંકનુ ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થા્નુ પ્રમાણપત્ર કે સ્થાડનીક અગ્રણીઓ જેવા કે મ્યુજનીસીપલ કોર્પોરેટર, ધારાસભ્યંશ્રી, સંસદસભ્ય શ્રી કોઇપણ ખાતાના રાજયપત્રીત અધિકારીશ્રી તરફથી મેળવેલ ઓળખપત્ર/પ્રમાણપત્ર પૈકી કોઇપણ એક પૂરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી સાયકલ, સ્કુળટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીસલર વાહનો વેચાણકર્તાએ મેળવવું. બીલમાં ખરીદનારનું પૂરુ નામ, સારનામું, સંપર્ક માટે ટેલિફોન/મોબઇલ નંબર લખવો. વેચાણ બીલમાં સાયકલ, સ્કુાટર કે મોટર સયકલ જેવા બીજા ટુ વ્હિમલર વાહનનો ફ્રેમ નંબર, ચેસીસ નંબર, એન્જીીન નંબર અવશ્યે લખવો, સાયકલ, સ્કુ ટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હિ લર વાહનો વેચાણકર્તાએ કોઇ પણ પોલીસ અધિકારી તરફથી માંગણી કરવામાં આવે ત્યા રે ઉપર મુજબની માહિતી/રેકર્ડ ચકાસણી માટે રજૂ કરવાનું રહેશે. આ હુકમ તા. ૩૦-૬-૨૦૧૧ થી તા. ૨૯-૮-૨૦૧૧ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
ગુજરાતના યુવાનોનું ભાવિ ઉજ્જવળ છે-નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળા
ગોંડલ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં સેન્ટર ફોર એક્સેલન્સીના નવા બિલ્ડિંગનું
ઉદ્દઘાટનઃ સૌરાષ્ટ્રમમાં ૩૦ નવી સરકારી આઇટીઆઇ ખોલવામાં આવશે
રાજકોટ
ગોંડલ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં રૂ.૮૩.૧૨ લાખના ખર્ચથી નવનિર્મિત સેન્ટર ફોર એક્સેલન્સીની ઇમારતનું ઉદ્દઘાટન કરતા રાજ્યના નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળાએ ઉપસ્થિત યુવાનોને જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનોનું ભાવિ ઘણું ઉજ્જવળ છે. આપણે ત્યાં અનેક પ્રકારના ઉદ્યોગો આવી રહ્યા છે. તે માટે કુશળ કારીગરોની ભારે માંગ રહેવાની છે. એટલે આઇટીઆઇમાં તાલીમ લેનારાને તુરંત નોકરી મળી જશે. આઇટીઆઇમાં તાલીમ પામનારો યુવાન બેકાર નહીં રહે.
નાણાંમંત્રી શ્રી વાળાએ કઠોર પરિશ્રમ કરવાની હાકલ કરતા જણાવ્યું હતું કે યુવાનોને આળસવૃત્તિ ત્યજવી જોઇએ. વ્યસનો અને ખોટા મોજશોખ તથા ખર્ચને ટાળવા જોઇએ. આજે સંપત્તિનું નહીં પણ જ્ઞાનનું મહત્વ છે. માણસ ગુણો થકી જ પૂજાય છે. આઇટીઆઇ જેવી સંસ્થામાં જ્ઞાન મેળવી તે જ્ઞાન વાસ્તવમાં અમલમાં મૂકવું જોઇએ. યુવાનીમાં મહેનત કરી કમાવાથી પાછળની પોતાની અને પરિવારની જિંદગી પણ સારી રીતે પસાર થશે.
તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર દેશને આજે ગરીબીનો પ્રશ્ન સતાવે છે. ત્યારે, રાજ્ય સરકાર ગરીબી નિર્મુલન માટે અનેક પગલાં લઇ રહી છે. એમાંથી એક છે યુવાનોને રોજગારી પ્રદાન કરવી. યુવાનોને રોજગારી મળતી થશે એટલે તેના પરિવારનું કલ્યાણ થશે. આપણા ગુજરાતમાં સૌથી વધુ રોજગારી યુવાનોને પૂરી પાડવામાં આવી છે. આવું કેન્દ્ર સરકારનો રિપોર્ટ કહે છે.
રોજગાર અને તાલીમ વિભાગના નાયબ નિયામક શ્રી એસ. એ. પાંડવે કહ્યું હતું કે રાજ્યમાં ૨૧૭ જેટલી સરકારી, ૧૩૧ ગ્રાંટેડ અને ૩૦૧ સ્વનિર્ભર મળી કૂલ ૬૪૯ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ચાલી રહી છે. તેમાં પ્રતિવર્ષ ૧૧૭૭૭૧ તાલીમાર્થીઓ તાલીમ મેળવે છે. આ ઉપરાંત રાજ્યમાં રૂ. ૨૪ કરોડની ફાળવણીથી ૧૫૦ જેટલા કૌશલ્ય વર્ધન કેન્દ્રો ચાલી રહ્યા છે. આ વર્ષે વધુ ૧૫૦ કૌશલ્ય વર્ધન કેન્દ્રો ખોલવામાં આવશે. ગત વર્ષે આ કેન્દ્રોમાંથી ૧ લાખ ૨૦ હજાર તાલીમાર્થીઓએ તાલીમ મેળવી હતી. આ તાલીમાર્થીઓ પૈકી ૪૭ ટકા યુવતીઓ હતી. આઇટીઆઇમાં યુવતીઓના ૭ ટકાના પ્રમાણ સામે આ આંકડો આવકારદાયક છે. રાજ્યના તમામ તાલુકામાં સરકારી આઇટીઆઇ ખોલવામાં આવશે. સૌરાષ્ટ્ર માં ૩૦ નવી સરકારી આઇટીઆઇ ખોલવામાં આવશે.
શ્રી પાંડવે ઉમેર્યું હતું કે, ગોંડલમાં સર ભગવતસિંહજી પબ્લિક ટ્રસ્ટના સહયોગની ૨૨-૧૧-૧૯૬૩ના રોજ બનેલી આઇટીઆઇમાં તે સમયે ૭ કોર્સ ચાલતા હતા અને રૂ.૧૪ લાખનું બજેટ ફાળવવામાં આવતું હતું. અત્યારે આ બજેટ ૩.૪૧ કરોડનું થયું, ૩૦ કોર્સ ચાલે છે અને તેમાં ૧૩૧૨ તાલીમાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ૧૯૬૨માં તાલીમાર્થીઓની સંખ્યા માત્ર ૧૦૭ જ હતી. આઇટીઆઇ કરેલા તાલીમાર્થીઓને વિદેશ વિઝા મેળવવામાં ૧૦ પોઇન્ટ કન્સીડર કરવામાં આવે છે. સમગ્ર રાષ્ટ્ર માં ન હોય એવી રીતે રાજ્યમાં આઇટીઆઇ કામગીરી કરે છે. ગોંડલના સેન્ટર ફોર એક્સેલન્સમાં અત્યાર સુધીમાં ૮૫૦ તાલીમાર્થીઓએ તાલીમ લીધી છે. તેમાથી ૭૮૦ લોકોને નોકરી મળી છે.
કાર્યકારી કલેક્ટર શ્રી નલિન ઉપાધ્યાયે કહ્યું હતું કે રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટ જેવા કાર્યક્રમોના કારણે અબજો રૂપિયાના રોકાણો થયા છે. મોટા ઉદ્યોગો ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે, તેને કુશળ કારીગરોની જરૂર પડવાની છે. આવા સમયે આઇટીઆઇ કરેલા યુવાનોની માગ રહેવાની છે. તેમણે ગોંડલ આઇટીઆઇના મેદાનમાં ઘનિષ્ઠન વૃક્ષારોપણ કરવા સૂચન કર્યું હતું.
કાર્યક્રમને પ્રારંભે આઇટીઆઇની તાલીમાર્થિનીઓ દ્વારા સ્તુતિ રજૂ કરવામાં આવી હતી અને નૃત્યની પ્રસ્તુતિ થઇ હતી. નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળાએ રિબિન કાપી સેન્ટર ફોર એક્સેલન્સને ખુલ્લુ મૂક્યું હતં અને બાદમાં તેને નિહાળ્યું હતું. નવનિર્મિત ઇમારત આગળ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી મનસુખભાઇ સખિયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કિરણબેન આંદીપરા, આગેવાન શ્રી બાબુભાઇ વોરા, આઇએમસીના શિરીષભાઇ જોશી, જયંતિભાઇ વોરા, ભાવનગર આઇટીઆઇના પ્રાચાર્ય શ્રી ડી. એમ. ચૌહાણ, શ્રી બહાદૂરસિંહ, પ્રાંત અધિકારી શ્રી લિમ્બાસિયા, મામલતદાર શ્રી જોશી સહિત નગરજનો હાજર રહ્યા હતા.
જેતપુર શહેરમાં કણકિયા પ્લોરટ વિસ્તાહરમાં ભારે વાહનોના પ્રવેશમાં છૂટછાટ આપવા સબંધે લોકોના મંગાતા વાંધા સૂચનો
રાજકોટના અધિક જિલ્લાપ મેજીસ્ટ્રે ટશ્રી પંકજ ઠાકરે એક જાહેર નોટીશ પ્રસિધ્ધ, કરી જણાવેલ છે કે જેતપુર શહેરમાં કણકીયા પ્લોતટ વિસ્તારમાં તા. રર/૯/૧૦ના અમલમાં રહેલા જાહેરનામાના પ્રતિબંધ સમયમાં બપોરના ૧-૩૦ થી બપોરના ર-૩૦ (એક કલાક) સુધી ભારે વાહનોના પ્રવેશને છૂટ આપતો હુકમ પ્રસિધ્ધર કરવા વિચારણા ચાલી રહી છે. આવો હુકમ ફરમાવવા સામે કોઇ પણ વ્યનકતિને વાંધા અથવા સૂચનો હોય તો આવા વાંધા સૂચનો આ નોટિસ પ્રસિધ્ધવ થયાની તારીખથી દિવસ-૩૦માં અધિક જિલ્લાઆ મેજીસ્ટ્રે ટશ્રીની કચેરી, રાજકોટને મોકલી આપવા. આ મુદતમાં રજુ થયેલા વાંધા સુચનો ધ્યા ને લઇને આ અંગે આખરી હુકમ કરાશે. મુદત વીત્યાર બાદમાં મળેલા વાંધા સૂચનો લક્ષમાં નહિં લેવાય, જેની જાહેર જનતાને નોંધ લેવા જણાવાયું છે. હાલ રાજકોટ અધિક જિલ્લાન મેજીસ્ટ્રે ટશ્રીના જાહેરનામા મુજબ જેતપુર શહેરના કણકીયા પ્લોાટ વિસ્તાારમાં રાત્રિના ર૦-૦૦ કલાકથી બીજા દિવસ સવારના ૬-૦૦ કલાક સુધીના સમયગાળા દરમિયાન જ ભારે વાહનો પ્રવેશી શકશે. એટલે કે સવારનાં ૬-૦૦ કલાક થી ર૦-૦૦ કલાક સુધીના સમયગાળા દરમિયાન કણકિયા પ્લોશટ વિસ્તા રમાં ભારે વાહનોનાં પ્રવેશ પર પ્રતિબંધ અમલમાં છે, જે સબંધે ફેરફાર કરવા રજુઆતો આવતા ઉપર મુજબ ભારે વાહનોને પ્રવેશ છૂટ આપવાનો હુકમ પ્રસિધ્ધર કરવા વિચારણા કરવામાં આવી રહી છે.
ચરખડી ગામની ગુમ થયેલી યુવતી અંગે જાણકારી મળે તો પોલીસને જાણ કરશો.
રાજકોટ
ગોંડલ તાલુકાના ચરખડી ગામની મિતલબેન હરસુખભાઇ ઓઘડભાઇ લીલા ઉ.વ. આશરે રર નામની યુવતી તા. ર૦/૬/૧૦ના ગોંડલ નાની બજાર ખાતે આવેલ તેના ઘરેથી કોઇને જાણ કર્યા વગર ગુમ થયેલ છે. તેણી શરીરે મધ્યડમ બાંધાની, ઘઉવર્ણી, ચહેરો લંબગોળ અને પાંચ ફુટની ઉંચાઇ ધરાવે છે. તથા ગુજરાતી અને હિન્દીય ભાષાની જાણકારી ધરાવે છે. જેઓને આ અંગે કોઇ જાણકારી મળે તો ગોંડલ સીટી પોલીસ સ્ટેતશન અથવા નજીકના પોલીસ સ્ટેનશનને જાણ કરવા પોલીસ અધિક્ષકની કચેરી રાજકોટ ગ્રામ્યલની યાદીમાં જણાવાયું છે.
લશ્કીરમાં ધાર્મિક શિક્ષકોની ભરતી
રાજકોટ
લશ્ક.રમાં ધાર્મિક શિક્ષકોની જુનિયર કમિશન્ડઆ ઓફિસર તરીકે પંડિત, ગ્રન્થીસ અને મૌલવીની નિમણુંક કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
ભરતી માટે ઓછામાં ઓછી લાયકાત તરીકે કોઇ પણ ક્ષેત્રના સ્નાકતકની ડીગ્રી નિયત કરાઇ છે. પંડિત માટે સંસ્કૃાતમાં ‘મધ્યેમાં’ અને હિન્દી માં ‘ભૂષણ’ સમકક્ષ જરૂરી છે. જેમણે બી.એ. સાથે હિન્દી અને સંસ્કૃ ત કર્યુ હોય તેઓ ભૂષણ અને મધ્યલમાં નહીં હોય તો પણ લાયક ગણાશે. ગ્રન્થીક માટે વિદ્વાન અને બી.એ. સાથે પંજાબી લાયક ગણાશે. એ જ પ્રકારે મૌલવી માટે મૌલવી અલિમ ઈન ઉર્દૂ/આદમ આલિમ ઈન ઉર્દૂ અથવા સબંધિત ધાર્મિક ભાષાનું યોગ્ય્ સ્ટામન્ડઅર્ડ ઉપરાંત જેમણે અરેબિક/ઉર્દૂ મુખ્યા વિષય સાથે બી.એ. કર્યુ હોય તેમને મૌલવી આલિમ/આલમ ઉર્દૂની આવશ્યાકતા નહીં રહે અને લાયક ગણાશે. ઉમેદવાર ૨૭ થી ૩૪ વર્ષની વયમર્યાદા ધરાવતો હોવો જોઇએ. ૬ઠ્ઠી ઓગષ્ટઅ-૨૦૧૧ પહેલા રિક્રૂટિંગ ઓફિસર, હેડકવાર્ટર રિક્રૂટિંગ ઝોન નંબર, ૩, રાજેન્દ્રકસિંહ રોડ પુને ૪૧૧૦૦૧ ના સરનામે મોકલી આપવા જણાવાયું છે. વધુ વિગત માટે રોજગાર કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.
જિલ્લાા ગ્રામ વિકાસ એજન્સીના ગવર્નીંગ બોડીની બેઠક મળી
રાજકોટ
રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનના ગવર્નીંગ બોડીની બેઠક જિલ્લાવ પંચાયતના સભાખંડમાં યોજાઇ હતી.
જિલ્લાભ વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યાનયના અધ્યિક્ષસ્થા્ને યોજાયેલી આ બેઠકમાં સરકારની વિવિધ લોકકલ્યાડણલક્ષી યોજનાઓ જેવી કે, નરેગા, એન.આર.ઇ.જી.એસ., ગોકુળ ગ્રામ, સામાજિક વનીકરણ, એસ.જી.એસ.વાય., સખીમંડળ, ઇન્દિ રા આવાસ યોજના, વોટરશેડ, માનવ કલ્યાકણ, ઘરદીવડા, આમઆદમી વીમા યોજના વગેરે યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા્ ગ્રામ વિકાસ એજન્સી ના નિયામકશ્રી કે.કે.વાગડીયાએ આ યોજનાઓના કામોના લક્ષ્યાંકો અને તેની સામે મેળવેલી ભૌતિક સિધ્ધિ અને થયેલ ખર્ચની રૂપરેખા આપી હતી. ઉપલેટાના ધારાસભ્યેશ્રી પ્રવીણભાઇ માંકડીયાએ તાલુકાવાઇઝ ઇશ્યુ કરાયેલા જોબકાર્ડ, એ.પી.એલ. અને બી.પી.એલ. શૌચાલયોના નિર્માણ, ઘરદીવડા યોજના અંતર્ગત બહેનોને મળવાપાત્ર સબસીડી, નરેગા યોજનાના પ્રગતિ હેઠળના કામો વગેરે બાબતોની વિગતો ઉપસ્થિતત અધિકારીઓ પાસેથી મેળવી હતી. ગત વિકાસલક્ષી યોજના હેઠળ શ્રમિકોને મળવાપાત્ર રકમનું ચૂકવણું તાત્કાલિક ધોરણે કરવા તેમણે અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો, તેમજ સિંચાઇ, નાબાર્ડ, વનવિભાગ, જિલ્લાા અને તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિાત રહયા હતા.
ઇન્ડી્યન એરફોર્સની ભરતી રેલીના આયોજનની બેઠક
રાજકોટ-
આગામી ઓકટોબર-૨૦૧૧માં રાજકોટ ખાતે યોજાનારી ઇન્ડીહયન એરફોર્સની ભરતી રેલીના આયોજન અંગેની બેઠક ચોથી જુલાઇએ બપોરે ૧.૩૦ વાગ્યેં કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. ઇન્ડીબયન એરફોર્સમાં વિવિધ કેટેગરીની જગ્યા૦ઓની ભરતી માટે વીંગ કમાન્ડનર, કમાન્ડિં ગ ઓફિસરશ્રી, ૬-એરમેન સીલેકશન સેન્ટ ર ફોર એરફોર્સ, કોટનગ્રીન, બોમ્બેં દ્વારા સૌરાષ્ટ્રભ પ્રદેશના ઉમેદવારો માટે આ રેલી યોજાશે, તેમ મદદનીશ નિયામક(રોજગાર), રાજકોટની યાદીમાં જણાવાયું છે.
વાંકાનેરના ફાયરીંગ બટમાં અવરજવર પર પ્રતિબંધ
રાજકોટ
રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટમાં તા.૪ જુલાઇએ સેન્ટ્રઆલ ઇન્ડુસ્ટ્રી યલ સીકયોરિટી ફોર્સના માણસો દ્વારા ફાયરીંગ કરવામાં આવનાર છે. આથી મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧)ખ અન્વયે પંકજ ઠાકર, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ દ્વારા રાજકોટ રૂરલ જિલ્લામના વાંકાનેર ખાતે વાંકાનેર રેલ્વે લાઇન તરફ, સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતાં રેલ્વે લાઇનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉત્તરે આવેલ ધાર-ડુંગરની ધાર પાસેના ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૪ જુલાઇએ જાહેર જનતાએ પ્રવેશ કરવા પર, ત્યાંથી પસાર થવા પર, કે કોઇ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર મુંબઇ પોલીસ અધિનિયમ તથા ભારતના ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર થશે.
હીલ શીલ્ડવ ક્રિકેટ ટુર્નામેન્ટમમાં ભાગ લેવા માગતી શાળાઓએ એન્ટ્રીમ મોકલવાની તારીખ ૧૪ જુલાઇ
રાજકોટ
રાજકોટ જિલ્લાત કક્ષા/કોર્પોરેશનની ‘‘સ્વા૧મી વિવેકાનંદ હીલ શીલ્ડ- ક્રિકેટ ટુર્નામેન્ટ ’’માં ભાગ લેવા માગતી શાળાઓએ તેમની એન્ટ્રીા ૧૪ જુલાઇ સુધીમાં મોકલવાની રહેશે. સ્પોનર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત હસ્તાકની જિલ્લાઓ રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્ર , રાજકોટની કચેરી દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટફમાં રાજકોટ જિલ્લાિની સરકારી માન્યીતા ધરાવતી શાળાઓ ભાગ લઇ શકશે. આ ટુર્નામેન્ટટમાં વધુમાં વધુ ૧૫ ટીમ ભાગ લઇ શકશે. જો ૧૫થી વધુ એન્ટ્રીશ આવશે, તો ટુર્નામેન્ટં કમિટી દ્વારા પસંદગી કરવામાં આવશે, આથી રસ ધરાવતી શાળાઓને તેમની એન્ટ્રી્ ૧૪ જુલાઇ સુધીમાં સીનિયર કોચ, જિલ્લાઆ રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્રન, બ્લોતક નં-૩/૭મો માળ, બહુમાળી ભવન, રાજકોટને પહોંચાડવાની રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.
મુળી, પાણશીણા તથા વઢવાણ ખાતે વિનામૂલ્યેય નિદાન તથા સારવાર કેમ્પલ યોજાશે
સુરેન્દ્ર નગર,
સુરેન્દ્રવનગર જિલ્લાા આરોગ્યક અને પરિવાર કલ્યા્ણ વિભાગ દ્વારા લોકોમાં બદલાયેલ જીવનશૈલી આધારિત થતા બિનચેપી રોગો જેવા કે, હ્રદયરોગ, ડાયાબિટીસ, હાઇપર ટેન્શીન, સંધિવા, મગજનો લકવો, શ્વસનતંત્રના રોગો વિષે જાગૃતતા લાવવા રોગના સમયસર નિદાન તથા અટકાયતી પગલાં માટે જિલ્લા એન.સી.ડી. સેલ શ્રી મહાત્મામ ગાંધી સ્માારક જનરલ હોસ્પિિટલ સુરેન્દ્રભનગર દ્વારા મુળી, પાણશીણા અને વઢવાણ તાલુકામાં વિનામૂલ્યેા નિદાન તથા સારવાર કેમ્પં યોજાશે.
જે અન્વયે તા. ૬, જુલાઇ-૨૦૧૧ ને બુધવારે સવારે ૧૦-૦૦ થી ૧-૦૦ કલાક દરમિયાન સામુહિક આરોગ્યર કેન્દ્રય – મુળી, તા.૧૧, જુલાઇ-૨૦૧૧ ને સોમવારે સવારે ૧૦-૦૦ થી ૧-૦૦ કલાક દરમિયાન પ્રાથમિક આરોગ્યર કેન્દ્રલ – પાણશીણા, તેમજ તા. ૧૩, જુલાઇ-૨૦૧૧ ને બુધવારે સવારે ૧૦-૦૦ થી ૧-૦૦ કલાક દરમિયાન સામુહિક આરોગ્ય્ કેન્દ્ર , વઢવાણ ખાતે નિદાન તથા સારવાર કેમ્પે યોજાશે.
આ નિદાન કેમ્પિમાં ડાયાબિટીસ માટે લોહી અને પેશાબની તપાસ, બ્લનડ પ્રેસર તપાસ, ઇ.સી.જી. (ઇલેકટ્રોનિક કાર્ડીયોગ્રામ) તપાસ, બી. એમ. આઇ તપાસ તથા એક માસની દવા વિના મૂલ્યેન આપવામાં આવશે. આથી વધુમાં વધુ દર્દીઓ લાભ લેવા મુખ્યા જિલ્લાત તબીબી અધિકારી સહ સિવિલ સર્જનની એક યાદીમાં જણાવાયું છે.
જિલ્લાં સંકલન સમિતિની બેઠક મળશે
સુરેન્દ્રનગર,
જિલ્લાકલેકટરશ્રી અનુપમના અધ્યનક્ષસ્થાલને તા.૧૬ મી જુલાઇ-૨૦૧૧ને શનિવારના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે કલેકટર કચેરીનાં સભાખંડ ખાતે જિલ્લાલ સંકલન સમિતિની બેઠક યોજાશે, જેની સંબંધકર્તા તમામે નોંધ લઇ ઉપસ્થિીત રહેવા જણાવાયું છે.
સુરેન્દ્રરનગર જિલ્લાધના ઉમેદવારો માટે લશ્કરી ભરતી મેળાનું આયોજન
સુરેન્દ્રનગર,
સુરેન્દ્રરનગર જિલ્લાાના ઉમેદવારોને લશ્કલરમાં ભરતી થવા માટે તા. ૨૭ જુલાઇ-૨૦૧૧ ના રોજ સવારે ૫-૦૦ કલાકે પોલીસ હેડકવાર્ટર, પરેડ ગ્રાઉન્ડ , મહેસાણા ખાતે સોલ્જમર કલર્ક, સ્ટો ર કીપર ની જગ્યાજ માટે લશ્ક૦રી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુંર છે. તમામ જગ્યાેઓની શૈક્ષણિક અને શારીરિક લાયકાતની વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીનો (ફોનં નં. ૨૮૨૩૫૩) સંપર્ક સાધવા, તથા જે ઉમેદવારો શારીરિક તાલીમ મેળવવા ઇચ્છુલક હોય તેઓએ તા.૧૧ જુલાઇ-૨૦૧૧ ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડર, સુરેન્દ્રાનગર ખાતે હાજર રહેવા સુરેન્દ્ર નગર જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
ધ્રોલ ભાદરા પાટીયા ઉપર વાગુદળીયો પુલ નું લોકાર્પણ થશે.
જામનગર
ધ્રોલ ભાદરા પાટીયા રાજયધોરી માર્ગ નં.૨૫ ઉપર આવેલ મેજર બ્રિજ નં.૨/૩ (વાગુદળીયો) પુલ નું લોકર્પણ તા.૪/૭/૨૦૧૧ ના રોજ સવારે ૯-૩૦ કલાકે રાજય ના ઉચ્ચા અને ટેકનીકલ શિક્ષણ, મહિલા અને બાળવિકાસ રાજય મંત્રીશ્રી પ્રો.વસુબેન ત્રિવેદી ના હસ્તે કરાશે. સમારંભ ના અતિથિ વિશેષ તરીકે જોડીયા ના ધારાસભ્યાશ્રી રાઘવજીભાઇ પટેલ ઉપસ્થિનત રહેશે.
જામનગર જિલ્લાષમાં માતૃ-બાલ કલ્યાશણ સેવાઓ સઘન બનાવવા તાકીદ
જિલ્લા આરોગ્યા સોસાયટીની ગવર્નીંગ બોડીની મળેલ બેઠક
જામનગર,
જામનગર જિલ્લા આરોગ્યિ સોસાયટીની બેઠક ગઇકાલે જિલ્લા્ કલેકટરશ્રી સંદિપકુમારના અધ્યોક્ષ સ્થા ને યોજાઇ હતી. જેમાં ઉપસ્થિરત તબિબિ અધિકારીઓને માતૃ-બાલ કલ્યાાણ સેવાઓને વધુ સઘન બનાવવા તાકીદ કરાઇ હતી.
જિલ્લાે વિકાસ અધિકારીશ્રી અજયકુમારની ઉપસ્થિ તિમાં યોજાયેલ બેઠકમાં વર્ષ દરમિયાન જિલ્લાબમાં કરવામાં આવેલ રૂ.૪.૮૩ કરોડના ખર્ચની સમીક્ષા કરી સબ સેન્ટઠરોમાં સુવિધાઓ વધારવા જણાવાયુ હતુ.
મમતા દિવસ, બાલસખા યોજના, ચિરંજીવી યોજના સહિતની કામગીરી આયોજનબધ્ધમ રીતે હાથ ધરવા સાથે ફેમીલી પ્લાિનીંગ ઉપર વિશેષ ભાર મૂકવા જિલ્લાા કલેકટરશ્રીએ સુચનાઓ આપી હતી.
નવજાત શીશુન મૃત્યુા અટકાવવા ઉપરાંત સગર્ભા માતાઓની કાળજી લેવા સાથે રસીકરણ કાર્યક્રમને સઘન બનાવવા જણાવાયુ હતું. બેઠકમાં જિલ્લાા પંચાયત, જી.જી.હોસ્પિાટલના તબિબિ અધિકારીઓ ઉપસ્થિાત રહયા હતા.
ખંભાળિયા તાલુકામાં મધ્યાયહન ભોજન યોજનાના નવા ૨૨ કેન્દ્રો માં સ્ટાોફની ભરતી થશે
જામનગર,
ખંભાળિયા તાલુકાના ૨૨ કેન્દ્રો માં મધ્યા હન ભોજન યોજના માટે જૂલાઇ-૧૧ થી કેન્દ્રા શરૂ કરાશે. જેમાં સંચાલક, રસોયા અને મદદનીશની ભરતી કરવાની હોય સંચાલક તરીકે એસએસસી પાસ તથા ૨૦ થી ૫૮ વર્ષના સ્થાીનિક લોકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. સરકારશ્રી દ્વારા નકકી થયેલ માનદ વેતન કર્મચારીને આપવામાં આવશે. અરજી ફોર્મ, પરીક્ષા પાસ કર્યાનું સર્ટીફિકેટ, રેશનકાર્ડની ઝેરોક્ષ, રહેઠાણનો આધાર, મેડીકલ ફિટનેશનો આધાર તા.૧૧/૭/૧૧ સુધીમાં મામલતદાર કચેરી, ખંભાળિયા ખાતે મોકલવાની રહેશે. ઇન્ટ,રવ્યુ તા.૧૪/૭/૧૧ ના રોજ મામલતદાર કચેરી, ખંભાળિયા ખાતે યોજાશે.મહિલા, ત્યોકતા, વિધાવ, ગરીબી રેખા નીચે જીવતા લોકોને અગ્રતા આપવામાં આવશે.
દાંતા, કેશોદ, માંઝા, સોઢા તરધડી, સ્ટેશન વિસ્તાતર, કોટડિયા વાડી શાળા, સૂરજ મોરી, દાત્રાણા, વચલાબારા, સીમાણી કાલાવડ, મોવાણ, વડત્રા, ભાડથર વાડી, ગોઇંજવાડી, નવા તથિયા, નાના માંઢા, બજાણા, વિઝલપર, બેરાજાની શાળામાં આ ભરતીઓ થશે. તેમ મામલતદાર ખંભાળિયાની યાદીમાં જણાવાયુ છે.
જામનગરના બેડી વિસ્તાપરમાં રૂ. ૨.૯૦ કરોડના ખર્ચે પાણી પૂરવઠાના કામનું ભૂમિપૂજન સંપન્નિ
જામનગર,
જામનગરના બેડી વિસ્તાીરમાં પીવાના પાણીની વધુ સારી સૂવિધા માટે રૂ.૨ કરોડ ૯૦ લાખ ના ખર્ચે પાણી વિતરણ નેટવર્ક તથા હેડવર્ક કામ નું ભૂમિપૂજન મહિલા અને બાળવિકાસ રાજયમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદી ના હસ્તેે ગઇકાલે કરવામાં આવ્યુપ હતું. મુખ્યંમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના અંતગર્ત રૂ.૨ કરોડ ૯૦ લાખ ના ખર્ચે પાણી નો સંપ, પંપ હાઉસ તથા પંપ મશીનરીઓ વસાવાશે.જેમાં પંપ ની ૧૦ લાખ લીટર કેપીસીટી, સંપ ની કેપીસીટી ૧૫ લાખ લીટર ની રહેશે. સાથે ૬૫૦ રનીંગ મીટર મેનલાઇન દ્રારા પાણી વિતરણ નું નેટવર્ક હાથ ધરવામાં આવશે.
આ સૂવિધાના નિર્માણ થી લોકોને પૂરતા પ્રેસર થી પાણી મળશે.તેમ જણાવી મંત્રીશ્રી એ કહયુ કે, આ કામ ગુણવત્તાયુકતા થશે અને સમયમર્યાદામાં પૂર્ણ કરાશે.
આ ભૂમિપુજન કાર્યક્રમ માં જામનગર મહાનગરપાલિકા ના મેયરશ્રી અમીબેન પરીખ, સ્ટે ન્ડીીગ કમિટી ના ચેરમેનશ્રી તુલસીભાઇ પટેલ, શાસક જૂથ ના નેતાશ્રી કરશનભાઇ કરમૂર, વિરોધ પક્ષના નેતાશ્રી કાસમભાઇ ઝોખીયા, વોટર વર્કસ સમિતિના ચેરમેનશ્રી દિનેશભાઇ ગજરા,વોટર વર્કસ એન્જીાનિયરશ્રી એસ.એલ.ડાંગર, કોર્પરેટરશ્રીઓ તથા નગરજનો ઉપસ્થિજત રહયા હતા.
ધ્રોલ ભાદરા પાટીયા ઉપર વાગુદળીયો પુલ નું લોકાર્પણ થશે.
જામનગર
ધ્રોલ ભાદરા પાટીયા રાજયધોરી માર્ગ નં.૨૫ ઉપર આવેલ મેજર બ્રિજ નં.૨/૩ (વાગુદળીયો) પુલ નું લોકર્પણ તા.૪/૭/૨૦૧૧ ના રોજ સવારે ૯-૩૦ કલાકે રાજય ના ઉચ્ચપ અને ટેકનીકલ શિક્ષણ, મહિલા અને બાળવિકાસ નાં મંત્રીશ્રી પ્રો.વસુબેન ત્રિવેદી ના વરદ્ હસ્તેપ કરવામાં આવશે. આ નિમિત્તે યોજાયેલ સમારંભ ના અતિથિ વિશેષ તરીકે જોડીયા ના ધારાસભ્યનશ્રી રાઘવજીભાઇ પટેલ ઉપસ્થિ્ત રહેશે.
અમરેલી જિલ્લાણ પંચાયતના ઈતિહાસમાં પ્રથમ વખત તાલુકા લેવલે લાઠી ખાતે જિલ્લા પંચાયતની ચોથી ખુલ્લીહ કારોબારી સમિતીની બેઠક યોજાઈ
રૂ.૨.૧૧ કરોડના ૧૯ ગ્રામ્યત માર્ગો સુધારણાના ટેન્ડરો મંજૂર કરાયા
અમરેલી,
જુલાઈ સ્ટેીટ લેવલે ઉજવાતાં રાષ્ટ્રી્ય પર્વોને વિવિધ જિલ્લાે મથકો ખાતે અને જિલ્લાચ લેવલની ઉજવણી તાલુકા કક્ષાએ ઉજવવાનું રાજય સરકારે શરૂ કરતાં ગરિમાપૂર્ણ ઉજવણીની સુવાસ છેવાડાના માનવીઓ સુધી પહોંચી છે. એ જ રીતે વર્ષોથી જિલ્લાણ મથક ખાતે યોજાતી જિલ્લા્ પંચાયત કારોબારી સમિતિની બેઠકને અમરેલી જિલ્લા પંચાયતના ઈતિહાસમાં પ્રથમ વખત તાલુકા લેવલે લાઠી તાલુકા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા્ પંચાયતની ચોથી ખુલ્લીલ કારોબારી સમિતીની બેઠક કારોબારી ચેરમેનશ્રી શરદભાઈ લાખાણીના અધ્યક્ષ સ્થાયને યોજાઈ હતી
આજની ચોથી ખુલ્લીઈ કારોબારી સમિતીની બેઠકમાં કારોબારી સમિતિના ચેરમેનશ્રી શરદભાઈ લાખાણીએ ગત બેઠકની કાર્યવાહી નોંધ વંચાણે લઈ રૂ.૨.૧૧ કરોડના ૧૯ ગ્રામ્ય માર્ગો સુધારણાના ટેન્ડજરો, કુંકાવાવ અને બાબરા તાલુકાની ૧૬૬૯૪ ચો.મી. જમીનને બીનખેતીમાં ફેરવવાની મંજૂરી સહિત રૂ.૧૫૦૦૦ની મર્યાદામાં બે કેન્સ ર પીડિત દર્દીઓને સહાય મંજૂર કરવામાં આવ્યાનું જણાવ્યુંવ હતું. જિલ્લા્ના વિકાસ કાર્યોમાં જોડાયેલ અધિકારીઓ અને કર્મચારીઓની સુંદર કામગીરીને પ્રોત્સા્હિત કરવાનો નૂતન પ્રયાસ પણ અમલમાં મૂકયાનું જણાવી ચેરમેનશ્રીએ કાર્યદક્ષ કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યાહ હતાં. માન. મુખ્યલમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વહીવટી પારદર્શિતા લાવવા ખુલ્લી કારોબારીના માધ્યલમથી પંચાયત હસ્ત્કની યોજનાઓને પ્રાધાન્યે આપવામાં આવેલ હોવાથી જિલ્લા ના વિકાસ કામોને વેગ મળશે તેમ શ્રી લાખાણીએ ઉમેર્યુ હતું.
બેઠકમાં જિલ્લા્ પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઈ માયાણીએ અમરેલી જિલ્લાઆમાં પ્રથમ વખત તાલુકા કક્ષાએ ખુલ્લીં કારોબારી સમિતિની બેઠક યોજીને ચેરમેનશ્રી અને સચિવશ્રીના લોકાભિમુખ વહિવટની સરાહના કરતાં કાર્યદક્ષ કર્મયોગીને અભિનંદન પાઠવ્યાે હતાં. અમરેલી જિલ્લાહ પંચાયત રાષ્ટ્રીષય લેવલે ત્રીજા નંબરનુ સ્થાદન મેળવી ચૂકી છે, ત્યાયરે ‘‘તાલુકા સરકાર’’ના અભિગમથી તાલુકા કક્ષાએ કર્મચારી/અધિકારીઓ અને પદાધિકારીઓના સહકારથી પારદર્શક વહિવટથી પ્રથમ નંબરે આવે તેવી આશા પ્રમુખશ્રી માયાણીએ વ્યનકત કરી શ્રેષ્ઠ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પૂર્વ કૃષિમંત્રીશ્રી બેચરભાઈ ભાદાણીએ સૌપ્રથમ વખત તાલુકા કક્ષાએ મળેલ ખુલ્લી કારોબારી સમિતિની બેઠકથી પારદર્શક અને લોકાભિમુખ વહિવટી પ્રક્રિયાને લોકો સુધી પહોંચાડ્યાનું જણાવ્યુંશ હતું.
પ્રાસંગિક પ્રવચનમાં જિલ્લાે વિકાસ અધિકારીશ્રી આલોકકુમાર પાંડેએ જિલ્લાા સ્ત રે યોજાતી કારોબારી સમિતિની બેઠકો તાલુકા કક્ષાએ લઈ જવા બદલ પદાધિકારીઓ પ્રત્યેક આભારની લાગણી વ્યાક્ત કરી ખુલ્લીી કારોબારીની બેઠકોમાં લોકપ્રશ્નોનો ઝડપી અને પારદર્શિતાથી નિકાલ થઈ રહ્યાનું જણાવ્યું હતું. ઈ-પ્રચારના પાયલોટ પ્રોજેકટથી અમરેલી જિલ્લોર ગુજરાતમાં અગ્રસ્થા ને છે તેમ રાષ્ટ્રી ય લેવલે પ્રથમ સ્થાીન મેળવે તેવા પ્રયત્નો કરવા ખાત્રી આપી હતી. કાર્યક્રમમાં લાઠી તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ સુતરીયાને શાલ ઓઢાડી તેમજ સુંદર કામગીરી કરવા બદલ પ્રમાણપત્રો આપી કર્મયોગીઓને સન્મા તિત કર્યા હતાં. બેઠકની આભારવિધિ કારોબારી સદસ્યબશ્રી રામભાઈ સાનેપરાએ કરી હતી.
બેઠકમાં જિલ્લા્ પંચાયત સમિતિના ચેરમેન/સદસ્યોા સર્વશ્રી મનુભાઈ આદ્રોજા, કમલેશભાઈ કાનાણી, પ્રેમજીભાઈ માધડ, હંસાબેન પીઢડીયા, વિજયભાઈ યાદવ, મયુરભાઈ હિરપરા સહિતના પદાધિકારીઓ, પ્રાંત અધિકારીશ્રી કોટડ, નાયબ જિલ્લાન વિકાસ અધિકારીશ્રીઓ, હિસાબી અધિકારીશ્રી, જિલ્લાી આરોગ્ય્ અધિકારી ડૉ.પટેલ, કાર્યપાલક ઈજનેરશ્રી પટેલ, પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ત્રિવેદી સહિત કર્મચારીઓ ઉપસ્થિીત રશ્યાં હતાં.
વડિયા તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭મી જુલાઈના રોજ યોજાશે
અમરેલી,
તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા ઉચ્ચલ કક્ષા સુધી જવું ન પડે તે માટે તાલુકા કક્ષાએ સ્વા ગત ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત જુલાઈ-૨૦૧૧ માસની તા.૨૭/૦૭/૨૦૧૧ના રોજ યોજાનાર કાર્યક્રમ માટે તાલુકા કક્ષાના પ્રશ્નો ફરિયાદો તા.૧૨/૦૭/૨૦૧૧ સુધીમાં તાલુકા મથકે મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રે ટની કચેરી-વડિયા ખાતે પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને જણાવવામાં આવે છે.
અરજીમાં મોટા અક્ષરે “તાલુકા સ્વાાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” લખવાનું રહેશે. આ કાર્યક્રમમાં કોઇપણ અરજદારે અરજી કરતાં પહેલા ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિત રજૂઆત કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, આ કાર્યક્રમમાં રજૂ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા જ હોવા જોઇએ. આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે. સામૂહિક રજૂઆતો થઇ શકશે નહિ. કોઇપણ કોર્ટમાં નિર્ણયાધીન પ્રશ્નોગ રજૂ થઇ શકશે નહિ અને કર્મચારી વિષયક પ્રશ્નો રજૂ થઇ શકશે નહિ,જેની સંબંધિતોએ નોંધ લેવી તેમ મામલતદારશ્રી,વડિયાની યાદીમાં જણાવાયું છે.
દેવાણી
સ્ટેણમ્પસ ડયુટીની વસુલાત માટે પડતર દસ્તાહવેજોમાં બજાર કિંમતની આકારણી નવેસરથી હાથ ધરાશે
૧૫મીએ ૨૦૦૭ પહેલાં આકારિત સ્ટેામ્પ્ ડયુટી વસુલીના હુકમો રદ ગણાશેઃ
રાજય સરકારે બહાર પાડેલા આદેશોઃ
ભુજ,
મિલ્કેતની બજારકિંમત અનુસાર ખૂટતી સ્ટેીમ્પગ ડયુટીની વસુલાત માટેના સ્ટે મ્પક અધિનિયમની કલમ-૩૨-ક હેઠળના પડતર દસ્તાંવેજોમાં સ્ટેટમ્પે અધિનિયમ તથા તે હેઠળના મિલકતની બજાર કિંમત નકકી કરવા બાબતના નિયમો-૧૯૮૪માં ઠરાવેલ જોગવાઇઓ અનુસારીને નવેસરથી બજાર કિંમતની આકારણી તથા ખૂટતી સ્ટેિમ્પ૯ ડયુટી નકકી કરવાની કાર્યવાહી હાથ ધરવાનો રાજય સરકારે તા. ૨૬/૪/૧૧ના હુકમથી આદેશો બહાર પાડ્યા છે.
રાજય સરકારના આ નિર્ણય અનુસાર તા. ૧૫/૫/૨૦૦૭ પહેલાં નાયબ કલેકટર(સ્ટે મ્પ૬ ડ્યુટી) અથવા એપેલેટ ઓથોરીટી( સી.સી.આર.એ.) એ મિલકતની નકકી કરેલ બજાર કિંમત અને તે અનુસાર ખૂટતી સ્પેેમ્પર ડયુટી વસુલ લેવા કરેલા હુકમો અમલી રહેશે નહીં અને રદ્દ ગણવાના રહેશે.
સ્ટેેમ્પર ડયુટી મુલ્યાંવકન તંત્ર, નાયબ કલેકટર પી.એ.ગામિતના જણાવ્યાન અનુસાર નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્પે. સી.એ. નં. ૧૦૧૭૭ સને ૨૦૦૮માં તા. ૮/૮/૦૮ના રોજ તથા એમ.સી.એ. નં. ૭૨૩ સને ૨૦૧૧માં તા. ૨૦/૪/૨૦૧૧ના રોજ કરેલ મૌખિક(ઓરલ) જજમેન્ટિની વિગતો ધ્યાસને લઇ કલમ ૩૨-કના પડતર વસુલાતવાળા દસ્તા વેજોમાં નવેસરથી કાર્યવાહી હાથ ધરવા અંગે તા. ૨૬/૪/૨૦૧૧નો હુકમ બહાર પાડવામાં આવ્યોત છે.
રાજય સરકારના મહેસૂલ વિભાગના તા. ૨૬/૪/૨૦૧૧ના હુકમની વિગતે તા. ૧૫/૫/૨૦૦૭ પહેલાં રજૂ થયેલ અને નોંધણી અર્થે પડતર હોય તેવા દસ્તા વેજો તથા એપ્રિલ-૨૦૦૦ પહેલાં રજૂ થયેલા અને નોંધાયેલા દસ્તા વેજો કે જે, કલમ ૩૨-ક હેઠળ બજાર કિંમતની આકારણી સારૂ સંબંધિત નાયબ કલેકટર, સ્ટેમ્પર ડયુટીને રેફરન્સ કરેલ હોય તેવા દસ્તાળવેજોમાં નાયબ કલેકટર (સ્ટેકમ્પપ ડયુટી) અથવા એપેલેટ ઓથોરીટીએ તા. ૧૫/૫/૨૦૦૭ પહેલાં હુકમ કરેલા હોવા જોઇએ. સાથોસાથ પક્ષકારે ખૂટતી ડયુટીની રકમ દંડ સાથે કે દંડ વગર ભરપાઇ કરેલ હોવી ન જોઇએ. આવા દસ્તાાવેજો સંબંધમાં સ્ટેકમ્પો અધિનિયમની કલમ-૩૨-ક તથા તે હેઠળના મિલકતની બજાર કિંમત નકકી કરવા બાબતના નિયમો-૧૯૮૪ના નિયમ-૪, ૭, અને ૮માં ઠરાવેલ કાર્યપધ્ધતતિ અને માર્ગદર્શક સિધ્ધાંવતોને અનુસરીને નવેસરથી બજાર કિંમતની આકારણીની કાર્યવાહી નાયબ કલેકટર (સ્ટેમમ્પર ડયુટી)એ હાથ ધરવાની રહેશે.
નાયબ કલેકટરોએ હાથ ધરવાની કાર્યવાહી બાબતે યોગ્ય જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે માટે પણ રાજય સરકાર દ્વારા સુપ્રિન્ટેકન્ડેેન્ટર ઓફ સ્ટે મ્પમ અને ચીફ કંટ્રોલીંગ રેવન્યુુ ઓથોરીટીને વિગતવાર પરિપત્ર કે સુચના બહાર પાડવા જણાવ્યું છે.
રાજય સરકારે કરેલા આ નિર્ણયની દસ્તાંવેજોના પક્ષકારો અને લોકોને પૂરતી માહિતી મળી રહે અને રાજય સરકારના નિર્ણયનો ઝડપથી અમલ થાય તથા પક્ષકારોને બજાર કિંમતની આકારણી બાબતે વિવાદ ન રહે તે હેતુથી તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પક્ષકારોએ સંબંધિત નાયબ કલેકટર, સ્ટેદમ્પત ડયુટી મુલ્યાંયકન તંત્રની કચેરીનો સંપર્ક સાધવાનો તેમ વધુમાં જણાવાયું છે.
કચ્છદમાં વધુ ૬૦૭૦ ચો.મી.જમીન ખાલસાઃ
માધાપરની જમીન શરતભંગ જણાતાં તંત્રનું પગલુંઃ
ભુજ,
કચ્છરમાં તંત્ર દ્વારા જે હેતુસર જમીન આપવામાં આવી હોય અને તેનો ઉપયોગ કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવે તો કલમના એક જ ઝાટકે વહીવટી તંત્ર દ્વારા તે જમીન ખાલસા કરી નાખવાનો સિલસિલો જિલ્લાામાં ચાલુ રહયો છે અને એ મુજબ માધાપરમાં ૬૦૭૦ ચો.મી.જમીન સરકાર દાખલ કરી છે. જિલ્લાો કલેકટરશ્રી એમ.થેન્ના રસન અને અધિક કલેકટરશ્રી સી.પી.નેમાના જણાવ્યા અનુસાર, શ્રી કચ્છપ સિરામિક વર્કસ માધાપરને, ૬૦૭૦ ચો.મી. જમીન કેમિકલ પીસવા માટે યંત્રો બેસાડવાના ઔધોગિક હેતુસર ૩૧મી જુલાઇ-૨૦૦૪ના રોજ જમીન મંજૂર કરવામાં આવી હતી.
શ્રી કચ્છર સિરામિક વર્કસ દ્વારા એ જ હેતુસર એ જમીનનો ભાડાપટો તાજો નહીં કરાવવા બદલ તથા મંજૂર થયેલી જમીનનો ઉપયોગ નિર્ધારિત હેતુસર નહીં કરવા બદલ જમીન મહેસુલ અધિનિયમ ૭૯-એ હેઠળ શરતભંગ થતા આ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રએ આ જમીન બોજા રહિત શ્રી સરકાર દાખલ કરવાનો હુકમ આપ્યોા છે.
એસ.કે.સોની/સીદીક કેવર...
ગુરુવાર, 30 જૂન, 2011
સ્થાતનિક સ્વ રાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને રાજ્ય ચૂંટણીપંચ દ્વારા કરાયેલા જરૂરી સુધારાઓ અને વિચારણા હેઠળના સુધારાઓની બાબતોથી વાકેફ કરતાં રાજ્ય ચૂંટણી પંચના કમિશ્નરશ્રી કે. સી. કપુર
સુરેન્દ્રટનગરની નગરપાલિકાઓની પેટા ચૂંટણી સંદર્ભે રાજ્ય ચૂંટણીપંચના કમિશ્નરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમીક્ષા બેઠક
સુરેન્દ્રરનગર,
સુરેન્દ્રાનગર જિલ્લામાં આગામી તા. ૧૦ મી જુલાઈના રોજ યોજાનારી સુરેન્દ્રરનગર અને થાનગઢ નગરપાલિકાની એક – એક બેઠક માટેની પેટા ચૂંટણી અન્વયે રાજ્ય ચૂંટણીપંચના કમિશ્નરશ્રી કે. સી. કપૂરે આજરોજ સબંધિત નગરપાલિકા વિસ્તાયરના ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓ તથા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી માહિતી મેળવી, આગામી દિવસોમાં યોજાનાર સ્થાવનિક સ્વ્રાજ્યની ચૂંટણીઓ સંદર્ભે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલ સુધારાઓ તેમજ વિચારણા હેઠળના સુધારાઓ બાબતે વિસ્તૃાત માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતુ.
કમિશ્નરશ્રી કે. સી. કપૂરે જણાવ્યુંબ હતુ કે, ચૂંટણીઓ મુક્ત – ન્યાયી વાતાવરણમાં અને પારદર્શક રીતે યોજાય તે માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાેનિક સ્વંરાજ્યની ચૂંટણીઓને ધ્યાને લઈ કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા છે. જે અન્વયે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના વોર્ડના નકશાઓના ડીઝીટલાઈઝેશન કરવાની કામગીરી થઈ રહી છે. જે પૂર્ણ થતાં લોકો ઘરે બેઠાં – બેઠાં ઈન્ટઓરનેટના માધ્યમથી ચૂંટણી સબંધી પોતાના વોર્ડની જાણકારી મેળવી શકશે. ઉપરાંત ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોની તમામ વિગતો તથા એફિડેવિટ સહિતની માહિતી પણ વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. જેથી લોકો પોતાના ઉમેદવારને ઓળખી શકે. ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારની એફિડેવિટમાં દર્શાવેલી વિગતો જો ખોટી હશે તો તેવા કિસ્સામાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જરૂરી કાયદાકીય પગલાઓ પણ લેવામાં આવશે.
કમિશ્નરશ્રી કપૂરે વધુમાં જણાવ્યુંો હતુ કે, આગામી દિવસોમાં યોજાનાર સ્થાનનિક સ્વરરાજ્યની ચૂંટણીઓ અન્વયે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં જે મતદાર ઈ-વોટીંગ દ્વારા મતદાન કરવા માંગતા હોય તેવા ઈન્ટયરનેટનું જોડાણ અને પોતાના નામે મોબાઈલ ફોનનું જોડાણ ધરાવતા મતદારો ઈ – વોટીંગ કરી શકે તે તેમજ ગામમાં ઈ-બુથ ઉભુ કરવાની બાબત ઉપરાંત અત્યાર સુધી જિલ્લા – તાલુકા – ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં મતદાનના આગલા દિવસ સુધી મતદારોના નામ દાખલ કરવાની પ્રક્રિયા ચાલતી હતી તેની જેમ નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તાનરોની ચૂંટણીઓમાં પણ મતદાનના આગલા દિવસ સુધી મતદારોના નામ દાખલ કરવાની પ્રક્રિયા ચાલે તે બાબત પણ વિચારણા હેઠળ છે.
આગામી મહિનાઓમાં જિલ્લાઓમાં યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓનો ઉલ્લેખ કરતાં ચૂંટણી કમિશ્નરશ્રીએ જણાવ્યું હતુ કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીની કામગીરી જે પહેલા જિલ્લા કક્ષાએથી થતી હતી તે હવે પછી પ્રાંત કક્ષાએથી કરવામાં આવશે. આ ઉપરાંત ૫૦ હજાર સુધીની વસતી ધરાવતી નગરપાલિકાની ચૂંટણીઓની કામગીરી પણ પ્રાંતને સોંપવાની બાબત પણ વિચારણા હેઠળ છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે, સ્થાંનિક સ્વતરાજ્યની ચૂંટણીઓમાં જે મતદારોને ચૂંટણી ઓળખપત્રો આપવામાં આવ્યા છે, તેમને ઓળખપત્ર સાથે જ મતદાન કરવા દેવામાં આવશે.
આ બેઠકમાં નાયબ ચૂંટણી કમિશ્નરશ્રી કે. એલ. પરમારે મતદાનના દિવસે જે મતદારોને ચૂંટણી ઓળખપત્રો આપવામાં આવ્યા છે તેમને ઓળખપત્ર સાથે જ મતદાન કરવા દેવા તથા ઓળખપત્ર જે લોકોને હજુ ઈસ્યુ નથી થયા તેવા કિસ્સા માં અન્ય વૈકલ્પિદક પુરાવાઓ ધ્યાને લઈ પૂરતી ચકાસણી બાદ તેમને મત આપવા દેવા જણાવ્યુંથ હતુ. તેમણે આ તકે ફોટા સાથેની મતદાર ઓળખ યાદીની કામગીરી બાબતે ચર્ચા કરી આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કરી મતદાન માટે ઉપયોગમાં લેવાનાર ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીનો તથા ચૂંટણી ફરજ પરના કર્મચારી – અધિકારીશ્રીઓ ઉપરાંત ચૂંટણી અન્વયે હાથ ધરવાની થતી અન્ય ફરજો સહિતની વિવિધ કામગીરી બાબતે વિસ્તૃગત માર્ગદર્શન આપ્યું હતુ.
સુરેન્દ્રનનગર જિલ્લા કલેકટરશ્રી અનુપમે જિલ્લામાં નગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકોની યોજાનાર પેટા ચૂંટણી અંગેની માહિતી આપી, જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા ફોટા સાથેના ઓળખપત્ર તથા ફોટા સાથેની મતદાર યાદી અન્વયે થયેલ કામગીરીની વિગતો આપી હતી.
આ બેઠકમાં મદદનીશ ચૂંટણી કમિશ્નર શ્રીમતી કે. જે. દવે, અધિક કલેકટરશ્રી મુકેશ મેઘા, ચોટીલાના પ્રાંત અધિકારીશ્રી પટેલ, વઢવાણના મામલતદારશ્રી રાઠોડ અન્ય અધિકારીશ્રીઓ તથા શ્રી શાન જ્યપુરી, શ્રી છનાલાલ બજાવાણિયા, શ્રી રાજેન્દ્રભાઈ દવે, શ્રી લક્ષ્મરણભાઈ પરમાર, શ્રી દેવકરણ, શ્રી જ્યોતિબા સહિતના વિવિધ પક્ષોના આગેવાનો ઉપસ્થિ,ત રહયાં હતા.
સુરેન્દ્રરનગર,
સુરેન્દ્રાનગર જિલ્લામાં આગામી તા. ૧૦ મી જુલાઈના રોજ યોજાનારી સુરેન્દ્રરનગર અને થાનગઢ નગરપાલિકાની એક – એક બેઠક માટેની પેટા ચૂંટણી અન્વયે રાજ્ય ચૂંટણીપંચના કમિશ્નરશ્રી કે. સી. કપૂરે આજરોજ સબંધિત નગરપાલિકા વિસ્તાયરના ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓ તથા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી માહિતી મેળવી, આગામી દિવસોમાં યોજાનાર સ્થાવનિક સ્વ્રાજ્યની ચૂંટણીઓ સંદર્ભે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલ સુધારાઓ તેમજ વિચારણા હેઠળના સુધારાઓ બાબતે વિસ્તૃાત માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતુ.
કમિશ્નરશ્રી કે. સી. કપૂરે જણાવ્યુંબ હતુ કે, ચૂંટણીઓ મુક્ત – ન્યાયી વાતાવરણમાં અને પારદર્શક રીતે યોજાય તે માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાેનિક સ્વંરાજ્યની ચૂંટણીઓને ધ્યાને લઈ કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા છે. જે અન્વયે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના વોર્ડના નકશાઓના ડીઝીટલાઈઝેશન કરવાની કામગીરી થઈ રહી છે. જે પૂર્ણ થતાં લોકો ઘરે બેઠાં – બેઠાં ઈન્ટઓરનેટના માધ્યમથી ચૂંટણી સબંધી પોતાના વોર્ડની જાણકારી મેળવી શકશે. ઉપરાંત ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોની તમામ વિગતો તથા એફિડેવિટ સહિતની માહિતી પણ વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. જેથી લોકો પોતાના ઉમેદવારને ઓળખી શકે. ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારની એફિડેવિટમાં દર્શાવેલી વિગતો જો ખોટી હશે તો તેવા કિસ્સામાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જરૂરી કાયદાકીય પગલાઓ પણ લેવામાં આવશે.
કમિશ્નરશ્રી કપૂરે વધુમાં જણાવ્યુંો હતુ કે, આગામી દિવસોમાં યોજાનાર સ્થાનનિક સ્વરરાજ્યની ચૂંટણીઓ અન્વયે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં જે મતદાર ઈ-વોટીંગ દ્વારા મતદાન કરવા માંગતા હોય તેવા ઈન્ટયરનેટનું જોડાણ અને પોતાના નામે મોબાઈલ ફોનનું જોડાણ ધરાવતા મતદારો ઈ – વોટીંગ કરી શકે તે તેમજ ગામમાં ઈ-બુથ ઉભુ કરવાની બાબત ઉપરાંત અત્યાર સુધી જિલ્લા – તાલુકા – ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં મતદાનના આગલા દિવસ સુધી મતદારોના નામ દાખલ કરવાની પ્રક્રિયા ચાલતી હતી તેની જેમ નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તાનરોની ચૂંટણીઓમાં પણ મતદાનના આગલા દિવસ સુધી મતદારોના નામ દાખલ કરવાની પ્રક્રિયા ચાલે તે બાબત પણ વિચારણા હેઠળ છે.
આગામી મહિનાઓમાં જિલ્લાઓમાં યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓનો ઉલ્લેખ કરતાં ચૂંટણી કમિશ્નરશ્રીએ જણાવ્યું હતુ કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીની કામગીરી જે પહેલા જિલ્લા કક્ષાએથી થતી હતી તે હવે પછી પ્રાંત કક્ષાએથી કરવામાં આવશે. આ ઉપરાંત ૫૦ હજાર સુધીની વસતી ધરાવતી નગરપાલિકાની ચૂંટણીઓની કામગીરી પણ પ્રાંતને સોંપવાની બાબત પણ વિચારણા હેઠળ છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે, સ્થાંનિક સ્વતરાજ્યની ચૂંટણીઓમાં જે મતદારોને ચૂંટણી ઓળખપત્રો આપવામાં આવ્યા છે, તેમને ઓળખપત્ર સાથે જ મતદાન કરવા દેવામાં આવશે.
આ બેઠકમાં નાયબ ચૂંટણી કમિશ્નરશ્રી કે. એલ. પરમારે મતદાનના દિવસે જે મતદારોને ચૂંટણી ઓળખપત્રો આપવામાં આવ્યા છે તેમને ઓળખપત્ર સાથે જ મતદાન કરવા દેવા તથા ઓળખપત્ર જે લોકોને હજુ ઈસ્યુ નથી થયા તેવા કિસ્સા માં અન્ય વૈકલ્પિદક પુરાવાઓ ધ્યાને લઈ પૂરતી ચકાસણી બાદ તેમને મત આપવા દેવા જણાવ્યુંથ હતુ. તેમણે આ તકે ફોટા સાથેની મતદાર ઓળખ યાદીની કામગીરી બાબતે ચર્ચા કરી આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કરી મતદાન માટે ઉપયોગમાં લેવાનાર ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીનો તથા ચૂંટણી ફરજ પરના કર્મચારી – અધિકારીશ્રીઓ ઉપરાંત ચૂંટણી અન્વયે હાથ ધરવાની થતી અન્ય ફરજો સહિતની વિવિધ કામગીરી બાબતે વિસ્તૃગત માર્ગદર્શન આપ્યું હતુ.
સુરેન્દ્રનનગર જિલ્લા કલેકટરશ્રી અનુપમે જિલ્લામાં નગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકોની યોજાનાર પેટા ચૂંટણી અંગેની માહિતી આપી, જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા ફોટા સાથેના ઓળખપત્ર તથા ફોટા સાથેની મતદાર યાદી અન્વયે થયેલ કામગીરીની વિગતો આપી હતી.
આ બેઠકમાં મદદનીશ ચૂંટણી કમિશ્નર શ્રીમતી કે. જે. દવે, અધિક કલેકટરશ્રી મુકેશ મેઘા, ચોટીલાના પ્રાંત અધિકારીશ્રી પટેલ, વઢવાણના મામલતદારશ્રી રાઠોડ અન્ય અધિકારીશ્રીઓ તથા શ્રી શાન જ્યપુરી, શ્રી છનાલાલ બજાવાણિયા, શ્રી રાજેન્દ્રભાઈ દવે, શ્રી લક્ષ્મરણભાઈ પરમાર, શ્રી દેવકરણ, શ્રી જ્યોતિબા સહિતના વિવિધ પક્ષોના આગેવાનો ઉપસ્થિ,ત રહયાં હતા.
સોખડા ગામની સરકારી ખેડવાલાયક જમીન મેળવવા ઈચ્છ્તા ઈસમો જોગ
સુરેન્દ્રનનગર,
નાયબ કલેકટરશ્રી, લીંબડીની એક યાદીમાં જણાવ્યાશ પ્રમાણે, સાયલા તાલુકાના સોખડા ગામે સરકારી ખેડવાલાયક જમીન સર્વે નં.૧૫૧ પૈકી ૩૭.૦૦ એકર ગુંઠા તથા સ.નં. ૧૭ પૈકી ૭-૨૦ એકર ગુંઠા જમીન આખરીપત્રકે દાખલ કરવામાં આવી છે. જે ઈસમો જમીન મેળવવા માંગતા હોય તેમણે આ અંગે તા. ૨૭-૭-૨૦૧૧ સુધીમાં કચેરી સમય દરમિયાન મામલતદારશ્રી, સાયલાને અરજીમાં સંપૂર્ણ વિગતો જેવી કે, કુટુંબની વાર્ષિક આવકનો દાખલો, ધંધાની વિગત, રેશનકાર્ડની પ્રમાણિત નકલ, અનુ. જાતિ/અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચના હોય તો તે અંગેનો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનો દાખલો, સ્વસતંત્ર કે સંયુકત નામે જમીન આવેલ હોય તો તેની છેલ્લીત સ્થિરતિના દાખલા, ૮-અની નકલ, માજી સૈનિકે ડીસ્ચા ર્જ સર્ટીફીકેટ તથા ગુજરાતમાં અન્યલ જગ્યાકએ જમીન ફાળવેલ નથી અને ફાળવેલ હોય તો તેની વિગત સાથેનું સોગંદનામુ વિગેરે આધારો સાથે મામલતદારશ્રી, સાયલાને અથવા નાયબ કલેકટર કચેરી, લીંબડીને અરજીઓ મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. તા.૨૭/૭/૨૦૧૧ પછીથી રજુ થયેલ કોઇ અરજીઓ ધ્યાજને લેવામાં આવશે નહીં. જમીન ફાળવણી અંગેની તારીખ, અરજી મેળવ્યાી બાદ, અરજીની તારીખ પૂર્ણ થયા બાદ, અરજીની પ્રાથમિક ચકાસણી કર્યા બાદ, નકકી કરવામાં આવશે. જેની સર્વેએ નોંધ લેવા જણાવાયું છે.
નાયબ કલેકટરશ્રી, લીંબડીની એક યાદીમાં જણાવ્યાશ પ્રમાણે, સાયલા તાલુકાના સોખડા ગામે સરકારી ખેડવાલાયક જમીન સર્વે નં.૧૫૧ પૈકી ૩૭.૦૦ એકર ગુંઠા તથા સ.નં. ૧૭ પૈકી ૭-૨૦ એકર ગુંઠા જમીન આખરીપત્રકે દાખલ કરવામાં આવી છે. જે ઈસમો જમીન મેળવવા માંગતા હોય તેમણે આ અંગે તા. ૨૭-૭-૨૦૧૧ સુધીમાં કચેરી સમય દરમિયાન મામલતદારશ્રી, સાયલાને અરજીમાં સંપૂર્ણ વિગતો જેવી કે, કુટુંબની વાર્ષિક આવકનો દાખલો, ધંધાની વિગત, રેશનકાર્ડની પ્રમાણિત નકલ, અનુ. જાતિ/અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચના હોય તો તે અંગેનો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનો દાખલો, સ્વસતંત્ર કે સંયુકત નામે જમીન આવેલ હોય તો તેની છેલ્લીત સ્થિરતિના દાખલા, ૮-અની નકલ, માજી સૈનિકે ડીસ્ચા ર્જ સર્ટીફીકેટ તથા ગુજરાતમાં અન્યલ જગ્યાકએ જમીન ફાળવેલ નથી અને ફાળવેલ હોય તો તેની વિગત સાથેનું સોગંદનામુ વિગેરે આધારો સાથે મામલતદારશ્રી, સાયલાને અથવા નાયબ કલેકટર કચેરી, લીંબડીને અરજીઓ મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. તા.૨૭/૭/૨૦૧૧ પછીથી રજુ થયેલ કોઇ અરજીઓ ધ્યાજને લેવામાં આવશે નહીં. જમીન ફાળવણી અંગેની તારીખ, અરજી મેળવ્યાી બાદ, અરજીની તારીખ પૂર્ણ થયા બાદ, અરજીની પ્રાથમિક ચકાસણી કર્યા બાદ, નકકી કરવામાં આવશે. જેની સર્વેએ નોંધ લેવા જણાવાયું છે.
સુરેન્દ્રકનગર ખાતે સી.ઇ.ડી દ્વારા ઉદ્યોગ સાહસિકતા તાલીમી કાર્યક્રમનું આયોજન
સુરેન્દ્રકનગર,
ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાદન સી.ઇ.ડી. દ્રારા સુરેન્દ્ર નગર ખાતે ટુંક સમયમાં ઇ.ડી.પી. કોમ્પો તાલીમી કાર્યક્રમ શરુ કરવા આયોજન થયેલ છે. આ તાલીમી કાર્યક્રમમાં ઉદ્યોગ શરૂ કરવા ઇચ્છગતા ભાઇ/બહેનોને કયો ઉદ્યોગ શરૂ કરવો ? કયાં શરુ કરવો ? કેવી રીતે સ્થાઉપવો ? તથા કઇ-કઇ મદદો અને સવલતો ઉપલબ્ધો છે ? તેની યોગ્યવ જાણકારી આપી ઉદ્યોગનું સફળ સંચાલન કઇ રીતે કરવુ તે અંગે જુદા-જુદા નિષ્ણાં તો દ્વારા જરૂરી જ્ઞાન, વ્યરવસ્થિંત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવનાર છે. આ તાલીમી કાર્યક્રમમાં અન્યૂ વિષયો જેવા કે પ્રોજેકટ રીપોર્ટ, માર્કેટીંગ, ઔદ્યૌગિક તકો તેમજ મેનેજમેન્ટના વિષયો પણ આવરી લેવાયા છે.
આ કાર્યક્રમમાં જોડાવા ઇચ્છ્તા ભાઇ/બહેનો ને વધુ માહિતી તથા વિના મુલ્યેા અરજી ફોર્મ મેળવવા માટે શ્રી એમ. એન. દવે, સી.ઇ.ડી., જિલ્લામ ઉદ્યોગ કેન્દ્રી, કલેકટર કચેરી પાછળ, સુરેન્દ્રતનગરનો સંપર્ક સાધવા રાજકોટ વિભાગીય અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.
ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાદન સી.ઇ.ડી. દ્રારા સુરેન્દ્ર નગર ખાતે ટુંક સમયમાં ઇ.ડી.પી. કોમ્પો તાલીમી કાર્યક્રમ શરુ કરવા આયોજન થયેલ છે. આ તાલીમી કાર્યક્રમમાં ઉદ્યોગ શરૂ કરવા ઇચ્છગતા ભાઇ/બહેનોને કયો ઉદ્યોગ શરૂ કરવો ? કયાં શરુ કરવો ? કેવી રીતે સ્થાઉપવો ? તથા કઇ-કઇ મદદો અને સવલતો ઉપલબ્ધો છે ? તેની યોગ્યવ જાણકારી આપી ઉદ્યોગનું સફળ સંચાલન કઇ રીતે કરવુ તે અંગે જુદા-જુદા નિષ્ણાં તો દ્વારા જરૂરી જ્ઞાન, વ્યરવસ્થિંત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવનાર છે. આ તાલીમી કાર્યક્રમમાં અન્યૂ વિષયો જેવા કે પ્રોજેકટ રીપોર્ટ, માર્કેટીંગ, ઔદ્યૌગિક તકો તેમજ મેનેજમેન્ટના વિષયો પણ આવરી લેવાયા છે.
આ કાર્યક્રમમાં જોડાવા ઇચ્છ્તા ભાઇ/બહેનો ને વધુ માહિતી તથા વિના મુલ્યેા અરજી ફોર્મ મેળવવા માટે શ્રી એમ. એન. દવે, સી.ઇ.ડી., જિલ્લામ ઉદ્યોગ કેન્દ્રી, કલેકટર કચેરી પાછળ, સુરેન્દ્રતનગરનો સંપર્ક સાધવા રાજકોટ વિભાગીય અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.
પોરબંદર જિલ્લાિના છાયાના ઇંદીરાનગર અને બેરણ ગામે વ્ય જબી ભાવની દુકાન ખોલવા મંજુરી
ઘેડ વિસ્તાારના ગામોને ચોમાસાની ઋતુના સંદર્ભે અનાજ, કેરોસીનનો બે માસનો પુરવઠો ફાળવાયો જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની કલેકટરશ્રી શાહના અધ્યલક્ષસ્થાકને બેઠક સંપન્ન્
પોરબંદર તા. ૨૯ઃ- પોરબંદર જિલ્લાેના નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની મળેલ બેઠકમાં અધ્યકક્ષસ્થા-નેથી જિલ્લાા કલેકટરશ્રી ગિરીશ શાહએ જણાવ્યુંક હતું કે જિલ્લાિના ઘેડ વિસ્તા્રના ગામોમાં ચોમાસાની ઋતુમાં પાણી ભરાઇ રહેવાના કારણે આવન-જાવન થઇ શકતું નથી. આથી આ ગામોમાં ચોમાસાની ઋતુના સંદર્ભે લોકો માટે સરકારશ્રી દ્રારા મળવા પાત્ર અનાજ, કેરોસીન વિગેરેનો બે માસનો પુરવઠો ફાળવવામાં આવેલ છે.
આ બેઠકમાં પોરબંદર તાલુકાના છાયા શહેરી વિસ્તા રના ઇંદીરાનગર અને બેરણ ગામે બંધ પડેલ વ્યા જબી ભાવની દુકાન પુનઃશરૂ કરવા માટે મંજુરી આપવામાં આવેલી છે. અત્રે ઉલ્લેવખનીય છેકે જિલ્લાનમાં હાલ ૨૧૯ વ્યરજબી ભાવની દુકાનો અને કુલ ૧૫૯૩૩૦ કાર્ડ છે.
કલેકટરશ્રીએ સમિતિના સભ્યોુને જિલ્લામમાં જાહેર વિતરણ વ્ય વસ્થા૯ ને વધુ સુદ્રઢ બને તે માટે સભ્યટઓને સહયોગ આપવા જણાવ્યું હતું. તેમણે સમિતિના સભ્યોથશ્રીઓના વિવિધ રચનાત્મ ક સુચનો આવકારીને યોગ્યન કરવા જરુરી સુચના અને માર્ગદર્શન આપ્યુંે હતું. આ બેઠકમાં જિલ્લામાં જાહેર વિતરણ વ્યાવસ્થાય અંતર્ગત વિવિધ કાર્ડ ધારકોને સરકારશ્રી દ્રારા અપાતા ઘંઉ, ફોર્ટીઆઇડ આટો, ચોખા, ખાંડ, પામોલીન તેલ, આયોડાઇઝ મીઠુ, કેરોસીન વિગેરેના પ્રમાણ તથા ભાવની વિગતો આપવામાં આવી હતી. પુરવઠા કચેરી દ્રારા એપ્રિલ-૧૧ માસમાં ૧૨ દરોડા/ તપાસ કરીને રૂ. ૧૧૩૭૯૦ કિંમતના માલનો જથ્થોી કબજે કરવામાં આવ્યો૧ હતો. અને તેમાંથી રૂ. ૨૫૦૬૯નો જથ્થો રાજયસાત કરાયેલ હતો. મે-૧૧ માસમાં ૩૩ દરોડા/તપાસ દ્રારા રૂ. ૫૨૯૧૯નો જથ્થોન કબજે કરીને રૂ. ૧૫૧૭૨નો જથ્થો. રાજયસાત કરાયેલ છે. અને રૂ. ૪૧૨૫ ભરવાના ડીપોઝીટ રાજયસાત કરાયેલ છે. એક પરવાનો મોકુફ રાખવામાં આવેલ છે. તેમ માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું. તેમજ બારકોટેડ રેશનકાર્ડ ની વિગત આપવામાં આવી હતી. સમગ્ર બેઠકની કાર્યવાહી નું સંચાલન જિલ્લાા પુરવઠા અધિકારીશ્રી રાજેન શાહએ કર્યું હતું.
આ બેઠકમાં સમિતિના સભ્યોધમાં સર્વશ્રી નાથાલાલ ઠકરાર, શ્રી નાગાર્જુનભાઇ જેઠવા, શ્રી છગનભાઇ પુરોહિત, શ્રી હંસાબેન પાડલીયા, શ્રી રામસિંહભાઇ મોરી, શ્રી હેમેન્દ્રઆભાઇ કોટેચા, સહાયક માહિતી નિયામકશ્રી અરવિંદ જોશી, તોલમાપ અધિકારીશ્રી, નાયબ મામલતદારશ્રી કારીયા વિગેરે ઉપસ્થિરત રહયા હતા.
પોરબંદર તા. ૨૯ઃ- પોરબંદર જિલ્લાેના નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની મળેલ બેઠકમાં અધ્યકક્ષસ્થા-નેથી જિલ્લાા કલેકટરશ્રી ગિરીશ શાહએ જણાવ્યુંક હતું કે જિલ્લાિના ઘેડ વિસ્તા્રના ગામોમાં ચોમાસાની ઋતુમાં પાણી ભરાઇ રહેવાના કારણે આવન-જાવન થઇ શકતું નથી. આથી આ ગામોમાં ચોમાસાની ઋતુના સંદર્ભે લોકો માટે સરકારશ્રી દ્રારા મળવા પાત્ર અનાજ, કેરોસીન વિગેરેનો બે માસનો પુરવઠો ફાળવવામાં આવેલ છે.
આ બેઠકમાં પોરબંદર તાલુકાના છાયા શહેરી વિસ્તા રના ઇંદીરાનગર અને બેરણ ગામે બંધ પડેલ વ્યા જબી ભાવની દુકાન પુનઃશરૂ કરવા માટે મંજુરી આપવામાં આવેલી છે. અત્રે ઉલ્લેવખનીય છેકે જિલ્લાનમાં હાલ ૨૧૯ વ્યરજબી ભાવની દુકાનો અને કુલ ૧૫૯૩૩૦ કાર્ડ છે.
કલેકટરશ્રીએ સમિતિના સભ્યોુને જિલ્લામમાં જાહેર વિતરણ વ્ય વસ્થા૯ ને વધુ સુદ્રઢ બને તે માટે સભ્યટઓને સહયોગ આપવા જણાવ્યું હતું. તેમણે સમિતિના સભ્યોથશ્રીઓના વિવિધ રચનાત્મ ક સુચનો આવકારીને યોગ્યન કરવા જરુરી સુચના અને માર્ગદર્શન આપ્યુંે હતું. આ બેઠકમાં જિલ્લામાં જાહેર વિતરણ વ્યાવસ્થાય અંતર્ગત વિવિધ કાર્ડ ધારકોને સરકારશ્રી દ્રારા અપાતા ઘંઉ, ફોર્ટીઆઇડ આટો, ચોખા, ખાંડ, પામોલીન તેલ, આયોડાઇઝ મીઠુ, કેરોસીન વિગેરેના પ્રમાણ તથા ભાવની વિગતો આપવામાં આવી હતી. પુરવઠા કચેરી દ્રારા એપ્રિલ-૧૧ માસમાં ૧૨ દરોડા/ તપાસ કરીને રૂ. ૧૧૩૭૯૦ કિંમતના માલનો જથ્થોી કબજે કરવામાં આવ્યો૧ હતો. અને તેમાંથી રૂ. ૨૫૦૬૯નો જથ્થો રાજયસાત કરાયેલ હતો. મે-૧૧ માસમાં ૩૩ દરોડા/તપાસ દ્રારા રૂ. ૫૨૯૧૯નો જથ્થોન કબજે કરીને રૂ. ૧૫૧૭૨નો જથ્થો. રાજયસાત કરાયેલ છે. અને રૂ. ૪૧૨૫ ભરવાના ડીપોઝીટ રાજયસાત કરાયેલ છે. એક પરવાનો મોકુફ રાખવામાં આવેલ છે. તેમ માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું. તેમજ બારકોટેડ રેશનકાર્ડ ની વિગત આપવામાં આવી હતી. સમગ્ર બેઠકની કાર્યવાહી નું સંચાલન જિલ્લાા પુરવઠા અધિકારીશ્રી રાજેન શાહએ કર્યું હતું.
આ બેઠકમાં સમિતિના સભ્યોધમાં સર્વશ્રી નાથાલાલ ઠકરાર, શ્રી નાગાર્જુનભાઇ જેઠવા, શ્રી છગનભાઇ પુરોહિત, શ્રી હંસાબેન પાડલીયા, શ્રી રામસિંહભાઇ મોરી, શ્રી હેમેન્દ્રઆભાઇ કોટેચા, સહાયક માહિતી નિયામકશ્રી અરવિંદ જોશી, તોલમાપ અધિકારીશ્રી, નાયબ મામલતદારશ્રી કારીયા વિગેરે ઉપસ્થિરત રહયા હતા.
પોરબંદર જિલ્લા્માં ૬૨ માં વન મહોત્સરવ દરમિયાન ૧૪,૩૨ લાખ રોપાનું વિતરણ કરાશે. જિલ્લાકમાં વૃક્ષારોપણ મહા અભિયાન અન્વવયે લોકભાગીદારીથી ઘનિષ્ઠ૧ વૃક્ષારોપણ કાર્યક્રમ કરાશે.
જિલ્લાર કલેકટરશ્રી ગિરીશ શાહના અધ્ય્ક્ષસ્થાલને મળેલી બેઠક
પોરબંદર-વર્ષ ૨૦૧૧ ‘‘આંતર રાષ્ટ્રી ય વન વર્ષ‘‘ જાહેર થયેલ છે. ગુજરાત રાજયના સ્વબર્ણિમ વર્ષ અંતર્ગત ચાલુ વર્ષે ‘‘૬૨માં વન મહોત્સઠવ ‘‘ અન્વરયે વૃક્ષારોપણ મહા અભિયાન રૂપે રાજયથી ગ્રામ્ય્ સ્તંર સુધી લોકસહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ અમલી બનાવવા તમામ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓનો સહયોગ મેળવી અભિયાન હાથ ધરવાનું રાજય સકારશ્રીએ નકકી કરેલ છે.
જેના ભાગરૂપે પોરબંદર જિલ્લા માં વન મહોત્સહવ ઉજવણી અને વૃક્ષારોપણ કાર્યક્રમ અમલી બનાવવા જિલ્લાા કક્ષાની યોજાયેલ બેઠકમાં અધ્યોક્ષસ્થાજને થી જિલ્લાર કલેકટરશ્રી ગિરીશ શાહે જણાવ્યુંા હતું કે જિલ્લાામાં ૬૨મા વન મહોત્સતવ દરમિયાન કુલ ૧૪,૩૨ લાખ રોપાનું વિતરણ અને વાવેતરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.આ રોપાઓ વન વિભાગની નર્સરીઓ તથા ૨૫ કિસાન નર્સરીઓમાં ઉછેરવામાં આવેલ છે.
જિલ્લામ કલેકટરશ્રી શાહે જણાવ્યુંવ હતું કે જિલ્લા ના ૧૫૧ ગામોમાં મહત્તોમ વૃક્ષોનું વાવેતર કરવાનું છે. આ માટે ગામ પ્રમાણે લોકભાગીદારીથી ગ્રામ પંચાયત કચેરી, શાળા, દવાખાના ,સ્મવશાન ,ગૌશાળા, આંગણવાડી વિગેરેના પટાંગણમાં તેમજ પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરીને ઉછેરવાના છે. વૃક્ષારોપણથી પર્યાવરણ અને વરસાદના પ્રશ્નોન ઉકલી શકે છે. આ માટે ગામવાઈઝ બનાવેલ ટીમના અધિકારીઓ/કર્મચારીઓને વૃક્ષારોપણનાં પૂર્વ આયોજનમાં અંગત ધ્યાછન આપવા જણાવ્યુંા હતું. નાયબ વનસંરક્ષકશ્રી એમ.એમ.ભાલોડીએ જણાવ્યું હતું કે રાજય કક્ષાના વન મહોત્સવવની ઉજવણી બાદ જિલ્લાકમાં તા.૨૦ જુલાઇ પછી વનમહોત્સાવની ઉજવણી બે દિવસમાં થાય તે રીતે આયોજન કરવામાં આવશે. જિલ્લાકના ૧૫૦ ગામો માટે ૩૯ રૂટ નકકી કરવામાં આવેલ છે. જિલ્લાએ કક્ષાનો વનમહોત્સઆવનો કાર્યક્રમ જિલ્લાા શિક્ષણ અને તાલીમ ભવન અથવા આઇ.ટી.આઇ. સંસ્થાલના પટાંગણમાં યોજવાનું આયોજન વિચારાયેલ છે.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી ચિરાગ ચાવડા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી કુરેશી, જિલ્લાલ પુરવઠા અધિકારીશ્રી રાજેન શાહ, કાર્યપાલક ઇજનેરશ્રીઓ શ્રી સાંભડા, શ્રી પરમાર, શ્રી સિંધલ, જિલ્લાહ શિક્ષણાધિકારીશ્રી હરિયાણી અને સંબંધકર્તા ખાતાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિરત રહયા હતા.
પોરબંદર-વર્ષ ૨૦૧૧ ‘‘આંતર રાષ્ટ્રી ય વન વર્ષ‘‘ જાહેર થયેલ છે. ગુજરાત રાજયના સ્વબર્ણિમ વર્ષ અંતર્ગત ચાલુ વર્ષે ‘‘૬૨માં વન મહોત્સઠવ ‘‘ અન્વરયે વૃક્ષારોપણ મહા અભિયાન રૂપે રાજયથી ગ્રામ્ય્ સ્તંર સુધી લોકસહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ અમલી બનાવવા તમામ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓનો સહયોગ મેળવી અભિયાન હાથ ધરવાનું રાજય સકારશ્રીએ નકકી કરેલ છે.
જેના ભાગરૂપે પોરબંદર જિલ્લા માં વન મહોત્સહવ ઉજવણી અને વૃક્ષારોપણ કાર્યક્રમ અમલી બનાવવા જિલ્લાા કક્ષાની યોજાયેલ બેઠકમાં અધ્યોક્ષસ્થાજને થી જિલ્લાર કલેકટરશ્રી ગિરીશ શાહે જણાવ્યુંા હતું કે જિલ્લાામાં ૬૨મા વન મહોત્સતવ દરમિયાન કુલ ૧૪,૩૨ લાખ રોપાનું વિતરણ અને વાવેતરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.આ રોપાઓ વન વિભાગની નર્સરીઓ તથા ૨૫ કિસાન નર્સરીઓમાં ઉછેરવામાં આવેલ છે.
જિલ્લામ કલેકટરશ્રી શાહે જણાવ્યુંવ હતું કે જિલ્લા ના ૧૫૧ ગામોમાં મહત્તોમ વૃક્ષોનું વાવેતર કરવાનું છે. આ માટે ગામ પ્રમાણે લોકભાગીદારીથી ગ્રામ પંચાયત કચેરી, શાળા, દવાખાના ,સ્મવશાન ,ગૌશાળા, આંગણવાડી વિગેરેના પટાંગણમાં તેમજ પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરીને ઉછેરવાના છે. વૃક્ષારોપણથી પર્યાવરણ અને વરસાદના પ્રશ્નોન ઉકલી શકે છે. આ માટે ગામવાઈઝ બનાવેલ ટીમના અધિકારીઓ/કર્મચારીઓને વૃક્ષારોપણનાં પૂર્વ આયોજનમાં અંગત ધ્યાછન આપવા જણાવ્યુંા હતું. નાયબ વનસંરક્ષકશ્રી એમ.એમ.ભાલોડીએ જણાવ્યું હતું કે રાજય કક્ષાના વન મહોત્સવવની ઉજવણી બાદ જિલ્લાકમાં તા.૨૦ જુલાઇ પછી વનમહોત્સાવની ઉજવણી બે દિવસમાં થાય તે રીતે આયોજન કરવામાં આવશે. જિલ્લાકના ૧૫૦ ગામો માટે ૩૯ રૂટ નકકી કરવામાં આવેલ છે. જિલ્લાએ કક્ષાનો વનમહોત્સઆવનો કાર્યક્રમ જિલ્લાા શિક્ષણ અને તાલીમ ભવન અથવા આઇ.ટી.આઇ. સંસ્થાલના પટાંગણમાં યોજવાનું આયોજન વિચારાયેલ છે.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી ચિરાગ ચાવડા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી કુરેશી, જિલ્લાલ પુરવઠા અધિકારીશ્રી રાજેન શાહ, કાર્યપાલક ઇજનેરશ્રીઓ શ્રી સાંભડા, શ્રી પરમાર, શ્રી સિંધલ, જિલ્લાહ શિક્ષણાધિકારીશ્રી હરિયાણી અને સંબંધકર્તા ખાતાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિરત રહયા હતા.
રાજકોટ તાલુકાની સણોસરા બેઠકની પેટા ચૂંટણીની કાર્યવાહીની સમીક્ષા કરતા રાજય ચૂંટણી પંચના કમિશ્નેરશ્રી કે.સી.કપુર
રાજકોટ તાલુકાની સણોસરા બેઠકની પેટા ચૂંટણીની કાર્યવાહીની સમીક્ષા કરતા રાજય ચૂંટણી પંચના કમિશ્નેરશ્રી કે.સી.કપુર
રાજકોટ-આગામી તા. ૧૦મી જુલાઇના રોજ યોજાનાર રાજકોટ તાલુકા પંચાયતની સણોસરા બેઠકની પેટા ચૂંટણીની કાર્યવાહીની સમીક્ષા રાજય ચૂંટણી પંચના કમિશ્નરરશ્રી કે.સી.કપુરે કરી હતી.
કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં શ્રી કપુરે ચૂંટણી આચારસંહિતા, ઇલેકટ્રોનીક વોટીંગ મશીન, મતદારયાદી, મતદાન મથકોની સુરક્ષા વ્યકવસ્થા , મતગણત્રીની વિગતોનું જીવંત પ્રસારણ વગેરે અંગે ઉપસ્થિ ત અધિકારીઓ સાથે વિચારવિમર્શ કર્યો હતો. બેઠકમાં ઉપસ્થિસત વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સાથે તેમણે મતદારયાદીની પ્રસિધ્ધિા તથા અન્ય્ ચૂંટણીલક્ષી બાબતો અંગે ચર્ચા કરી હતી. રાજકોટ તાલુકા પંચાયતની સણોસરા બેઠકની પેટા ચૂંટણીની ૧૦મી જુલાઇએ મતદાન થશે, જયારે મતગણતરી ૧૨મી જુલાઇએ થશે. કાર્યકારી કલેકટર અને જિલ્લાા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યા ય, તાલુકા મામલતદારશ્રી ચેતન ગણાત્રા, કુવાડવા પોલિસ સ્ટે શનના પોલિસ ઇન્પેઉપ કટરશ્રી રાઠોડ, કલેકટર કચેરીની ચૂંટણી શાખાના અધિકારીઓ તથા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા.
અત્રે ઉલ્લેાખનીય છે કે આ બેઠક માટે સણોસરા, જાળીયા, ખોરાણા, નાગલપ, રાજગઢ અને હડમતીયા(બેડી) ગામોના કૂલ પ૬૯૩ મતદારો છે જેમાં ર૯૬૨ પુરૂષ અને ર૮૩૧ સ્ત્રીત મતદારોનો સમાવેશ થાય છે.
રાજકોટ-આગામી તા. ૧૦મી જુલાઇના રોજ યોજાનાર રાજકોટ તાલુકા પંચાયતની સણોસરા બેઠકની પેટા ચૂંટણીની કાર્યવાહીની સમીક્ષા રાજય ચૂંટણી પંચના કમિશ્નરરશ્રી કે.સી.કપુરે કરી હતી.
કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં શ્રી કપુરે ચૂંટણી આચારસંહિતા, ઇલેકટ્રોનીક વોટીંગ મશીન, મતદારયાદી, મતદાન મથકોની સુરક્ષા વ્યકવસ્થા , મતગણત્રીની વિગતોનું જીવંત પ્રસારણ વગેરે અંગે ઉપસ્થિ ત અધિકારીઓ સાથે વિચારવિમર્શ કર્યો હતો. બેઠકમાં ઉપસ્થિસત વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સાથે તેમણે મતદારયાદીની પ્રસિધ્ધિા તથા અન્ય્ ચૂંટણીલક્ષી બાબતો અંગે ચર્ચા કરી હતી. રાજકોટ તાલુકા પંચાયતની સણોસરા બેઠકની પેટા ચૂંટણીની ૧૦મી જુલાઇએ મતદાન થશે, જયારે મતગણતરી ૧૨મી જુલાઇએ થશે. કાર્યકારી કલેકટર અને જિલ્લાા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યા ય, તાલુકા મામલતદારશ્રી ચેતન ગણાત્રા, કુવાડવા પોલિસ સ્ટે શનના પોલિસ ઇન્પેઉપ કટરશ્રી રાઠોડ, કલેકટર કચેરીની ચૂંટણી શાખાના અધિકારીઓ તથા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા.
અત્રે ઉલ્લેાખનીય છે કે આ બેઠક માટે સણોસરા, જાળીયા, ખોરાણા, નાગલપ, રાજગઢ અને હડમતીયા(બેડી) ગામોના કૂલ પ૬૯૩ મતદારો છે જેમાં ર૯૬૨ પુરૂષ અને ર૮૩૧ સ્ત્રીત મતદારોનો સમાવેશ થાય છે.
રાજકોટ તાલુકાની સણોસરા બેઠકની પેટા ચૂંટણીની કાર્યવાહીની સમીક્ષા કરતા રાજય ચૂંટણી પંચના કમિશ્નેરશ્રી કે.સી.કપુર
રાજકોટ-આગામી તા. ૧૦મી જુલાઇના રોજ યોજાનાર રાજકોટ તાલુકા પંચાયતની સણોસરા બેઠકની પેટા ચૂંટણીની કાર્યવાહીની સમીક્ષા રાજય ચૂંટણી પંચના કમિશ્નરરશ્રી કે.સી.કપુરે કરી હતી.
કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં શ્રી કપુરે ચૂંટણી આચારસંહિતા, ઇલેકટ્રોનીક વોટીંગ મશીન, મતદારયાદી, મતદાન મથકોની સુરક્ષા વ્યકવસ્થા , મતગણત્રીની વિગતોનું જીવંત પ્રસારણ વગેરે અંગે ઉપસ્થિ ત અધિકારીઓ સાથે વિચારવિમર્શ કર્યો હતો. બેઠકમાં ઉપસ્થિસત વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સાથે તેમણે મતદારયાદીની પ્રસિધ્ધિા તથા અન્ય્ ચૂંટણીલક્ષી બાબતો અંગે ચર્ચા કરી હતી. રાજકોટ તાલુકા પંચાયતની સણોસરા બેઠકની પેટા ચૂંટણીની ૧૦મી જુલાઇએ મતદાન થશે, જયારે મતગણતરી ૧૨મી જુલાઇએ થશે. કાર્યકારી કલેકટર અને જિલ્લાા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યા ય, તાલુકા મામલતદારશ્રી ચેતન ગણાત્રા, કુવાડવા પોલિસ સ્ટે શનના પોલિસ ઇન્પેઉપ કટરશ્રી રાઠોડ, કલેકટર કચેરીની ચૂંટણી શાખાના અધિકારીઓ તથા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા.
અત્રે ઉલ્લેાખનીય છે કે આ બેઠક માટે સણોસરા, જાળીયા, ખોરાણા, નાગલપ, રાજગઢ અને હડમતીયા(બેડી) ગામોના કૂલ પ૬૯૩ મતદારો છે જેમાં ર૯૬૨ પુરૂષ અને ર૮૩૧ સ્ત્રીત મતદારોનો સમાવેશ થાય છે.
કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં શ્રી કપુરે ચૂંટણી આચારસંહિતા, ઇલેકટ્રોનીક વોટીંગ મશીન, મતદારયાદી, મતદાન મથકોની સુરક્ષા વ્યકવસ્થા , મતગણત્રીની વિગતોનું જીવંત પ્રસારણ વગેરે અંગે ઉપસ્થિ ત અધિકારીઓ સાથે વિચારવિમર્શ કર્યો હતો. બેઠકમાં ઉપસ્થિસત વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સાથે તેમણે મતદારયાદીની પ્રસિધ્ધિા તથા અન્ય્ ચૂંટણીલક્ષી બાબતો અંગે ચર્ચા કરી હતી. રાજકોટ તાલુકા પંચાયતની સણોસરા બેઠકની પેટા ચૂંટણીની ૧૦મી જુલાઇએ મતદાન થશે, જયારે મતગણતરી ૧૨મી જુલાઇએ થશે. કાર્યકારી કલેકટર અને જિલ્લાા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યા ય, તાલુકા મામલતદારશ્રી ચેતન ગણાત્રા, કુવાડવા પોલિસ સ્ટે શનના પોલિસ ઇન્પેઉપ કટરશ્રી રાઠોડ, કલેકટર કચેરીની ચૂંટણી શાખાના અધિકારીઓ તથા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા.
અત્રે ઉલ્લેાખનીય છે કે આ બેઠક માટે સણોસરા, જાળીયા, ખોરાણા, નાગલપ, રાજગઢ અને હડમતીયા(બેડી) ગામોના કૂલ પ૬૯૩ મતદારો છે જેમાં ર૯૬૨ પુરૂષ અને ર૮૩૧ સ્ત્રીત મતદારોનો સમાવેશ થાય છે.
રીંગરોડને વધુ બે માસ માટે એક માર્ગીય જાહેર કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
રાજકોટ-રાજકોટ શહેરમાં રેસકોર્ષ ફરતે મોર્નીંગ વોક માટે નીકળતા નાગરિકો સલામતી અનુભવે અને પ્રદૂષણનો ભોગ ન બને, તે માટે રેસકોર્ષ ફરતેનો રીંગ રોડ તમામ પ્રકારનાં વાહનો માટે એકમાર્ગીય (વનવે) જાહેર કરવાની આવશ્યકતા જણાય છે.
આથી શ્રી ગીથા જોહરી, પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેર, રાજકોટ દ્રારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરી નીચે જણાવેલ રસ્તાઓને તેમાં જણાવેલ વિગતે તમામ પ્રકારના વાહનો માટે તા.૦૧-૦૭-૨૦૧૧ થી તા. ૩૧-૦૮-૧૧ સુધી એક માર્ગીય (વન વે) કરવા હુકમ કરેલ છે. આ હુકમ સવારના કલાક ૦૫-૩૦ થી કલાક ૦૭-૩૦ સુધી તમામ પ્રકારના વાહનો માટે લાગુ પડશે.
રેસકોર્ષ રીંગ રોડ
રેસકોર્ષ રીંગ રોડને એક માર્ગીય (વન વે) કરવામાં આવે છે. જે મુજબ રેસકોર્ષ રીંગ રોડનો ફકત બહારના ભાગે આવેલ રોડ એક તરફી ‘‘કલોક વાઇઝ’’ જાહેર કરવામાં આવે છે. એટલે કે જીલ્લા પંચાયત ચોકથી એ.જી. ઓફીસ, કીસાનપરા સર્કલ, મેયરશ્રીનો બંગલો, બીગ બાઇટ આઇસ્ક્રીમ, જુની એન.સી.સી. ઓફીસ, પોલીસ હેડ કવાર્ટર સર્કલ, બહુમાળી ભવન, ગેલેકસી સિનેમાથી પોલીસ કમિશ્નર કચેરી થઇ જીલ્લા પંચાયત ચોકમાં થઇ તે રીતે તમામ પ્રકારના વાહનો માટે એક તરફી રસ્તો ચાલુ રહેશે.
આ ફોરટ્રેક રીંગ રોડનો અંદરનો જે રસ્તો છે તે રોડ ઉપર સવારના કલાક ૦૫-૩૦ થી કલાક ૦૭-૩૦ વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ રહે છે અને ફકત પગે ચાલીને મોર્નીગ વોક કરવા માટે નીકળેલા નાગરિકો માટે જ રસ્તો ચાલુ રહેશે.
તા.૨૮-૦૪-૧૧ અન્વયે બે માસ માટે પ્રાયોગિક ધોરણે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ. જે અન્વયે જાહેરનામાને રાજકોટ શહેરના નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળેલ હોઇ, તે જાહેરનામું વધુ લંબાવવાની જરૂરીયાત જણાતાં પ્રાયોગિક ધોરણે બે માસ માટે લંબાવેલ છે.
આ જાહેરનામું ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયર બ્રીગ્રેડના વાહનોને આકસ્મિક સંજોગોમાં લાગુ પડશે નહી. આ હુકમના ભંગ બદલ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે
આથી શ્રી ગીથા જોહરી, પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેર, રાજકોટ દ્રારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરી નીચે જણાવેલ રસ્તાઓને તેમાં જણાવેલ વિગતે તમામ પ્રકારના વાહનો માટે તા.૦૧-૦૭-૨૦૧૧ થી તા. ૩૧-૦૮-૧૧ સુધી એક માર્ગીય (વન વે) કરવા હુકમ કરેલ છે. આ હુકમ સવારના કલાક ૦૫-૩૦ થી કલાક ૦૭-૩૦ સુધી તમામ પ્રકારના વાહનો માટે લાગુ પડશે.
રેસકોર્ષ રીંગ રોડ
રેસકોર્ષ રીંગ રોડને એક માર્ગીય (વન વે) કરવામાં આવે છે. જે મુજબ રેસકોર્ષ રીંગ રોડનો ફકત બહારના ભાગે આવેલ રોડ એક તરફી ‘‘કલોક વાઇઝ’’ જાહેર કરવામાં આવે છે. એટલે કે જીલ્લા પંચાયત ચોકથી એ.જી. ઓફીસ, કીસાનપરા સર્કલ, મેયરશ્રીનો બંગલો, બીગ બાઇટ આઇસ્ક્રીમ, જુની એન.સી.સી. ઓફીસ, પોલીસ હેડ કવાર્ટર સર્કલ, બહુમાળી ભવન, ગેલેકસી સિનેમાથી પોલીસ કમિશ્નર કચેરી થઇ જીલ્લા પંચાયત ચોકમાં થઇ તે રીતે તમામ પ્રકારના વાહનો માટે એક તરફી રસ્તો ચાલુ રહેશે.
આ ફોરટ્રેક રીંગ રોડનો અંદરનો જે રસ્તો છે તે રોડ ઉપર સવારના કલાક ૦૫-૩૦ થી કલાક ૦૭-૩૦ વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ રહે છે અને ફકત પગે ચાલીને મોર્નીગ વોક કરવા માટે નીકળેલા નાગરિકો માટે જ રસ્તો ચાલુ રહેશે.
તા.૨૮-૦૪-૧૧ અન્વયે બે માસ માટે પ્રાયોગિક ધોરણે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ. જે અન્વયે જાહેરનામાને રાજકોટ શહેરના નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળેલ હોઇ, તે જાહેરનામું વધુ લંબાવવાની જરૂરીયાત જણાતાં પ્રાયોગિક ધોરણે બે માસ માટે લંબાવેલ છે.
આ જાહેરનામું ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયર બ્રીગ્રેડના વાહનોને આકસ્મિક સંજોગોમાં લાગુ પડશે નહી. આ હુકમના ભંગ બદલ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે
રાજકોટ જીલ્લા સ્વા મિ વિવેકાનંદ હીલ શિલ્ડ૪ ક્રિકેટ ટુર્નામેન્ટી ૨૦૧૧-૧૨માં ભાગ લેવા અનુરોધ
રાજકોટ-સ્પોંર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ સિનીયર કોચશ્રી, જિલ્લાપ રમત પ્રશિક્ષણ કેન્દ્ર , રાજકોટની કચેરી દ્વારા આગામી માહે જુલાઇ/ઓગસ્ટો-૨૦૧૧ દરમ્યા ન ‘‘સ્વામિ વિવેકાનંદ હિલ શિલ્ડન ક્રિકેટ ટુર્નામેન્ટલનું’’નું જિલ્લાે કક્ષાએ અનુક્રમે રાજકોટ જિલ્લાી કક્ષા તથા કોર્પોરેશન કક્ષાએ આયોજન હાથ ધરવામાં આવનાર છે. આ ટુર્નામેન્ટજમાં શાળામાં નીયમિત અભ્યાપસ કરતાં અને તા. ૩૧ ડીસે-૧૧ના રોજ ૧૯ વર્ષથી નીચેની વય ધરાવતા બાળકો ભાગ લઇ શકશે. ગુજરાત સરકારશ્રીની નિમોનુસાર માન્યાતા ધરાવતી(રજિસ્ટનર્ડ) શાળાઓએ આ કચેરી ખાતેથી નિયત પ્રવેશ ફોર્મ મેળવી સંપૂર્ણ વિગતો ભરીને શાળાનાં લેટર પેડ ઉપર એન્ટ્રીે તૈયાર કરી આ કચેરીને સત્વ રે પહોચાડવાની રહેશે. વધુમાં વધુ ૧૫ ટીમોને ભાગ લેવાનો હોઇ, વધારે એન્ટ્રી ઓ આવશે તો ૧૫ ટીમોની પસંદગી કરવામાં આવશે. રાજકોટ જિલ્લાીનાં તાલુકાઓની ટીમોની જિલ્લાૂ કક્ષાની અને રાજકોટ કોર્પોરેશનમાં સમાવીષ્ટવ શાળાઓની ટીમોની કોર્પોરેશનની જિલ્લાી કક્ષાની ટુર્નામેન્ટષમાં ભાગ લેવાનો રહેશે. વિશેષ માહિતી માટે કચેરીનો રૂબરૂ અથવા ફોન નં. (૦૨૮૧) ર૪૪૭૦૮૦ ઉપર સિનીયર કોચશ્રી રોશનબેન ચૌહાણનો સંપર્ક કરવાનો રહેશે.
રાજકોટ જીલ્લા સ્વા મિ વિવેકાનંદ હીલ શિલ્ડ૪ ક્રિકેટ ટુર્નામેન્ટી ૨૦૧૧-૧૨માં ભાગ લેવા અનુરોધ
રાજકોટ-સ્પોંર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ સિનીયર કોચશ્રી, જિલ્લાપ રમત પ્રશિક્ષણ કેન્દ્ર , રાજકોટની કચેરી દ્વારા આગામી માહે જુલાઇ/ઓગસ્ટો-૨૦૧૧ દરમ્યા ન ‘‘સ્વામિ વિવેકાનંદ હિલ શિલ્ડન ક્રિકેટ ટુર્નામેન્ટલનું’’નું જિલ્લાે કક્ષાએ અનુક્રમે રાજકોટ જિલ્લાી કક્ષા તથા કોર્પોરેશન કક્ષાએ આયોજન હાથ ધરવામાં આવનાર છે. આ ટુર્નામેન્ટજમાં શાળામાં નીયમિત અભ્યાપસ કરતાં અને તા. ૩૧ ડીસે-૧૧ના રોજ ૧૯ વર્ષથી નીચેની વય ધરાવતા બાળકો ભાગ લઇ શકશે. ગુજરાત સરકારશ્રીની નિમોનુસાર માન્યાતા ધરાવતી(રજિસ્ટનર્ડ) શાળાઓએ આ કચેરી ખાતેથી નિયત પ્રવેશ ફોર્મ મેળવી સંપૂર્ણ વિગતો ભરીને શાળાનાં લેટર પેડ ઉપર એન્ટ્રીે તૈયાર કરી આ કચેરીને સત્વ રે પહોચાડવાની રહેશે. વધુમાં વધુ ૧૫ ટીમોને ભાગ લેવાનો હોઇ, વધારે એન્ટ્રી ઓ આવશે તો ૧૫ ટીમોની પસંદગી કરવામાં આવશે. રાજકોટ જિલ્લાીનાં તાલુકાઓની ટીમોની જિલ્લાૂ કક્ષાની અને રાજકોટ કોર્પોરેશનમાં સમાવીષ્ટવ શાળાઓની ટીમોની કોર્પોરેશનની જિલ્લાી કક્ષાની ટુર્નામેન્ટષમાં ભાગ લેવાનો રહેશે. વિશેષ માહિતી માટે કચેરીનો રૂબરૂ અથવા ફોન નં. (૦૨૮૧) ર૪૪૭૦૮૦ ઉપર સિનીયર કોચશ્રી રોશનબેન ચૌહાણનો સંપર્ક કરવાનો રહેશે.
મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાની ઉપસ્થિરતિમાં અનુસૂચિત જાતિ પેટા યોજનાના અમલીકરણ માટે રાજકોટ ખાતે વિભાગીય બેઠક મળશે
રાજકોટ-રાજકોટ ખાતેની કલેકટર કચેરીના સભાખંડમાં તા. ૩૦-૬-૧૧ને ગુરુવારના રોજ બપોરે ર-૩૦ કલાકે રાજયના સામાજીક ન્યાનય અને અધિકારિતા વિભાગના મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાના અધ્યરક્ષસ્થાેને અનુસૂચિત જાતિ પેટા યોજનાના સુયોગ્યિ અને અસરકારક અમલીકરણ માટે સૌરાષ્ટ્રઅ ઝોનની બેઠક મળશે. આ બેઠકમાં અનુસૂચિત જાતિ પેટા યોજનાના થયેલા અમલીકરણની સમીક્ષા થશે. આ બેઠકમાં રાજયકક્ષાએથી તેમજ સૌરાષ્ટ્રસ-કચ્છ ના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિ૧ત રહેશે.
રાજ્યમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકોના વાવેતર માટે ચિન્તાતુર ખેડૂતોની મદદે રાજ્ય સરકારઃ નર્મદાનું સિંચાઇનું પાણી તાત્કાલિક આપવાનો સ્તુત્ય નિર્ણય
સરદાર સરોવર ડેમમાંથી નર્મદાનું ૬૩૦૦ કયુસેકસ પાણી ખરીફ સિંચાઇ માટે આજથી આપવાનો સમયોચિત આદેશ આપતા મુખ્યમંત્રીશ્રી
નર્મદા કેનાલ નેટવર્ક અને સુજલામ્ સુફલામ્ યોજનાના નેટવર્ક દ્વારા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મહેસાણા-પાટણ-સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લાના ફતેવાડી-ખારીકટ કેનાલો-સાણંદ-વિરમગામના કમાન્ડ એરિયામાં આજથી નર્મદાનું સિંચાઇનું પાણી છોડાતાં કિસાનોને મોટી રાહત
રાજ્ય સરકારના પ્રવકતા મંત્રીશ્રીઓની મહત્વની જાહેરાત
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં આ વર્ષે વરસાદ ખેંચાતા, ખરીફ વાવેતર અને વાવણી થયેલા ખરીફ પાકોને બચાવી લેવા માટે કિસાનોની ચિન્તામાં સહભાગી બનીને તાકીદના પગલાંરૂપે, સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તાત્કાલિક ૧૬પ૦ મીલીયન કયુબિક ફીટ (MCFT) એટલે ૬૩૦૦ કયુસેકસ નર્મદાના પાણીનો જથ્થો છોડવાનો નિર્ણય કર્યો છે. હાલના હયાત કેનાલ નેટવર્ક તથા નર્મદા યોજના અને સુજલામ્ સુફલામ્ ઉદ્દવહન પાઇપલાઇન યોજનાના નેટવર્ક દ્વારા નર્મદા ડેમનું આ પાણી આજથી આપવામાં આવી રહ્યું છે, એમ રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્યમંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને ઊર્જા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં વિલંબ થવાના કારણે ખરીફ પાકના વાવેતર અંગે વિશેષ કરીને સિંચાઇના પાણીની તાકીદની જરૂરિયાત ઉભી થઇ છે. રાજ્ય સરકારે તાકીદના આદેશ કરી કૃષિવિષયક વીજ પુરવઠો દશ કલાક આપવાનો સ્તુત્ય નિર્ણય કરેલો છે અને હવે આજથી સરદાર સરોવર ડેમમાંથી ૧૬પ૦ એમસીએફટી નર્મદાનું પાણી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા તેમજ અમદાવાદ જિલ્લાના સાણંદ અને વિરમગામ તાલુકાના વિવિધ સિંચાઇ તળાવો, ફતેવાડી અને ખારીકટ કમાન્ડ એરિયા તથા થોળ તળાવના સિંચાઇ વિસ્તારોમાં આપવાનો ખેડૂતોના વ્યાપક હિતમાં તાત્કાલિક નિર્ણય લીધો છે.
નર્મદાનું આ સિંચાઇના હેતુ માટેનું પાણી નર્મદાની મુખ્ય નહેર આધારિત સુજલામ્ સુફલામ્ ઉદ્દવહન પાઇપલાઇન યોજના અને જૂદા જૂદા વિસ્તારોમાં હયાત કેનાલ નેટવર્ક દ્વારા આજથી છોડવામાં આવી રહ્યું છે. આના પરિણામે સૂકી ખેતીના રપ હજાર હેકટર વિસ્તારમાં ખરીફ પાકોના વાવેતરને સિંચાઇનો લાભ મળશે અને વરસાદ ખેંચાતા ચિન્તાતુર ખેડૂતોને મોટી રાહત મળશે.
શ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે આ વર્ષે વરસાદ ખેંચાતા નર્મદાની મુખ્ય કેનાલ અને સુજલામ્ સુફલામ્ યોજનાના નેટવર્કના કામોને પરિણામે, નર્મદાનું ૬૩૦૦ કયુસેકસ પાણી સિંચાઇ માટે આપીને રાજ્ય સરકાર સમયસર ખેડૂતોને સહાયભૂત થઇ રહી છે.
નર્મદા કેનાલ નેટવર્ક અને સુજલામ્ સુફલામ્ યોજનાના નેટવર્ક દ્વારા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મહેસાણા-પાટણ-સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લાના ફતેવાડી-ખારીકટ કેનાલો-સાણંદ-વિરમગામના કમાન્ડ એરિયામાં આજથી નર્મદાનું સિંચાઇનું પાણી છોડાતાં કિસાનોને મોટી રાહત
રાજ્ય સરકારના પ્રવકતા મંત્રીશ્રીઓની મહત્વની જાહેરાત
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં આ વર્ષે વરસાદ ખેંચાતા, ખરીફ વાવેતર અને વાવણી થયેલા ખરીફ પાકોને બચાવી લેવા માટે કિસાનોની ચિન્તામાં સહભાગી બનીને તાકીદના પગલાંરૂપે, સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તાત્કાલિક ૧૬પ૦ મીલીયન કયુબિક ફીટ (MCFT) એટલે ૬૩૦૦ કયુસેકસ નર્મદાના પાણીનો જથ્થો છોડવાનો નિર્ણય કર્યો છે. હાલના હયાત કેનાલ નેટવર્ક તથા નર્મદા યોજના અને સુજલામ્ સુફલામ્ ઉદ્દવહન પાઇપલાઇન યોજનાના નેટવર્ક દ્વારા નર્મદા ડેમનું આ પાણી આજથી આપવામાં આવી રહ્યું છે, એમ રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્યમંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને ઊર્જા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં વિલંબ થવાના કારણે ખરીફ પાકના વાવેતર અંગે વિશેષ કરીને સિંચાઇના પાણીની તાકીદની જરૂરિયાત ઉભી થઇ છે. રાજ્ય સરકારે તાકીદના આદેશ કરી કૃષિવિષયક વીજ પુરવઠો દશ કલાક આપવાનો સ્તુત્ય નિર્ણય કરેલો છે અને હવે આજથી સરદાર સરોવર ડેમમાંથી ૧૬પ૦ એમસીએફટી નર્મદાનું પાણી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા તેમજ અમદાવાદ જિલ્લાના સાણંદ અને વિરમગામ તાલુકાના વિવિધ સિંચાઇ તળાવો, ફતેવાડી અને ખારીકટ કમાન્ડ એરિયા તથા થોળ તળાવના સિંચાઇ વિસ્તારોમાં આપવાનો ખેડૂતોના વ્યાપક હિતમાં તાત્કાલિક નિર્ણય લીધો છે.
નર્મદાનું આ સિંચાઇના હેતુ માટેનું પાણી નર્મદાની મુખ્ય નહેર આધારિત સુજલામ્ સુફલામ્ ઉદ્દવહન પાઇપલાઇન યોજના અને જૂદા જૂદા વિસ્તારોમાં હયાત કેનાલ નેટવર્ક દ્વારા આજથી છોડવામાં આવી રહ્યું છે. આના પરિણામે સૂકી ખેતીના રપ હજાર હેકટર વિસ્તારમાં ખરીફ પાકોના વાવેતરને સિંચાઇનો લાભ મળશે અને વરસાદ ખેંચાતા ચિન્તાતુર ખેડૂતોને મોટી રાહત મળશે.
શ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે આ વર્ષે વરસાદ ખેંચાતા નર્મદાની મુખ્ય કેનાલ અને સુજલામ્ સુફલામ્ યોજનાના નેટવર્કના કામોને પરિણામે, નર્મદાનું ૬૩૦૦ કયુસેકસ પાણી સિંચાઇ માટે આપીને રાજ્ય સરકાર સમયસર ખેડૂતોને સહાયભૂત થઇ રહી છે.
રાજ્યમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકોના વાવેતર માટે ચિન્તાતુર ખેડૂતોની મદદે રાજ્ય સરકારઃ નર્મદાનું સિંચાઇનું પાણી તાત્કાલિક આપવાનો સ્તુત્ય નિર્ણય
સરદાર સરોવર ડેમમાંથી નર્મદાનું ૬૩૦૦ કયુસેકસ પાણી ખરીફ સિંચાઇ માટે આજથી આપવાનો સમયોચિત આદેશ આપતા મુખ્યમંત્રીશ્રી
નર્મદા કેનાલ નેટવર્ક અને સુજલામ્ સુફલામ્ યોજનાના નેટવર્ક દ્વારા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મહેસાણા-પાટણ-સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લાના ફતેવાડી-ખારીકટ કેનાલો-સાણંદ-વિરમગામના કમાન્ડ એરિયામાં આજથી નર્મદાનું સિંચાઇનું પાણી છોડાતાં કિસાનોને મોટી રાહત
રાજ્ય સરકારના પ્રવકતા મંત્રીશ્રીઓની મહત્વની જાહેરાત
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં આ વર્ષે વરસાદ ખેંચાતા, ખરીફ વાવેતર અને વાવણી થયેલા ખરીફ પાકોને બચાવી લેવા માટે કિસાનોની ચિન્તામાં સહભાગી બનીને તાકીદના પગલાંરૂપે, સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તાત્કાલિક ૧૬પ૦ મીલીયન કયુબિક ફીટ (MCFT) એટલે ૬૩૦૦ કયુસેકસ નર્મદાના પાણીનો જથ્થો છોડવાનો નિર્ણય કર્યો છે. હાલના હયાત કેનાલ નેટવર્ક તથા નર્મદા યોજના અને સુજલામ્ સુફલામ્ ઉદ્દવહન પાઇપલાઇન યોજનાના નેટવર્ક દ્વારા નર્મદા ડેમનું આ પાણી આજથી આપવામાં આવી રહ્યું છે, એમ રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્યમંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને ઊર્જા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં વિલંબ થવાના કારણે ખરીફ પાકના વાવેતર અંગે વિશેષ કરીને સિંચાઇના પાણીની તાકીદની જરૂરિયાત ઉભી થઇ છે. રાજ્ય સરકારે તાકીદના આદેશ કરી કૃષિવિષયક વીજ પુરવઠો દશ કલાક આપવાનો સ્તુત્ય નિર્ણય કરેલો છે અને હવે આજથી સરદાર સરોવર ડેમમાંથી ૧૬પ૦ એમસીએફટી નર્મદાનું પાણી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા તેમજ અમદાવાદ જિલ્લાના સાણંદ અને વિરમગામ તાલુકાના વિવિધ સિંચાઇ તળાવો, ફતેવાડી અને ખારીકટ કમાન્ડ એરિયા તથા થોળ તળાવના સિંચાઇ વિસ્તારોમાં આપવાનો ખેડૂતોના વ્યાપક હિતમાં તાત્કાલિક નિર્ણય લીધો છે.
નર્મદાનું આ સિંચાઇના હેતુ માટેનું પાણી નર્મદાની મુખ્ય નહેર આધારિત સુજલામ્ સુફલામ્ ઉદ્દવહન પાઇપલાઇન યોજના અને જૂદા જૂદા વિસ્તારોમાં હયાત કેનાલ નેટવર્ક દ્વારા આજથી છોડવામાં આવી રહ્યું છે. આના પરિણામે સૂકી ખેતીના રપ હજાર હેકટર વિસ્તારમાં ખરીફ પાકોના વાવેતરને સિંચાઇનો લાભ મળશે અને વરસાદ ખેંચાતા ચિન્તાતુર ખેડૂતોને મોટી રાહત મળશે.
શ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે આ વર્ષે વરસાદ ખેંચાતા નર્મદાની મુખ્ય કેનાલ અને સુજલામ્ સુફલામ્ યોજનાના નેટવર્કના કામોને પરિણામે, નર્મદાનું ૬૩૦૦ કયુસેકસ પાણી સિંચાઇ માટે આપીને રાજ્ય સરકાર સમયસર ખેડૂતોને સહાયભૂત થઇ રહી છે.
નર્મદા કેનાલ નેટવર્ક અને સુજલામ્ સુફલામ્ યોજનાના નેટવર્ક દ્વારા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મહેસાણા-પાટણ-સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લાના ફતેવાડી-ખારીકટ કેનાલો-સાણંદ-વિરમગામના કમાન્ડ એરિયામાં આજથી નર્મદાનું સિંચાઇનું પાણી છોડાતાં કિસાનોને મોટી રાહત
રાજ્ય સરકારના પ્રવકતા મંત્રીશ્રીઓની મહત્વની જાહેરાત
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં આ વર્ષે વરસાદ ખેંચાતા, ખરીફ વાવેતર અને વાવણી થયેલા ખરીફ પાકોને બચાવી લેવા માટે કિસાનોની ચિન્તામાં સહભાગી બનીને તાકીદના પગલાંરૂપે, સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તાત્કાલિક ૧૬પ૦ મીલીયન કયુબિક ફીટ (MCFT) એટલે ૬૩૦૦ કયુસેકસ નર્મદાના પાણીનો જથ્થો છોડવાનો નિર્ણય કર્યો છે. હાલના હયાત કેનાલ નેટવર્ક તથા નર્મદા યોજના અને સુજલામ્ સુફલામ્ ઉદ્દવહન પાઇપલાઇન યોજનાના નેટવર્ક દ્વારા નર્મદા ડેમનું આ પાણી આજથી આપવામાં આવી રહ્યું છે, એમ રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્યમંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને ઊર્જા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં વિલંબ થવાના કારણે ખરીફ પાકના વાવેતર અંગે વિશેષ કરીને સિંચાઇના પાણીની તાકીદની જરૂરિયાત ઉભી થઇ છે. રાજ્ય સરકારે તાકીદના આદેશ કરી કૃષિવિષયક વીજ પુરવઠો દશ કલાક આપવાનો સ્તુત્ય નિર્ણય કરેલો છે અને હવે આજથી સરદાર સરોવર ડેમમાંથી ૧૬પ૦ એમસીએફટી નર્મદાનું પાણી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા તેમજ અમદાવાદ જિલ્લાના સાણંદ અને વિરમગામ તાલુકાના વિવિધ સિંચાઇ તળાવો, ફતેવાડી અને ખારીકટ કમાન્ડ એરિયા તથા થોળ તળાવના સિંચાઇ વિસ્તારોમાં આપવાનો ખેડૂતોના વ્યાપક હિતમાં તાત્કાલિક નિર્ણય લીધો છે.
નર્મદાનું આ સિંચાઇના હેતુ માટેનું પાણી નર્મદાની મુખ્ય નહેર આધારિત સુજલામ્ સુફલામ્ ઉદ્દવહન પાઇપલાઇન યોજના અને જૂદા જૂદા વિસ્તારોમાં હયાત કેનાલ નેટવર્ક દ્વારા આજથી છોડવામાં આવી રહ્યું છે. આના પરિણામે સૂકી ખેતીના રપ હજાર હેકટર વિસ્તારમાં ખરીફ પાકોના વાવેતરને સિંચાઇનો લાભ મળશે અને વરસાદ ખેંચાતા ચિન્તાતુર ખેડૂતોને મોટી રાહત મળશે.
શ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે આ વર્ષે વરસાદ ખેંચાતા નર્મદાની મુખ્ય કેનાલ અને સુજલામ્ સુફલામ્ યોજનાના નેટવર્કના કામોને પરિણામે, નર્મદાનું ૬૩૦૦ કયુસેકસ પાણી સિંચાઇ માટે આપીને રાજ્ય સરકાર સમયસર ખેડૂતોને સહાયભૂત થઇ રહી છે.
ગાંધીનગર સરકારી મધ્યસ્થ મુદ્રણાલયમાં એપ્રેન્ટિસની ભરતી
ગાંધીનગર,બુધવારઃ ગાંધીનગર સ્થિત સરકારી મધ્યસ્થ મુદ્રણાલય ખાતે એપ્રેન્ટિસની ભરતી કરવામાં આવશે. એપ્રેન્ટિસની એકટ હેઠળ આ મુદ્રણાલયમાં બુક બાઇન્ડીંગ એપ્રેન્ટીસ ટ્રેડની ૨૩ જગ્યા તેમજ મશીન માઇન્ડર એપ્રેન્ટીસ ટ્રેડની પાંચ જગ્યા ૧ લી ઓગષ્ટથી શરૂ થતા ભરતી સત્ર માટે ભરવામાં આવશે.
આ એપ્રેન્ટિસ ટ્રેડ અંતર્ગત ધો.૯પાસ અને ૧૪ થી૨૮ વર્ષની વય ધરાવતા ઉમેદવારો બુક બાઇન્ડીંગ એપ્રેન્ટીસમાં ઉમેદવારી નોંધાવી શકશે જેમને પ્રથમ વર્ષે રૂા.૧૪૯૦/- સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. જયારે એસ.એસ.સી પાસ અને ૧૪ થી ૨૮ વર્ષની વય ધરાવતા ઉમેદવારો મશીન માઇન્ડર એપ્રેન્ટીસમાં ઉમેદવારી નોંધાવી શકશે. આ ટ્રેડ માટે પ્રથમ વર્ષે રૂા.૧૪૯૦/-, બીજા વર્ષે રૂા.૧૭૦૦/- અને ત્રીજા વર્ષે રૂા.૧૯૭૦/- સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૨-૭-૨૦૧૧ સુધીમાં જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે શ્રેયાન વ્યવસ્થાપકશ્રી સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ઘ-૭ સર્કલ પાસે, સેકટર-૨૯, ગાંધીનગરના સરનામે અરજી મોકલવાની રહેશે. આ તાલીમ ફકત એપ્રેન્ટીસ ધારાની જોગવાઇ હેઠળની હોઇ તાલીમના અંતે ઉમેદવારોને છૂટા કરવમાં આવશે તેમ મુદ્રણાલયના શ્રેયાન વ્યવસ્થાપકની યાદીમાં જણાવાયું છે.
આ એપ્રેન્ટિસ ટ્રેડ અંતર્ગત ધો.૯પાસ અને ૧૪ થી૨૮ વર્ષની વય ધરાવતા ઉમેદવારો બુક બાઇન્ડીંગ એપ્રેન્ટીસમાં ઉમેદવારી નોંધાવી શકશે જેમને પ્રથમ વર્ષે રૂા.૧૪૯૦/- સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. જયારે એસ.એસ.સી પાસ અને ૧૪ થી ૨૮ વર્ષની વય ધરાવતા ઉમેદવારો મશીન માઇન્ડર એપ્રેન્ટીસમાં ઉમેદવારી નોંધાવી શકશે. આ ટ્રેડ માટે પ્રથમ વર્ષે રૂા.૧૪૯૦/-, બીજા વર્ષે રૂા.૧૭૦૦/- અને ત્રીજા વર્ષે રૂા.૧૯૭૦/- સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૨-૭-૨૦૧૧ સુધીમાં જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે શ્રેયાન વ્યવસ્થાપકશ્રી સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ઘ-૭ સર્કલ પાસે, સેકટર-૨૯, ગાંધીનગરના સરનામે અરજી મોકલવાની રહેશે. આ તાલીમ ફકત એપ્રેન્ટીસ ધારાની જોગવાઇ હેઠળની હોઇ તાલીમના અંતે ઉમેદવારોને છૂટા કરવમાં આવશે તેમ મુદ્રણાલયના શ્રેયાન વ્યવસ્થાપકની યાદીમાં જણાવાયું છે.
ગ્રામ્ય વિસ્તારમાં પોતાને ઘરે શૌચાલય બનાવવા બી.પી.એલ. કુટુંબોને અપાતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો
ગાંધીનગર,બુધવારઃ રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય, જીવનશૈલીમાં સુધારો કરવાના આશયથી તેમજ ખુલ્લામાં શૌચક્રિયા સદંતર બંધ થાય તે હેતુસર સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન યોજનાનો અમલ ગ્રામ પંચાયતોમાં થઇ રહેલ છે. આ યોજના અંતર્ગત દરેક ઘરમાં વ્યક્તિગત શૌચાલયની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા અને લોકો તેનો ઉપયોગ કરતા થાય તે આશયથી ગરીબી રેખા હેઠળના કુટુંબોને પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે, તેમાં સરકારે રૂા. ૧,૦૦૦/-નો વધારો કરવામાં આવેલ છે.
તા. ૧-૬-૨૦૧૧થી અમલમાં આવે તે રીતે ગરીબી રેખા હેઠળના કુટુંબોને વ્યકિતગત શૌચાલય માટે આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમ રૂા. ૨,૨૦૦/-માં વધારો કરી રૂા. ૩,૨૦૦/- કરવામાં આવેલ છે. મુશ્કેલ અને ડુંગરાળ વિસ્તારોમાં આ પ્રોત્સાહક સહાય રૂા. ૨,૭૦૦/-થી વધારીને રૂા. ૩,૭૦૦/- કરવામાં આવેલ છે. આ રકમમાં ફાળો ઓછામાં ઓછો રૂા. ૩૦૦/- રહેશે. આ પ્રોત્સાહક સહાયની રકમ ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત / ગ્રામ સુખાકારી સમિતિ મારફતે ચૂકવવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા ગ્રામ વિકાસ કમિશનરની કચેરી દ્વારા જણાવાયું છે.
તા. ૧-૬-૨૦૧૧થી અમલમાં આવે તે રીતે ગરીબી રેખા હેઠળના કુટુંબોને વ્યકિતગત શૌચાલય માટે આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમ રૂા. ૨,૨૦૦/-માં વધારો કરી રૂા. ૩,૨૦૦/- કરવામાં આવેલ છે. મુશ્કેલ અને ડુંગરાળ વિસ્તારોમાં આ પ્રોત્સાહક સહાય રૂા. ૨,૭૦૦/-થી વધારીને રૂા. ૩,૭૦૦/- કરવામાં આવેલ છે. આ રકમમાં ફાળો ઓછામાં ઓછો રૂા. ૩૦૦/- રહેશે. આ પ્રોત્સાહક સહાયની રકમ ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત / ગ્રામ સુખાકારી સમિતિ મારફતે ચૂકવવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા ગ્રામ વિકાસ કમિશનરની કચેરી દ્વારા જણાવાયું છે.
ગ્રામ્ય વિસ્તારમાં પોતાને ઘરે શૌચાલય બનાવવા બી.પી.એલ. કુટુંબોને અપાતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો
ગાંધીનગર,બુધવારઃ રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય, જીવનશૈલીમાં સુધારો કરવાના આશયથી તેમજ ખુલ્લામાં શૌચક્રિયા સદંતર બંધ થાય તે હેતુસર સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન યોજનાનો અમલ ગ્રામ પંચાયતોમાં થઇ રહેલ છે. આ યોજના અંતર્ગત દરેક ઘરમાં વ્યક્તિગત શૌચાલયની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા અને લોકો તેનો ઉપયોગ કરતા થાય તે આશયથી ગરીબી રેખા હેઠળના કુટુંબોને પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે, તેમાં સરકારે રૂા. ૧,૦૦૦/-નો વધારો કરવામાં આવેલ છે.
ભાવનગર જિલ્લા વાહન વ્યવહાર સલાહકાર સમિતિની રચના
ગાંધીનગર,બુધવારઃ રાજય સરકારે ભાવનગર જિલ્લાની માર્ગ વાહન વ્યવહાર સલાહકાર સમિતિની રચના ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના નિયમો અનુસાર કરી છે.રાજય માર્ગવાહન વ્યવહાર નિગમ ભાવનગરના વિભાગીય નિયામક અધ્યક્ષ તરીકે રહેશે અને ટ્રાફીક અધિકારી એસ.ટી. વિભાગ ભાવનગર સભ્ય સચિવ તરીકે રહેશે સમિતિમાં આ ઉપરાંત અન્ય ૧૭ સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે.
જામનગર જિલ્લા વાહન વ્યવહાર સલાહકાર સમિતિની રચના
ગાંધીનગર,બુધવારઃ રાજય સરકારે જામનગર જિલ્લાની માર્ગ વાહન વ્યવહાર સલાહકાર સમિતિની રચના ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના નિયમો અનુસાર કરી છે.રાજય માર્ગવાહન વ્યવહાર નિગમ રાજકોટના વિભાગીય નિયામક અધ્યક્ષ તરીકે રહેશે અને ટ્રાફીક અધિકારી એસ.ટી. વિભાગ રાજકોટ સભ્ય સચિવ તરીકે રહેશે સમિતિમાં આ ઉપરાંત અન્ય ૧૭ સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે.
વર્ષ ૨૦૧૧ની આંતરરાષ્ટ્રીય વન વર્ષ તરીકે ઉજવણીઃ
તા ૪ થી જુલાઇએ ગાંધીનગરમાં યોજાશે પરિસંવાદ
ગાંધીનગર,બુધવારઃ વનોની વૃધ્ધિ, અગત્યતા વૃક્ષારોપણ અને તેની માવજત માટે લોકજાગૃતિ ઉભી કરવા યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્ષ ૨૦૧૧ને આંતર રાષ્ટ્રીય વન વર્ષ તરીકે જાહેર કરીને તેની ઉજવણી કરવામાં આવી રહી છે.આ ઉજવણીના ભાગરૂપે તા.૪-૦૭-૨૦૧૧ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે વન સંશોધન સંકુલ, જ રોડ, અક્ષરધામ સામે ગાંધીનગર ખાતે પરિસંવાદ યોજાશે.
પરિસંવાદમાં સામાજિક વનીકરણ, વૃક્ષારોપણનો અભિગમ, રોપાઓની ઉપલબ્ધતા, હરિયાળુ ગુજરાત કાર્યક્રમમાં જન સમુદાયની સહભાગીતા જેવા વિષયો ઉપર તજજ્ઞો માર્ગદર્શન આપશે તેમ મુખ્ય વન સંરક્ષક સામાજિક વનીકરણની યાદીમાં જણાવાયું છે.
ગાંધીનગર,બુધવારઃ વનોની વૃધ્ધિ, અગત્યતા વૃક્ષારોપણ અને તેની માવજત માટે લોકજાગૃતિ ઉભી કરવા યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્ષ ૨૦૧૧ને આંતર રાષ્ટ્રીય વન વર્ષ તરીકે જાહેર કરીને તેની ઉજવણી કરવામાં આવી રહી છે.આ ઉજવણીના ભાગરૂપે તા.૪-૦૭-૨૦૧૧ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે વન સંશોધન સંકુલ, જ રોડ, અક્ષરધામ સામે ગાંધીનગર ખાતે પરિસંવાદ યોજાશે.
પરિસંવાદમાં સામાજિક વનીકરણ, વૃક્ષારોપણનો અભિગમ, રોપાઓની ઉપલબ્ધતા, હરિયાળુ ગુજરાત કાર્યક્રમમાં જન સમુદાયની સહભાગીતા જેવા વિષયો ઉપર તજજ્ઞો માર્ગદર્શન આપશે તેમ મુખ્ય વન સંરક્ષક સામાજિક વનીકરણની યાદીમાં જણાવાયું છે.
ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્ષાર પ્રવેશ નિવારણ અને અટકાવ માટેના પગલાંઓ
ગાંધીનગર-ગુજરાતની ઉત્તરમાં લખપતથી માંડીને દક્ષિણમાં દમણ સુધી આશરે ૧૬૦૦ કિમી.ની લંબાઇનો દરિયાકાંઠો મળ્યો છે. જે દેશના સમુદ્રતટ રેખાનો ત્રીજો ભાગ છે. સૌરાષ્ટ્રની ત્રણ બાજુઓ દરિયાથી ઘેરાયેલી છે. તો દક્ષિણ ગુજરાતને પણ અરબી સમુદ્રનો દરિયાકાંઠો મળ્યો છે. ભૂગર્ભજળના વધારે પ્રમાણમાં ખેંચાણ તથા ઓછા-અનિયમિત વરસાદને કારણે દરિયાનું ખારૂ પાણી ભૂગર્ભજળ સાથે ભળવાથી દરિયાકાંઠાના ભૂગર્ભજળમાં ખારાશ પ્રવેશે છે. પરિણામે જમીનની ગુણવત્તા પણ બગડવા લાગી.
આ પ્રશ્નની ગંભીરતાને ધ્યાને લઇને રાજય સરકારે ક્ષાર પ્રવેશ નિવારણ યોજનાઓને અગત્યતા આપવાનુ ઠરાવ્યુ. દરિયાનું ખારૂ પાણી જમીનમાં આગળ વધતું અટકાવી અને દરિયાતરફ પાછુ વાળવા માટે ઉચ્ચકક્ષાની સમિતિઓની રચના કરી છે. સમિતિએ ક્ષાર પ્રવેશ અટકાવવા માટેની મેનેજમેન્ટ ટેકનીક અને જળ રિચાર્જ જેવા સૂચવેલા પગલાંઓનો અગ્રતાના ધોરણે અમલ કરવામાં આવ્યો છે.
નદીઓના દરિયાકાંઠાના મુખ પાસે ભરતી નિયંત્રક બંધારાઓ, જમીન તરફ અંદરના ભાગે પુનઃપ્રભરણ જળાશયો, તળાવો, કૂવાઓ, ચેકડેમો અને સ્પ્રેડીંગ ચેનલોના બાંધકામ કરવામાં આવ્યા છે. ક્ષાર પ્રદેશ નિવારણ કાર્યક્રમ હેઠળ સૌરાષ્ટ્રના જામનગર, ભાવનગર, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટજિલ્લાના માળીયા તાલુકામાં ભરતી નિયંત્રક બંધારા, વિસ્તરણ નહેરોના કામો કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં દરિયાથી અંદાજીત ૧૮ કિ.મી. દૂર કુકરવાડા ગામે તથા મણાદ પાસે ઢાઢર નદી પરના બ્રીજ પાસે દરિયાના ખારા પાણીને રોકવામાં આવે છે. બીજી તરફ વરસાદી મીઠા પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. સુરત જિલ્લામાં ઉદવાડા ખાતે અને નવસારી જિલ્લામાં ક્ષાર પ્રવેશ નિયંત્રણની કામગીરી કરવામાં આવી છે. રાજય સરકાર અને કેન્દ્રીય સહાય અંતર્ગત ફલડ મેનેજમેન્ટ પોગ્રામ હેઠળની યોજના અને બારમા નાણાં પંચમાં સ્ટેટ સ્પેશ્યલ નીડસ હેઠળ ભરતી નિયંત્રકો, બંધારાઓ, પુનઃપ્રભરણ જળાશયો, વિસ્તરણ નહેરોના કામો થવાથી ક્ષાર પ્રવેશતો અટકશે. મીઠા પાણીનો સંગ્રહ થશે તથા જમીનને સિંચાઇ માટેના સીધા તથા આડકતરા ફાયદા થશે. રાજયમાં નાબાર્ડ દ્વારા પણ ક્ષાર નિયંત્રણ કાર્યક્રમો માટે આર્થિક સહાય મંજૂર કરવામાં આવે છે. વળી વનીકરણની યોજનાઓ અમલી બનાવીને દરિયાકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્ષાર પ્રવેશ અટકાવવા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
આ પ્રશ્નની ગંભીરતાને ધ્યાને લઇને રાજય સરકારે ક્ષાર પ્રવેશ નિવારણ યોજનાઓને અગત્યતા આપવાનુ ઠરાવ્યુ. દરિયાનું ખારૂ પાણી જમીનમાં આગળ વધતું અટકાવી અને દરિયાતરફ પાછુ વાળવા માટે ઉચ્ચકક્ષાની સમિતિઓની રચના કરી છે. સમિતિએ ક્ષાર પ્રવેશ અટકાવવા માટેની મેનેજમેન્ટ ટેકનીક અને જળ રિચાર્જ જેવા સૂચવેલા પગલાંઓનો અગ્રતાના ધોરણે અમલ કરવામાં આવ્યો છે.
નદીઓના દરિયાકાંઠાના મુખ પાસે ભરતી નિયંત્રક બંધારાઓ, જમીન તરફ અંદરના ભાગે પુનઃપ્રભરણ જળાશયો, તળાવો, કૂવાઓ, ચેકડેમો અને સ્પ્રેડીંગ ચેનલોના બાંધકામ કરવામાં આવ્યા છે. ક્ષાર પ્રદેશ નિવારણ કાર્યક્રમ હેઠળ સૌરાષ્ટ્રના જામનગર, ભાવનગર, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટજિલ્લાના માળીયા તાલુકામાં ભરતી નિયંત્રક બંધારા, વિસ્તરણ નહેરોના કામો કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં દરિયાથી અંદાજીત ૧૮ કિ.મી. દૂર કુકરવાડા ગામે તથા મણાદ પાસે ઢાઢર નદી પરના બ્રીજ પાસે દરિયાના ખારા પાણીને રોકવામાં આવે છે. બીજી તરફ વરસાદી મીઠા પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. સુરત જિલ્લામાં ઉદવાડા ખાતે અને નવસારી જિલ્લામાં ક્ષાર પ્રવેશ નિયંત્રણની કામગીરી કરવામાં આવી છે. રાજય સરકાર અને કેન્દ્રીય સહાય અંતર્ગત ફલડ મેનેજમેન્ટ પોગ્રામ હેઠળની યોજના અને બારમા નાણાં પંચમાં સ્ટેટ સ્પેશ્યલ નીડસ હેઠળ ભરતી નિયંત્રકો, બંધારાઓ, પુનઃપ્રભરણ જળાશયો, વિસ્તરણ નહેરોના કામો થવાથી ક્ષાર પ્રવેશતો અટકશે. મીઠા પાણીનો સંગ્રહ થશે તથા જમીનને સિંચાઇ માટેના સીધા તથા આડકતરા ફાયદા થશે. રાજયમાં નાબાર્ડ દ્વારા પણ ક્ષાર નિયંત્રણ કાર્યક્રમો માટે આર્થિક સહાય મંજૂર કરવામાં આવે છે. વળી વનીકરણની યોજનાઓ અમલી બનાવીને દરિયાકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્ષાર પ્રવેશ અટકાવવા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
મંત્રીશ્રીઓ, રાજ્ય મંત્રીશ્રીઓ અને સંસદીય સચિવશ્રીઓને જિલ્લા પ્રભારી અને સહપ્રભારી તરીકે પૂનઃફાળવણી કરતા મુખ્યમંત્રીશ્રી
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ તથા સંસદીય સચિવશ્રીઓને જિલ્લા પ્રભારી અને સહપ્રભારી તરીકે નવેસરથી ફાળવણી કરી છે જે આ પ્રમાણે છેઃ-
તદ્દઅનુસાર, મંત્રીશ્રી વજૂભાઇ વાળા-સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાઓના પ્રભારી મંત્રીશ્રી, નરોત્તમભાઇ પટેલ-વલસાડ અને તાપી જિલ્લાઓના જિલ્લા પ્રભારી, શ્રીમતી આનંદીબેન પટેલ-અમદાવાદ અને મહેસાણા જિલ્લા પ્રભારી, શ્રી નીતિનભાઇ પટેલ-બનાસકાંઠા અને વડોદરા જિલ્લા પ્રભારી, શ્રી દિલીપભાઇ સંઘાણી-રાજકોટ અને જૂનાગઢ જિલ્લા પ્રભારી, શ્રી ફકીરભાઇ વાઘેલા-દાહોદ અને પંચમહાલ જિલ્લા પ્રભારી, શ્રી જયનારાયણ વ્યાસ-સાબરકાંઠા અને આણંદ જિલ્લા પ્રભારી, શ્રી રમણભાઇ વોરા-ખેડા અને પાટણ જિલ્લા પ્રભારી, શ્રી મંગુભાઇ પટેલ-સુરત અને નવસારી જિલ્લા પ્રભારી તરીકેની જવાબદારી સંભાળશે.
તદ્ઉપરાંત રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલ-ભાવનગર અને જામનગર જિલ્લા પ્રભારી, રાજ્યમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર-નર્મદા જિલ્લા પ્રભારી, રાજ્યમંત્રીશ્રી કિરીટસિંહજી રાણા-ભાવનગર, જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી પરષોત્તમભાઇ સોલંકી-સુરેન્દ્રનગર જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી પરબતભાઇ પટેલ-કચ્છ જિલ્લા પ્રભારી, રાજ્યમંત્રીશ્રી જયસિંહજી ચૌહાણ-ગાંધીનગર જિલ્લા પ્રભારી અને પાટણ જિલ્લા સહપ્રભારી, શ્રી વાસણભાઇ આહિર-જૂનાગઢ જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી કનુભાઇ ભાલાલા-રાજકોટ, જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી-અમરેલી જિલ્લા પ્રભારી, શ્રી પ્રદિપસિંહજી જાડેજા-વડોદરા જિલ્લા અને આણંદ જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઇ પટેલ-ભરૂચ જિલ્લા પ્રભારી અને સુરત જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી લીલાઘરભાઇ વાઘેલા-ખેડા જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી મોહનભાઇ કુંડારિયા-પોરબંદર જિલ્લા અને જામનગર જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર- દાહોદ જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી જીતુભાઇ સુખડીયા-પંચમહાલ જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ-વલસાડ જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી રણજિત ગીલિટવાલા-ડાંગ જિલ્લા પ્રભારી તથા સંસદીય સચિવશ્રીઓ સર્વશ્રી સુંદરસિંહ ચૌહાણ-બનાસકાંઠા જિલ્લા સહપ્રભારી, શ્રી યોગેશભાઇ પટેલ-નર્મદા જિલ્લા સહપ્રભારી, શ્રી હર્ષદભાઇ વસાવા તાપી જિલ્લા સહપ્રભારી તથા શ્રી લવજીભાઇ રાજાણી અમરેલી જિલ્લા સહપ્રભારી તરીકેની જવાબદારી સંભાળશે.
તદ્દઅનુસાર, મંત્રીશ્રી વજૂભાઇ વાળા-સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાઓના પ્રભારી મંત્રીશ્રી, નરોત્તમભાઇ પટેલ-વલસાડ અને તાપી જિલ્લાઓના જિલ્લા પ્રભારી, શ્રીમતી આનંદીબેન પટેલ-અમદાવાદ અને મહેસાણા જિલ્લા પ્રભારી, શ્રી નીતિનભાઇ પટેલ-બનાસકાંઠા અને વડોદરા જિલ્લા પ્રભારી, શ્રી દિલીપભાઇ સંઘાણી-રાજકોટ અને જૂનાગઢ જિલ્લા પ્રભારી, શ્રી ફકીરભાઇ વાઘેલા-દાહોદ અને પંચમહાલ જિલ્લા પ્રભારી, શ્રી જયનારાયણ વ્યાસ-સાબરકાંઠા અને આણંદ જિલ્લા પ્રભારી, શ્રી રમણભાઇ વોરા-ખેડા અને પાટણ જિલ્લા પ્રભારી, શ્રી મંગુભાઇ પટેલ-સુરત અને નવસારી જિલ્લા પ્રભારી તરીકેની જવાબદારી સંભાળશે.
તદ્ઉપરાંત રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલ-ભાવનગર અને જામનગર જિલ્લા પ્રભારી, રાજ્યમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર-નર્મદા જિલ્લા પ્રભારી, રાજ્યમંત્રીશ્રી કિરીટસિંહજી રાણા-ભાવનગર, જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી પરષોત્તમભાઇ સોલંકી-સુરેન્દ્રનગર જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી પરબતભાઇ પટેલ-કચ્છ જિલ્લા પ્રભારી, રાજ્યમંત્રીશ્રી જયસિંહજી ચૌહાણ-ગાંધીનગર જિલ્લા પ્રભારી અને પાટણ જિલ્લા સહપ્રભારી, શ્રી વાસણભાઇ આહિર-જૂનાગઢ જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી કનુભાઇ ભાલાલા-રાજકોટ, જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી-અમરેલી જિલ્લા પ્રભારી, શ્રી પ્રદિપસિંહજી જાડેજા-વડોદરા જિલ્લા અને આણંદ જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઇ પટેલ-ભરૂચ જિલ્લા પ્રભારી અને સુરત જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી લીલાઘરભાઇ વાઘેલા-ખેડા જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી મોહનભાઇ કુંડારિયા-પોરબંદર જિલ્લા અને જામનગર જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર- દાહોદ જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી જીતુભાઇ સુખડીયા-પંચમહાલ જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ-વલસાડ જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી રણજિત ગીલિટવાલા-ડાંગ જિલ્લા પ્રભારી તથા સંસદીય સચિવશ્રીઓ સર્વશ્રી સુંદરસિંહ ચૌહાણ-બનાસકાંઠા જિલ્લા સહપ્રભારી, શ્રી યોગેશભાઇ પટેલ-નર્મદા જિલ્લા સહપ્રભારી, શ્રી હર્ષદભાઇ વસાવા તાપી જિલ્લા સહપ્રભારી તથા શ્રી લવજીભાઇ રાજાણી અમરેલી જિલ્લા સહપ્રભારી તરીકેની જવાબદારી સંભાળશે.
રાજ્યમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકોના વાવેતર માટે ચિન્તાતુર ખેડૂતોની મદદે રાજ્ય સરકારઃ નર્મદાનું સિંચાઇનું પાણી તાત્કાલિક આપવાનો સ્તુત્ય નિર્ણય સરદાર સરોવર ડેમમાંથી નર્મદાનું ૬૩૦૦ કયુસેકસ પાણી ખરીફ સિંચાઇ માટે આજથી આપવાનો સમયોચિત
નર્મદા કેનાલ નેટવર્ક અને સુજલામ્ સુફલામ્ યોજનાના નેટવર્ક દ્વારા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મહેસાણા-પાટણ-સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લાના ફતેવાડી-ખારીકટ કેનાલો-સાણંદ-વિરમગામના કમાન્ડ એરિયામાં આજથી નર્મદાનું સિંચાઇનું પાણી છોડાતાં કિસાનોને મોટી રાહત
રાજ્ય સરકારના પ્રવકતા મંત્રીશ્રીઓની મહત્વની જાહેરાત
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં આ વર્ષે વરસાદ ખેંચાતા, ખરીફ વાવેતર અને વાવણી થયેલા ખરીફ પાકોને બચાવી લેવા માટે કિસાનોની ચિન્તામાં સહભાગી બનીને તાકીદના પગલાંરૂપે, સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તાત્કાલિક ૧૬પ૦ મીલીયન કયુબિક ફીટ (MCFT) એટલે ૬૩૦૦ કયુસેકસ નર્મદાના પાણીનો જથ્થો છોડવાનો નિર્ણય કર્યો છે. હાલના હયાત કેનાલ નેટવર્ક તથા નર્મદા યોજના અને સુજલામ્ સુફલામ્ ઉદ્દવહન પાઇપલાઇન યોજનાના નેટવર્ક દ્વારા નર્મદા ડેમનું આ પાણી આજથી આપવામાં આવી રહ્યું છે, એમ રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્યમંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને ઊર્જા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં વિલંબ થવાના કારણે ખરીફ પાકના વાવેતર અંગે વિશેષ કરીને સિંચાઇના પાણીની તાકીદની જરૂરિયાત ઉભી થઇ છે. રાજ્ય સરકારે તાકીદના આદેશ કરી કૃષિવિષયક વીજ પુરવઠો દશ કલાક આપવાનો સ્તુત્ય નિર્ણય કરેલો છે અને હવે આજથી સરદાર સરોવર ડેમમાંથી ૧૬પ૦ એમસીએફટી નર્મદાનું પાણી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા તેમજ અમદાવાદ જિલ્લાના સાણંદ અને વિરમગામ તાલુકાના વિવિધ સિંચાઇ તળાવો, ફતેવાડી અને ખારીકટ કમાન્ડ એરિયા તથા થોળ તળાવના સિંચાઇ વિસ્તારોમાં આપવાનો ખેડૂતોના વ્યાપક હિતમાં તાત્કાલિક નિર્ણય લીધો છે.
નર્મદાનું આ સિંચાઇના હેતુ માટેનું પાણી નર્મદાની મુખ્ય નહેર આધારિત સુજલામ્ સુફલામ્ ઉદ્દવહન પાઇપલાઇન યોજના અને જૂદા જૂદા વિસ્તારોમાં હયાત કેનાલ નેટવર્ક દ્વારા આજથી છોડવામાં આવી રહ્યું છે. આના પરિણામે સૂકી ખેતીના રપ હજાર હેકટર વિસ્તારમાં ખરીફ પાકોના વાવેતરને સિંચાઇનો લાભ મળશે અને વરસાદ ખેંચાતા ચિન્તાતુર ખેડૂતોને મોટી રાહત મળશે.
શ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે આ વર્ષે વરસાદ ખેંચાતા નર્મદાની મુખ્ય કેનાલ અને સુજલામ્ સુફલામ્ યોજનાના નેટવર્કના કામોને પરિણામે, નર્મદાનું ૬૩૦૦ કયુસેકસ પાણી સિંચાઇ માટે આપીને રાજ્ય સરકાર સમયસર ખેડૂતોને સહાયભૂત થઇ રહી છે.
રાજ્ય સરકારના પ્રવકતા મંત્રીશ્રીઓની મહત્વની જાહેરાત
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં આ વર્ષે વરસાદ ખેંચાતા, ખરીફ વાવેતર અને વાવણી થયેલા ખરીફ પાકોને બચાવી લેવા માટે કિસાનોની ચિન્તામાં સહભાગી બનીને તાકીદના પગલાંરૂપે, સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તાત્કાલિક ૧૬પ૦ મીલીયન કયુબિક ફીટ (MCFT) એટલે ૬૩૦૦ કયુસેકસ નર્મદાના પાણીનો જથ્થો છોડવાનો નિર્ણય કર્યો છે. હાલના હયાત કેનાલ નેટવર્ક તથા નર્મદા યોજના અને સુજલામ્ સુફલામ્ ઉદ્દવહન પાઇપલાઇન યોજનાના નેટવર્ક દ્વારા નર્મદા ડેમનું આ પાણી આજથી આપવામાં આવી રહ્યું છે, એમ રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્યમંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને ઊર્જા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં વિલંબ થવાના કારણે ખરીફ પાકના વાવેતર અંગે વિશેષ કરીને સિંચાઇના પાણીની તાકીદની જરૂરિયાત ઉભી થઇ છે. રાજ્ય સરકારે તાકીદના આદેશ કરી કૃષિવિષયક વીજ પુરવઠો દશ કલાક આપવાનો સ્તુત્ય નિર્ણય કરેલો છે અને હવે આજથી સરદાર સરોવર ડેમમાંથી ૧૬પ૦ એમસીએફટી નર્મદાનું પાણી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા તેમજ અમદાવાદ જિલ્લાના સાણંદ અને વિરમગામ તાલુકાના વિવિધ સિંચાઇ તળાવો, ફતેવાડી અને ખારીકટ કમાન્ડ એરિયા તથા થોળ તળાવના સિંચાઇ વિસ્તારોમાં આપવાનો ખેડૂતોના વ્યાપક હિતમાં તાત્કાલિક નિર્ણય લીધો છે.
નર્મદાનું આ સિંચાઇના હેતુ માટેનું પાણી નર્મદાની મુખ્ય નહેર આધારિત સુજલામ્ સુફલામ્ ઉદ્દવહન પાઇપલાઇન યોજના અને જૂદા જૂદા વિસ્તારોમાં હયાત કેનાલ નેટવર્ક દ્વારા આજથી છોડવામાં આવી રહ્યું છે. આના પરિણામે સૂકી ખેતીના રપ હજાર હેકટર વિસ્તારમાં ખરીફ પાકોના વાવેતરને સિંચાઇનો લાભ મળશે અને વરસાદ ખેંચાતા ચિન્તાતુર ખેડૂતોને મોટી રાહત મળશે.
શ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે આ વર્ષે વરસાદ ખેંચાતા નર્મદાની મુખ્ય કેનાલ અને સુજલામ્ સુફલામ્ યોજનાના નેટવર્કના કામોને પરિણામે, નર્મદાનું ૬૩૦૦ કયુસેકસ પાણી સિંચાઇ માટે આપીને રાજ્ય સરકાર સમયસર ખેડૂતોને સહાયભૂત થઇ રહી છે.
બુધવાર, 29 જૂન, 2011
શનિવાર, 25 જૂન, 2011
ગુરુવાર, 23 જૂન, 2011
મંગળવાર, 21 જૂન, 2011
સોમવાર, 20 જૂન, 2011
રવિવાર, 19 જૂન, 2011
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું ફેસબુકફેન પેજ હવે નવા રૂપરંગમાં
વિખ્યાત સોશ્યલ નેટવર્ક ફેસબુક ઉપર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સત્તાવાર ફેનપેજને હવે નવો દેખાવ આપવામાં આવ્યો છે. નવા રંગરૂપ સાથે હવે આ પેજને વધુ યુઝર-ફ્રેન્ડલી બનાવવામાં આવ્યું છે અને સાથે જ તેમાં સંખ્યાબંધ નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રી વિશાળ ચાહકવર્ગ ધરાવે છે. તેમના ફેસબુક પર ત્રણ લાખ જેટલા યુઝર્સ જોડાઈ ચુક્યા છે અને રોજેરોજ બીજા હજ્જારો ચાહકો તેમાં જોડાઈ રહ્યા છે.
ફેનપેજનાં આ નવસંસકરણમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં મંત્રમુગ્ધ કરી દે તેવાં વક્તવ્યો, બ્લોગ, સમાચાર અને તેની સાથે જોડાયેલી ઘટનાઓની માહિતી વણી લેવામાં આવી છે, જે મુખ્યમંત્રીશ્રીનાં પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વની ઝલક મેળવવાનો અવસર આપશે. આ ઉપરાંત, નવી ડિઝાઈનને કારણે ફેનપેજ ઉપર ચાહકો વધુ સરળતાથી પોતાનાં અભિપ્રાયો વ્યક્ત કરી શકશે. જુદા જુદા વિભાગોમાં જઈને સર્ચ કરવાને બદલે, હવે પેજ ઉપર એક ઈન્ડેક્ષ આપવામાં આવી છે જેનાં દ્વારા સરળતાથી વિવિધ માહિતી સર્ચ કરી શકાશે. ફેનપેજમાં વાઈબ્રન્ટ અને હળવા રંગોનાં સંયોજનથી વાંચનને આરામદાયક બનાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીશ્રી કામકાજની સતત વ્યસ્તતા છતાં પણ ટ્વીટર અને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કીંગ સાઈટ્સ ઉપર સક્રિય રીતે પોતાના મંતવ્યો આપે છે. તેમનાં ચાહકો તેમની વાતો અને નિવેદનોને દુનિયાભરમાં ટ્વીટ કરતાં રહે છે. ભૌતિક જગત ઉપરાંત સાયબર જગતમાં પણ તેમનો મોટો ચાહકવર્ગ છે. રાજ્યવહીવટમાં નવો ચીલો પાડવા માટે જાણીતા મુખ્યમંત્રીશ્રીએ ફેસબૂકના આ નવા ફેજપેજ દ્વારા સાયબર જગતમાં પણ નવો ચીલો પાડ્યો છે. તેમનાં પોર્ટલ www.narendramodi.in ને વર્ષ ૨૦૧૦માં “બેસ્ટ સોશિયલ મિડિયા ઈનિશિયેટીવ” નો ઈ-ગવર્નેન્સ એવોર્ડ પણ મળી ચુક્યો છે.
ફેનપેજનાં આ નવસંસકરણમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં મંત્રમુગ્ધ કરી દે તેવાં વક્તવ્યો, બ્લોગ, સમાચાર અને તેની સાથે જોડાયેલી ઘટનાઓની માહિતી વણી લેવામાં આવી છે, જે મુખ્યમંત્રીશ્રીનાં પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વની ઝલક મેળવવાનો અવસર આપશે. આ ઉપરાંત, નવી ડિઝાઈનને કારણે ફેનપેજ ઉપર ચાહકો વધુ સરળતાથી પોતાનાં અભિપ્રાયો વ્યક્ત કરી શકશે. જુદા જુદા વિભાગોમાં જઈને સર્ચ કરવાને બદલે, હવે પેજ ઉપર એક ઈન્ડેક્ષ આપવામાં આવી છે જેનાં દ્વારા સરળતાથી વિવિધ માહિતી સર્ચ કરી શકાશે. ફેનપેજમાં વાઈબ્રન્ટ અને હળવા રંગોનાં સંયોજનથી વાંચનને આરામદાયક બનાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીશ્રી કામકાજની સતત વ્યસ્તતા છતાં પણ ટ્વીટર અને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કીંગ સાઈટ્સ ઉપર સક્રિય રીતે પોતાના મંતવ્યો આપે છે. તેમનાં ચાહકો તેમની વાતો અને નિવેદનોને દુનિયાભરમાં ટ્વીટ કરતાં રહે છે. ભૌતિક જગત ઉપરાંત સાયબર જગતમાં પણ તેમનો મોટો ચાહકવર્ગ છે. રાજ્યવહીવટમાં નવો ચીલો પાડવા માટે જાણીતા મુખ્યમંત્રીશ્રીએ ફેસબૂકના આ નવા ફેજપેજ દ્વારા સાયબર જગતમાં પણ નવો ચીલો પાડ્યો છે. તેમનાં પોર્ટલ www.narendramodi.in ને વર્ષ ૨૦૧૦માં “બેસ્ટ સોશિયલ મિડિયા ઈનિશિયેટીવ” નો ઈ-ગવર્નેન્સ એવોર્ડ પણ મળી ચુક્યો છે.
શાળા પ્રવેશોત્સવ દરમ્યાન ગાંધીનગર જિલ્લામાં કૂલ ૧૨૪૩૭ બાળકોએ પ્રવેશ મેળવ્યો
સૌથી વધુ નામાંકન ગાંધીનગર તાલુકામાં થયું કૂલ- ૩૫૬૦ બાળકોએ પ્રવેશ મેળવ્યો
ગાંધીનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવમાં કૂલ-૧૨૪૩૭ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. તા. ૧૬મી જૂનથી તા. ૧૮મી જૂન દરમ્યાન યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમ્યાન કૂલ- ૨૯૦ ગામોમાં કાર્યક્રમ યોજાઇ ગયો શાળા પ્રવેશોત્સવની સાથે સાથે કૂલ- ૧૧૮૪૮ બાળકોને આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો છે જેમાં કૂલ ૬૨૧૩ કુમાર અને કૂલ-૫૬૩૫ કન્યાઓનો સમાવેશ થાય છે.
તા. ૧૮મી જૂનનાં રોજ કૂલ- ૩૬૧૨ બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. જેમાં કૂલ- ૧૭૩૫ કન્યાઓ તથા કૂલ- ૧૮૭૭ કુમારોએ પ્રવેશ મેળવ્યો હતો.તથા કૂલ- ૮૫ કન્યા લાભાર્થીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવ્યા હતા.
જિલ્લામાં પ્રવેશપાત્ર બાળકોમાં ગાંધીનગર તાલુકામાં કૂલ ૩૫૬૦ બાળકોએ, દહેગામ તાલુકામાં કૂલ ૩૫૨૭ બાળકોએ, માણસા તાલુકામાં કૂલ- ૧૯૧૮ બાળકોએ અને કલોલ તાલુકામાં કૂલ- ૩૪૩૨ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.
ગાંધીનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવમાં કૂલ-૧૨૪૩૭ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. તા. ૧૬મી જૂનથી તા. ૧૮મી જૂન દરમ્યાન યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમ્યાન કૂલ- ૨૯૦ ગામોમાં કાર્યક્રમ યોજાઇ ગયો શાળા પ્રવેશોત્સવની સાથે સાથે કૂલ- ૧૧૮૪૮ બાળકોને આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો છે જેમાં કૂલ ૬૨૧૩ કુમાર અને કૂલ-૫૬૩૫ કન્યાઓનો સમાવેશ થાય છે.
તા. ૧૮મી જૂનનાં રોજ કૂલ- ૩૬૧૨ બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. જેમાં કૂલ- ૧૭૩૫ કન્યાઓ તથા કૂલ- ૧૮૭૭ કુમારોએ પ્રવેશ મેળવ્યો હતો.તથા કૂલ- ૮૫ કન્યા લાભાર્થીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવ્યા હતા.
જિલ્લામાં પ્રવેશપાત્ર બાળકોમાં ગાંધીનગર તાલુકામાં કૂલ ૩૫૬૦ બાળકોએ, દહેગામ તાલુકામાં કૂલ ૩૫૨૭ બાળકોએ, માણસા તાલુકામાં કૂલ- ૧૯૧૮ બાળકોએ અને કલોલ તાલુકામાં કૂલ- ૩૪૩૨ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ
ગાંઘીનગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પરબતભાઇ પટેલે માણસા તાલુકાના બદપુરા, વરસોડા, કુવાદરા, અજરાપુર અને વિજયનગર ગામામાં પ્રવેશ પામતાં બાળકોને ઉષ્માભર્યો આવકાર આપ્યો
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના અંતિમ દિવસે ગાંઘીનગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પરબતભાઇ પટેલે માણસા તાલુકાના બદપુરા, વરસોડા, કુવાદરા, અજરાપુર અને વિજયનગર ગામની આંગણવાડી અને પ્રાથમિક શાળામાં ઘોરણ-૧ માં પ્રવેશ પામતાં બાળકોને કંકુ તિલક અને મોઢું મીઠું કરાવી ઉષ્માભર્યા આવકાર આપ્યો હતો. પાંચ ગામોની આંગણવાડી અને પ્રાથમિક શાળામાં કુમાર-કન્યા મળી કૂલ – ૧૨૯ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજયના વિકાસ ક્ષેત્રે આઘારરૂપ બનેલી પાંચ શકિતઓ પૈકીની એક જ્ઞાન શકિતના માળખામાં ગુજરાત ગ્લોબલ એજયુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ બોર્ડ, જ્ઞાનરથ પ્રોજકેટ, વાંચે ગુજરાત, વિઘાલક્ષ્મી યોજના, શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા, ટેકનીકલ એજ્યુકેશન ક્ષેત્રે નવા અભ્યાસક્રમો અને સીટોની સંખ્યામાં વઘારો, ગુણોત્સવ, વિઘાસહાયકોની ભરતી, વિઘાદીપયોજના, સ્કોપ લેગ્વેંજ કાર્યક્રમ, નોલેજ સોસાયટીની સ્થાપના વગેરે કારણે ખૂબ સારી સમૃઘ્ઘિ આવી છે. અને ગુજરાતના વિઘાર્થીઓ વૈશ્વિક સિઘ્ઘિ પ્રાપ્ત કરી રહ્યા છે.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના અંતિમ દિવસે ગાંઘીનગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પરબતભાઇ પટેલે માણસા તાલુકાના બદપુરા, વરસોડા, કુવાદરા, અજરાપુર અને વિજયનગર ગામની આંગણવાડી અને પ્રાથમિક શાળામાં ઘોરણ-૧ માં પ્રવેશ પામતાં બાળકોને કંકુ તિલક અને મોઢું મીઠું કરાવી ઉષ્માભર્યા આવકાર આપ્યો હતો. પાંચ ગામોની આંગણવાડી અને પ્રાથમિક શાળામાં કુમાર-કન્યા મળી કૂલ – ૧૨૯ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજયના વિકાસ ક્ષેત્રે આઘારરૂપ બનેલી પાંચ શકિતઓ પૈકીની એક જ્ઞાન શકિતના માળખામાં ગુજરાત ગ્લોબલ એજયુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ બોર્ડ, જ્ઞાનરથ પ્રોજકેટ, વાંચે ગુજરાત, વિઘાલક્ષ્મી યોજના, શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા, ટેકનીકલ એજ્યુકેશન ક્ષેત્રે નવા અભ્યાસક્રમો અને સીટોની સંખ્યામાં વઘારો, ગુણોત્સવ, વિઘાસહાયકોની ભરતી, વિઘાદીપયોજના, સ્કોપ લેગ્વેંજ કાર્યક્રમ, નોલેજ સોસાયટીની સ્થાપના વગેરે કારણે ખૂબ સારી સમૃઘ્ઘિ આવી છે. અને ગુજરાતના વિઘાર્થીઓ વૈશ્વિક સિઘ્ઘિ પ્રાપ્ત કરી રહ્યા છે.
પાટણ જિલ્લામાં આગામી જુલાઇ-૧૧ માસમાં ગરીબ કલ્યાણ મેળાનું થનારૂ આયોજન
પાટણ જિલ્લામાં ચોમાસા દરમ્યાન ૧૧ લાખ રોપાઓ વાવવાનું આગોતરૂ આયોજન
પાટણ ખાતે જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની મળેલ બેઠક
પાટણ જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક આજે કલેકટર કચેરી, પાટણ ખાતે જિલ્લા કલેકટરશ્રી જે.જી. હિંગરાજીયાના અધ્યક્ષસ્થાને મળેલ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લાના સબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને ગરીબ કલ્યાણ મેળાના વ્યક્તિગત લાભાર્થીઓની અરજીઓ મેળવવા અને પાટણ જિલ્લામાં ૧૧ લાખ રોપાઓનું વાવેતર કરી જતન કરવા ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું,
કલેકટરશ્રીએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને પાટણ જિલ્લામાં આગામી જુલાઇ-૧૧ માસમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના વ્યક્તિગત લાભાર્થીઓની યાદી બનાવી આગોતરૂં આયોજન કરવા જણાવ્યું હતું. ચોમાસ દરમ્યાન પાટણ જિલ્લાની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ગ્રામ પંચાયતો, સહકારી મંડળીઓના કંપાઉન્ડમાં તેમજ ખેતરોમાં ૧૧ લાખ રોપાઓનું વાવેતર કરી ત્રણ વર્ષ સુધી જતન કરવાનું આયોજન કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં કલેકટરશ્રી જે.જી. હિંગરાજીયાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને સમયમર્યાદામાં કચેરીમાં આવતી અરજીઓનો નિકાલ કરવા અને સતત મોનીટરીંગ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત બેઠકમાં જિલ્લાના પેન્શન કેસોની સમીક્ષા, સરકારી બાકી રહેતા નાણાંની વસુલાત કરવા, માહિતી અધિકાર અરજીઓનો નિકાલ કરવા અંગેની સમીક્ષા કરીને ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી.
પાટણ ખાતે જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની મળેલ બેઠક
પાટણ જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક આજે કલેકટર કચેરી, પાટણ ખાતે જિલ્લા કલેકટરશ્રી જે.જી. હિંગરાજીયાના અધ્યક્ષસ્થાને મળેલ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લાના સબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને ગરીબ કલ્યાણ મેળાના વ્યક્તિગત લાભાર્થીઓની અરજીઓ મેળવવા અને પાટણ જિલ્લામાં ૧૧ લાખ રોપાઓનું વાવેતર કરી જતન કરવા ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું,
કલેકટરશ્રીએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને પાટણ જિલ્લામાં આગામી જુલાઇ-૧૧ માસમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના વ્યક્તિગત લાભાર્થીઓની યાદી બનાવી આગોતરૂં આયોજન કરવા જણાવ્યું હતું. ચોમાસ દરમ્યાન પાટણ જિલ્લાની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ગ્રામ પંચાયતો, સહકારી મંડળીઓના કંપાઉન્ડમાં તેમજ ખેતરોમાં ૧૧ લાખ રોપાઓનું વાવેતર કરી ત્રણ વર્ષ સુધી જતન કરવાનું આયોજન કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં કલેકટરશ્રી જે.જી. હિંગરાજીયાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને સમયમર્યાદામાં કચેરીમાં આવતી અરજીઓનો નિકાલ કરવા અને સતત મોનીટરીંગ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત બેઠકમાં જિલ્લાના પેન્શન કેસોની સમીક્ષા, સરકારી બાકી રહેતા નાણાંની વસુલાત કરવા, માહિતી અધિકાર અરજીઓનો નિકાલ કરવા અંગેની સમીક્ષા કરીને ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી.
પાટણ તાલુકાના મુના, રતનપુરા અને ભાટસણ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
પાટણ તાલુકાના મુના પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો. પાટણના સમાજ કલ્યાણ અધીકારીશ્રી પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બેચરસ્વામી અતિ પછાત જાતિ વિકાસ બોર્ડ, ગાંધીનગરના ડીરેકટરશ્રી અરૂણભાઇ સાધુ, બિટ કેળવણી નિરીક્ષકશ્રી અંબાલાલભાઇ પટેલ, રીચર્સ પ્ર્સન ચાણસ્માના અશ્વિનભાઇ, આંગણવાડી સુપરવાઇઝર જયાબેન તથા બાળકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. મુના પ્રાથમિક શાળામાં ધોરણ-૧માં બક્ષી પંચના ૯ બાળકો, અનુસુચિત જાતિના ૬ બાળકો અને અન્ય જાતીના ૯ બાળકો એમ કુલ ૨૪ બાળકો અને રતનપુરા પ્રાથમિક શાળામાં ધોરણ-૧માં બક્ષી પંચના ૨૨ બાળકો, લઘુમતિ જાતિના ૨ બાળકો અને અન્ય જાતીના ૧ બાળકો એમ કુલ ૨૫ બાળકો અને ભાટસણ શાળામાં ૨૬ બાળકોને કુમકુમ તીલક કરી અને મોં મીઠુ કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આમ ૧૦૦ ટકા પ્રવેશોત્સવની સિધ્ધિ હાંસલ કરવામાં આવી હતી. મુના પ્રાથમિક શાળામાં રબારી ભુરાભાઇ મેવાભાઇ તરફથી બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું
પ્રાથમિક શાળા બાળકના સર્વાંગી વિકાસનો પાયો છે. મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલા
રાધનપુર પંથકમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો અનેરો ઉલ્લાસ શિક્ષણરૂપી દિપથી સમાજમાં અજવાળાં પથરાશે મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલા
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર (વાદી), વડનગર, અરજણસર, વિજયનગર અને અલ્હાબાદ ગામો ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ રાજયના શ્રમ અને રોજગાર રાજય મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલાના અધ્યક્ષસ્થાનેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. શાળાઓ ખાતે મહેમાનોનું બાલિકાઓ દ્વારા કુમ કુમ તિલકથી સ્વાગત કરવામાં આવેલ હતું. રાજય મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલાના હસ્તે બાળકોને કુમ કુમ તિલક કરી ગોળથી મોં મીઠુ કરી દફતર કીટ એનાયત કરવામાં આવી હતી.અને કન્યાઓને નર્મદા નિધિ બોન્ડ આપવામાં આવ્યા હતા. અને આંગણવાડી બાળકોને રમકડાંની કીટ એનાયત કરી હતી. તિથિ ભોજન અને દફતર કીટના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર (વાદી), વડનગર, અરજણસર, વિજયનગર અને અલ્હાબાદ ગામો ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ રાજયના શ્રમ અને રોજગાર રાજય મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલાના અધ્યક્ષસ્થાનેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. શાળાઓ ખાતે મહેમાનોનું બાલિકાઓ દ્વારા કુમ કુમ તિલકથી સ્વાગત કરવામાં આવેલ હતું. રાજય મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલાના હસ્તે બાળકોને કુમ કુમ તિલક કરી ગોળથી મોં મીઠુ કરી દફતર કીટ એનાયત કરવામાં આવી હતી.અને કન્યાઓને નર્મદા નિધિ બોન્ડ આપવામાં આવ્યા હતા. અને આંગણવાડી બાળકોને રમકડાંની કીટ એનાયત કરી હતી. તિથિ ભોજન અને દફતર કીટના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક શિક્ષણ એ જ્ઞાન પ્રાપ્તિનું પ્રથમ પગથિયું છેઃ ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રફૂલભાઇ પટેલ
વાસણી, આંબલીયારા અને જીતપુરના ૪૪ કુમાર તથા ૩૯ કન્યા સહિત કૂલ ૮૩ બાળકોનો શાળાપ્રવેશ
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે બાયડ તાલુકાના વાસણી, આંબલીયારા અને જીતપુર ખાતે ગૃહ રાજય મંત્રીશ્રી પ્રફુલભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ૪૪ કુમાર અને ૩૯ કન્યા સહિત કૂલ ૮૩ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.
પ્રાસંગિક પ્રવચનમાં મંત્રીશ્રી પ્રફુલભાઇ પટેલે સરસ્વતી સાધના યાત્રાની શરૂઆત કરનાર ચરણાર્થીઓ એવા બાળકોને ઉજજ્વળ ભાવિ માટે શુભકામના પાઠવી માતા-પિતા તથા વડીલોને તેના બાળકને પ્રાથમિક શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત ન રાખવા અનુરોધ કર્યો હતો. નબળી આર્થિક પરિસ્થિતિને લીધે અભ્યાસ ન કરાવી શકતા માતા-પિતાને હવે પોતાના બાળકના શિક્ષણ માટે ચિંતા કરવાની આવશ્યકતા રહેતી નથી, કારણ કે, રાજ્ય સરકાર દ્વારા મફત શિક્ષણ સુવિધા, ગણવેશ અને શિષ્યવૃત્તિ તથા વિદ્યાલક્ષ્મી બોન્ડ અને અન્ય સહાય પૂરી પાડવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણ એ જ્ઞાન પ્રાપ્તિનું પ્રથમ પગથિયું છે ત્યારે પ્રવેશપાત્ર બાળકોના માતા-પિતાએ ઉપસ્થિત રહી ઉત્સાહ દાખવ્યો તે બદલ અભિનંદન મંત્રીશ્રી પ્રફુલભાઇ પટેલે પાઠવ્યા હતા.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે બાયડ તાલુકાના વાસણી, આંબલીયારા અને જીતપુર ખાતે ગૃહ રાજય મંત્રીશ્રી પ્રફુલભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ૪૪ કુમાર અને ૩૯ કન્યા સહિત કૂલ ૮૩ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.
પ્રાસંગિક પ્રવચનમાં મંત્રીશ્રી પ્રફુલભાઇ પટેલે સરસ્વતી સાધના યાત્રાની શરૂઆત કરનાર ચરણાર્થીઓ એવા બાળકોને ઉજજ્વળ ભાવિ માટે શુભકામના પાઠવી માતા-પિતા તથા વડીલોને તેના બાળકને પ્રાથમિક શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત ન રાખવા અનુરોધ કર્યો હતો. નબળી આર્થિક પરિસ્થિતિને લીધે અભ્યાસ ન કરાવી શકતા માતા-પિતાને હવે પોતાના બાળકના શિક્ષણ માટે ચિંતા કરવાની આવશ્યકતા રહેતી નથી, કારણ કે, રાજ્ય સરકાર દ્વારા મફત શિક્ષણ સુવિધા, ગણવેશ અને શિષ્યવૃત્તિ તથા વિદ્યાલક્ષ્મી બોન્ડ અને અન્ય સહાય પૂરી પાડવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણ એ જ્ઞાન પ્રાપ્તિનું પ્રથમ પગથિયું છે ત્યારે પ્રવેશપાત્ર બાળકોના માતા-પિતાએ ઉપસ્થિત રહી ઉત્સાહ દાખવ્યો તે બદલ અભિનંદન મંત્રીશ્રી પ્રફુલભાઇ પટેલે પાઠવ્યા હતા.
ખેડબ્રહમા તાલુકાના વિખરણ અને ઉંચીધનાલ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ દરમિયાન ધોરણ ૧ માં ૭૧ બાળકોને પ્રવેશ અપાયો
સાબરકાંઠા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ૨૦૧૧ના ભાગરૂપે વિશેષ આદિજાતિ વસતી ધરાવતા ખેડબ્રહમા તાલુકાના વિખરણ અને ઉંચીધનાલ ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમ્યાન ધોરણ ૧ માં ૭૧ બાળકોને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઉમળકાભેર આવકારી મહાનુભાવોના હસ્તે પ્રવેશ અપાયો હતો.
આ પ્રસંગે શાળાના બાળકોને શૈક્ષણિક કીટસનું વિતરણ કરતા પ્રાંત અધિકારી શ્રી ખેડબ્રહમા આર.આર. ઠકકરે શિક્ષણ થકી જ સારા સંસ્કારોનું સિંચન થાય છે. અને જીવન ચારિત્રય ઘડતરનું નિર્માણ થાય છે. જેથી ગામની શાળામાં પ્રવેશપાત્ર એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શાળામાં નિયમિત મોકલવા અને પ્રાથમિક શિક્ષણ પુર્ણ કરે તેની ખાસ કાળજી લેવી જોઇએ. ખેડબ્રહમા જૂથના સી.આર.સી. ગિરીશભાઇએ રાજય સરકારની શિક્ષણની યોજનાને સમજાવવા જણાવ્યું હતુ કે અંતરિયાળ વિસ્તારના બાળકોને ઉચ્ચ અભ્યાસ કરતા બહુ દુર જવુ ના પડે તે માટે પ્રાથમિક શાળામાં ધોરણ ૮ નો સમાવેશ કરાવવામાં આવ્યો છે.
આ પ્રસંગે શાળાના બાળકોને શૈક્ષણિક કીટસનું વિતરણ કરતા પ્રાંત અધિકારી શ્રી ખેડબ્રહમા આર.આર. ઠકકરે શિક્ષણ થકી જ સારા સંસ્કારોનું સિંચન થાય છે. અને જીવન ચારિત્રય ઘડતરનું નિર્માણ થાય છે. જેથી ગામની શાળામાં પ્રવેશપાત્ર એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શાળામાં નિયમિત મોકલવા અને પ્રાથમિક શિક્ષણ પુર્ણ કરે તેની ખાસ કાળજી લેવી જોઇએ. ખેડબ્રહમા જૂથના સી.આર.સી. ગિરીશભાઇએ રાજય સરકારની શિક્ષણની યોજનાને સમજાવવા જણાવ્યું હતુ કે અંતરિયાળ વિસ્તારના બાળકોને ઉચ્ચ અભ્યાસ કરતા બહુ દુર જવુ ના પડે તે માટે પ્રાથમિક શાળામાં ધોરણ ૮ નો સમાવેશ કરાવવામાં આવ્યો છે.
દુઃખ અને મુશ્કેલીમાંથી શિક્ષણ જ મુકિત અપાવે છે.- સાંસદ શ્રી નટુજી ઠાકોર.
ધાનેરા તાલુકાના ગામોમાં સાંસદ શ્રી નટુજી ઠાકોર અને ધારાસભ્યશ્રી મફતલાલ પુરોહિતે બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો.
શિક્ષણથી બાળકને જીવનની સાચી દિશા મળે છે.-ધારાસભ્યશ્રી મફતલાલ પુરોહિત
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પ્રસંગે રાજયસભાના સભ્યશ્રી નટુજી ઠાકોર અને ધારાસભ્યશ્રી મફતલાલ પુરોહિતે ધાનેરા તાલુકાના કુંડી, માંડલ, અનાપુર છોટા, જનાલી, તાલેગઢ અને એડાલ ગામોમાં બાળકોને શાળા પ્રવેશ કરાવી ઉજ્જવળ કારિર્દી અને સુખમય જીવન માટે શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે સાંસદ શ્રી નટુજી ઠાકોરે જણાવ્યું કે, દુઃખ અને મુશ્કેલીમાંથી શિક્ષણ જ મુકિત અપાવે છે. તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં બાળકોને સારૂ ભણાવવાથી તેમનું જીવન સુખ સમૃધ્ધીભર્યુ બને છે. તેમણે કહ્યું કે આપણા લોકપ્રિય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેવાડાના વિસ્તારો અને નાના માણસોની પુરતી કાળજી રાખીને સંખ્યાબંધ મહત્વના નિર્ણયો લીધા છે. શ્રી ઠાકોરે કહ્યું કે, રાજય સરકારશ્રીની અભિયાન સ્વરૂપ કામગીરીને લીધે ગ્રામ્ય વિસ્તારોમાં ક્રાંતિકારી સુખદ પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે, બાળકોને સારૂ ભણાવીએ તેમજ પોષણયુકત આહાર આપીને તેમની તંદુરસ્તી જાળવીએ. સાંસદશ્રીએ ઉમેર્યું કે આપણી આજુબાજુ કે ગામમાં પણ કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહેવું જોઇએ.
શિક્ષણથી બાળકને જીવનની સાચી દિશા મળે છે.-ધારાસભ્યશ્રી મફતલાલ પુરોહિત
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પ્રસંગે રાજયસભાના સભ્યશ્રી નટુજી ઠાકોર અને ધારાસભ્યશ્રી મફતલાલ પુરોહિતે ધાનેરા તાલુકાના કુંડી, માંડલ, અનાપુર છોટા, જનાલી, તાલેગઢ અને એડાલ ગામોમાં બાળકોને શાળા પ્રવેશ કરાવી ઉજ્જવળ કારિર્દી અને સુખમય જીવન માટે શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે સાંસદ શ્રી નટુજી ઠાકોરે જણાવ્યું કે, દુઃખ અને મુશ્કેલીમાંથી શિક્ષણ જ મુકિત અપાવે છે. તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં બાળકોને સારૂ ભણાવવાથી તેમનું જીવન સુખ સમૃધ્ધીભર્યુ બને છે. તેમણે કહ્યું કે આપણા લોકપ્રિય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેવાડાના વિસ્તારો અને નાના માણસોની પુરતી કાળજી રાખીને સંખ્યાબંધ મહત્વના નિર્ણયો લીધા છે. શ્રી ઠાકોરે કહ્યું કે, રાજય સરકારશ્રીની અભિયાન સ્વરૂપ કામગીરીને લીધે ગ્રામ્ય વિસ્તારોમાં ક્રાંતિકારી સુખદ પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે, બાળકોને સારૂ ભણાવીએ તેમજ પોષણયુકત આહાર આપીને તેમની તંદુરસ્તી જાળવીએ. સાંસદશ્રીએ ઉમેર્યું કે આપણી આજુબાજુ કે ગામમાં પણ કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહેવું જોઇએ.
દિકરા અને દિકરીઓને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીને સમૃધ્ધ્ અને સુખમય સમાજનું નિર્માણ કરીએ.-- મંત્રીશ્રી જયસિંહ ચૌહાણ
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પ્રસંગે શિક્ષણ રાજયમંત્રીશ્રી અને બનાસકાંઠા જિલ્લાના સહ પ્રભારી મંત્રીશ્રી જયસિંહ ચૌહાણએ પાલનપુર તાલુકાના લાલાવાડા, રતનપુર, મેરવાડા, ગોળા અને ઢેલાણા ગામની પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ અપાવી ઉજ્જવળ કારકિર્દી અને સુખમય જીવન માટે શુભેચ્છાઓ આપી હતી. તેમણે કહ્યું કે વિકાસના આ યુગમાં શિક્ષણ વગર જરા પણ ચલાવી શકાય તેમ નથી તેમજ શિક્ષણ વગર વિકાસ કે સુખ સમૃધ્ધિ શકય નથી આ બાબતને લક્ષમાં લઇને રાજય સરકારશ્રી દ્વારા સર્વત્ર શિક્ષણની વ્યાપક સુવીધાઓ કરાઇ છે. તેનો લાભ લઇને બાળકોને ભણાવવા જોઇએ. તેમણે કહ્યું કે, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અભિયાનને ખુબ સારી સફળતા મળી છે. હવે દિકરીઓ પણ ખુબ સારા પ્રમાણમાં શિક્ષીત બની રહી છે. જેનાથી આવતી કાલ ઉજ્જવળ અને સુખમય બનવાની છે. મંત્રીશ્રી ચૌહાણે કહ્યું કે બાળકના અભ્યાસમાં પુરતી કાળજી રાખીને તેના રસ રૂચી અને આવડત પ્રમાણે આગળ ભણાવીએ. જેથી તે સરળતાથી ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે. તેમણે કહ્યું કે દીકરા અને દીકરીઓ વચ્ચે જરાપણ ભેદભાવ સિવાય બાળકોનો સમાન ઉછેર કરીને તેઓને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીને સમૃધ્ધ અને સુખમય પરિવાર તેમજ આદર્શ સમાજનું ઝડપથી નિર્માણ કરીએ.
દાંતીવાડા તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં બાળકોને શાળા પ્રવેશ કરાવતા મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલ.
બાળકોમાં છુપાયેલી વિશેષ આવડત અને શકિત બહાર લાવીને સુંદર જીવન ઘડતર કરીએ.--- મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલ
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પ્રસંગે પંચાયત અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે દાંતીવાડા તાલુકાના ગાગુદરા, જેગોલ, વેળાવાસ, રાણોલ, અને ધાનેરી ગામની પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ અપાવી ઉજ્જવળ કારકિર્દી અને સુખમય જીવન માટે શુભેચ્છાઓ આપી હતી. તેમણે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતાં કહ્યું કે બાળકોના ભવિષ્યના વિધાતા તમે પોતે જ છો. તેમણે કહ્યું કે બાળકોના શિક્ષણમાં વાલીઓ જેટલી કાળજી રાખશે તેમજ બાળકોને જરુરી માર્ગદર્શન અને તેમનો ઉત્સાહ વધારતા રહેશે તેવું બાળકનું ઘડતર થશે મંત્રીશ્રીએ કહ્યું કે બાળકોમાં વિશેષ આવડત અને વિવિધ શકિતઓ છુપાયેલી હોય છે તેને ખીલવીને બહાર લાવવાનુ કામ શિક્ષકો અને વાલીઓ સારી રીતે કરી શકે છે. તેમણે ઉમેર્યું કે આપણા જ બાળકોમાં રાષ્ટ્રપિતા પૂજય ગાંધીજી, લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ, કે સુભાષચંદ્ર બોઝ જેવા વિશ્વ વિખ્યાત નેતાઓ કે વૈજ્ઞાનિકો અને એન્જીનીયરો પણ છુપાયેલા છે. આપણે બાળકોના અભ્યાસમાં પુરતો રસ લઇને તેમની શકિતઓ ખીલવીએ.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પ્રસંગે પંચાયત અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે દાંતીવાડા તાલુકાના ગાગુદરા, જેગોલ, વેળાવાસ, રાણોલ, અને ધાનેરી ગામની પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ અપાવી ઉજ્જવળ કારકિર્દી અને સુખમય જીવન માટે શુભેચ્છાઓ આપી હતી. તેમણે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતાં કહ્યું કે બાળકોના ભવિષ્યના વિધાતા તમે પોતે જ છો. તેમણે કહ્યું કે બાળકોના શિક્ષણમાં વાલીઓ જેટલી કાળજી રાખશે તેમજ બાળકોને જરુરી માર્ગદર્શન અને તેમનો ઉત્સાહ વધારતા રહેશે તેવું બાળકનું ઘડતર થશે મંત્રીશ્રીએ કહ્યું કે બાળકોમાં વિશેષ આવડત અને વિવિધ શકિતઓ છુપાયેલી હોય છે તેને ખીલવીને બહાર લાવવાનુ કામ શિક્ષકો અને વાલીઓ સારી રીતે કરી શકે છે. તેમણે ઉમેર્યું કે આપણા જ બાળકોમાં રાષ્ટ્રપિતા પૂજય ગાંધીજી, લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ, કે સુભાષચંદ્ર બોઝ જેવા વિશ્વ વિખ્યાત નેતાઓ કે વૈજ્ઞાનિકો અને એન્જીનીયરો પણ છુપાયેલા છે. આપણે બાળકોના અભ્યાસમાં પુરતો રસ લઇને તેમની શકિતઓ ખીલવીએ.
પાલનપુર ખાતે કોમ્પ્યુટર શિક્ષણની તાલીમ મેળવવા અંગે.
કોમ્પ્યુટર શિક્ષણ વિકાસ અને રોજગાર તાલીમ સંસ્થા અંતર્ગત" રાષ્ટ્રિય કોમ્પ્યુટર શિક્ષણ સાક્ષરતા કાર્યક્રમ " ઉજવવામાં આવી રહેલો છે. જેમાં કોમ્પ્યુટર વિજ્ઞાનને સચોટ રીતે સમજવા અને શિખવવા માટે કોમ્પ્યુટર તાલીમ શિક્ષણ કેન્દ્ર, ૪૧૨, વ્હાઇટ હાઉસ, ચોથામાળે શરૂ કરવામાં આવેલ છે. જેમાં સમાજના દરેક વર્ગ કોમ્પ્યુટર શિક્ષણની તાલીમ લઇ શકશે. આ સંસ્થા દ્વારા પાલનપુર શહેરમાં સૌ પ્રથમ " CCC " કોર્ષ ફકત રૂ. ૮૭૫-૦૦ની ફી દ્વારા શીખવાડવામાં આવી રહેલ છે. જે રાજય સરકારની સેવામાં ઉમેદવારોની સીધી ભરતી માટે માન્ય " CCC " કોર્ષ છે. તેમ નિયામક કોમ્પ્યુટર શિક્ષણ વિકાસ અને રોજગાર તાલીમ સંસ્થાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
માહિતી અધિકાર અધિનિયમની જાણકારી માટે રાજય માહિતી આયોગ સેકટર-૧૮ ગાંધીનગરનો સંપર્ક કરવો.
માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત કામગીરી માટે ગુજરાત રાજયના મુખ્ય માહિતી કમિશ્નરની નિયુકિત કરવામાં આવી છે. આ માટેની કામગીરી અર્થે માંગવાની થતી માહિતી કે પત્રવ્યવહાર કરવા અરજદારોએ મુખ્ય માહિતી કમિશ્રર ગુજરાત રાજય માહિતી આયોગ, ૧ લો માળ અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર બ્યુરો ભવન સેકટર-૧૮ ગાંધીનગર ૩૮૨૦૧૦ની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
ભારત સરકારે લોકશાહી શાસન વ્યવસ્થામાં નાગરિકો પોતાના હક્કો અને ફરજો પ્રત્યે જાગૃત બની ન્યાય મેળવે શાસનમાં પારદર્શિતા આવે અને ભષ્ટ્રાચારને નિયંત્રિત રાખી શકાય તેવા હેતુથી મુખ્ય માહિતી કમિશ્રરશ્રીની કચેરી કાર્યરત કરાઇ છે.
જયારે રાજય સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે માહિતી કમિશ્રરશ્રીની કચેરી કાર્યરત છે. યોજનાકીય પ્રચાર-પ્રસાર સબંધે માહિતી કમિશ્રરની કચેરી બ્લોક નં.૭/૨ જો માળ, ર્ડા. જીવરાજ મહેતા ભવન ગાંધીનગર ખાતે પત્રવ્યવહાર કરવાનો હોય છે. જયારે માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત માંગવાની થતી માહિતીની કામગીરી આ કચેરીમાં થતી નથી. સબંધિતોએ તેના માટે સેકટર-૧૮ માં આવેલી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર બ્યુરો ગાંધીનગર ખાતેની માહિતી આયોગની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
ભારત સરકારે લોકશાહી શાસન વ્યવસ્થામાં નાગરિકો પોતાના હક્કો અને ફરજો પ્રત્યે જાગૃત બની ન્યાય મેળવે શાસનમાં પારદર્શિતા આવે અને ભષ્ટ્રાચારને નિયંત્રિત રાખી શકાય તેવા હેતુથી મુખ્ય માહિતી કમિશ્રરશ્રીની કચેરી કાર્યરત કરાઇ છે.
જયારે રાજય સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે માહિતી કમિશ્રરશ્રીની કચેરી કાર્યરત છે. યોજનાકીય પ્રચાર-પ્રસાર સબંધે માહિતી કમિશ્રરની કચેરી બ્લોક નં.૭/૨ જો માળ, ર્ડા. જીવરાજ મહેતા ભવન ગાંધીનગર ખાતે પત્રવ્યવહાર કરવાનો હોય છે. જયારે માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત માંગવાની થતી માહિતીની કામગીરી આ કચેરીમાં થતી નથી. સબંધિતોએ તેના માટે સેકટર-૧૮ માં આવેલી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર બ્યુરો ગાંધીનગર ખાતેની માહિતી આયોગની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
બનાસકાંઠા જિલ્લા
સ્વર્ણિમ ખેલ મહાકુંભ-૨૦૧૦ની જીલ્લા કક્ષાની રમત સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને ઇનામ અંગે.
ગુજરાત રાજયની સ્વર્ણિમ જયંતી ઉજવણી અંતર્ગત યોજાયેલ સ્વર્ણિમ ખેલ મહાકુંભ-૨૦૧૦ની જિલ્લા કક્ષાની રમતોની સ્પર્ધામાં પ્રથમ, બીજા, ત્રીજા નંબરે વિજેતા થયેલ બનાસકાંઠા જિલ્લાના ખેલાડીઓને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પાલનપુરની કચેરી દ્વારા ઇનામની રકમના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લાના વિજેતા ખેલાડીઓ પૈકી કોઇ ખેલાડીના ઇનામની રકમના ચેક મેળવવાના બાકી હોય તો તારીખ ૩૦/૬/૨૦૧૧ સુધીમાં પોતાની ઓળખના આધાર પુરાવા સાથે સિનીયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, શિવ શકિત બિલ્ડિંગ, જિલ્લા પંચાયત ભવન સામે, પાલનપુરની કચેરી ખાતે રૂબરૂ આવી મેળવી લેવાના રહેશે તા. ૩૦/૬/૨૦૧૧ પછી કોઇને ઇનામના ચેક મળશે નહીં અને સરકારશ્રીમાં પરત જમાં કરવામાં આવશે. તેમ સિનીયર કોચ, જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પાલનપુર, બનાસકાંઠા દ્વારા જણાવાયું છે.
કાંકરેજ તાલુકાના ગામડાઓમાં બાળકોને શાળા પ્રવેશ કરાવતા કલ્પસર વિભાગના અધિક સચિવ શ્રી પી. એલ. દરબાર.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પ્રસંગે કલ્પસર વિભાગના અધિક સચિવશ્રી પી. એલ. દરબારએ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના નગોટ, નાના જામપુરા, શાંતિનગર/તાણા, મૈડકોલ, અને ઇદ્રમણા ગામની પ્રાથમિક શાળાઓમાં બાળકોને કુમ કુમ તિલક કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ આપણા માટે ખુબ આનંદનો પ્રસંગ છે. તેમણે કહ્યું કે, રાજયમાં એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, દરેક બાળકો સારૂ શિક્ષણ મેળવે તથા શિક્ષિત અને સમૃધ્ધ ગુજરાતનું નિર્માણ થાય તેવા શુભ આશય સાથે આ પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે જેને ખુબ સારી સફળતા મળી છે.
અધિક સચિવશ્રીએ શિક્ષણ પર ભાર મુકતાં જણાવ્યું કે, શિક્ષણ ચમત્કાર સર્જે છે. અને માનવ જીવનમાં શિક્ષણ સુખ સમૃધ્ધિભર્યો જબરદસ્ત બદલાવ લાવે છે. તેથી દરેક બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવું એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. તેમણે કહ્યું કે, શાળા પ્રવેશોત્સવના અભિયાન રૂપે જ્ઞાન ગંગા લઇને સરકાર જયારે ૧૦ ડગલાં ભરી તમારા આંગણે આવે છે. ત્યારે આપણે ૨ ડગલાં ચાલીને બાળકોને શાળાએ મુકીએ.
અધિક સચિવશ્રી પી. એલ. દરબારે કહ્યું કે, બાળકોને ભણવા માટે શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ અને શાળામાં મધ્યાહન ભોજનની સુંદર વ્યવસ્થા છે. તેનો લાભ લઇ બાળકોને સારૂ ભણાવીએ તેમણે કન્યા કેળવણી ઉપર ભાર મુકતાં કહ્યું કે, માતાઓ ભણેલી હશે તો બાળકોનાં શિક્ષણ અને ઘડતરમાં વધુ સારૂ ધ્યાન આપી શકશે.
આ પ્રસંગે પ્રવેશ મેળવનાર બાળકોને જૈન સંઘ ઇન્દ્રમણા તરફથી સ્કૂલ બેગ આપવામાં આવી હતી. તેમજ ધો. ૩ થી ૭ ની પરીક્ષાઓમાં તેજસ્વી સફળતા મેળવનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આંગણવાડીના બાળકો માટેની સાયકલ પણ આપવામાં આવી હતી. અને ધો. ૮ ના નવા ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું,
શાળા પ્રવેશોત્સવ પ્રસંગે માજી ધારાસભ્ય શ્રી માનસિંહજી વાઘેલા, જીલ્લા પંચાયત સદસ્ય શ્રી ડી. ડી. ઝાલા, અગ્રણીઓ સર્વશ્રી રમેશભાઇ પટેલ, શ્રી એમ. ડી. પટેલ, શ્રી વી. વી. મકવાણા, અધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
દિયોદર તાલુકાના ગામડાઓમાં બાળકોને શાળા પ્રવેશ કરાવતા તાલુકા વિકાસ અધિકારી શ્રી એમ. એન. ચૌહાણ.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી એમ. એન. ચૌહાણએ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના માનપુરા, ધુણસોલ, કોતરવાડા, ફાફરાળી અને નોખા ગામની પ્રાથમિક શાળાઓમાં બાળકોને કુમ કુમ તિલક કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ આપણા માટે ખુબ આનંદનો પ્રસંગ છે. તેમણે કહ્યું કે, રાજયમાં એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, દરેક બાળકો સારૂ શિક્ષણ મેળવે તથા શિક્ષિત અને સમૃધ્ધ ગુજરાતનું નિર્માણ થાય તેવા શુભ આશય સાથે આ પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે જેને ખુબ સારી સફળતા મળી છે.
આ પ્રસંગે પ્રવેશ મેળવનાર બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી હતી. તેમજ ધો. ૩ થી ૭ ની પરીક્ષાઓમાં તેજસ્વી સફળતા મેળવનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આંગણવાડીના બાળકો માટેની સાયકલ પણ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું,
શાળા પ્રવેશોત્સવ પ્રસંગે જીલ્લા પંચાયત સદસ્ય શ્રી નાગજીજી ચૌહાણ, સી. આર. સી. કો.-ઓર્ડિનેટર શ્રી એલ. જે. પઢાર, અધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાથમિક શાળાના શિક્ષકો/વિધાસહાયકોનો બદલી કેમ્પ તા. ૧૯ જુનના રોજ પાલનપુર ખાતે યોજાશે.
બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પાલનપુર દ્વારા આયોજિત પ્રાથમિક શાળાના શિક્ષકો/વિધાસહાયકોનો જીલ્લા/તાલુકાનો અરસ-પરસ બદલી અંગેનો કેમ્પ તારીખ ૧૯/૬/૨૦૧૧ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકથી સર્વ શિક્ષા અભિયાન મિશનની કચેરી (બ્રાન્ચ શાળા નંબર-૧), ગઠામણ દરવાજા, પાલનપુર મુકામે રાખવામાં આવેલ છે. આ કેમ્પમાં અરસ-પરસ બદલીનો લાભ લેવા ઇચ્છતા તમામ સંબંધિત શિક્ષકોએ જરૂરી સાધનિક કાગળો સાથે કેમ્પમાં સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે. જેની સંબંધકર્તા તમામે નોંધ લેવા જીલ્લા પ્રાથમીક શિક્ષણાધકારીશ્રી બનાસકાંઠા દ્વારા જણાવાયું છે.
સ્વર્ણિમ ખેલ મહાકુંભ-૨૦૧૦ની જીલ્લા કક્ષાની રમત સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને ઇનામ અંગે.
ગુજરાત રાજયની સ્વર્ણિમ જયંતી ઉજવણી અંતર્ગત યોજાયેલ સ્વર્ણિમ ખેલ મહાકુંભ-૨૦૧૦ની જિલ્લા કક્ષાની રમતોની સ્પર્ધામાં પ્રથમ, બીજા, ત્રીજા નંબરે વિજેતા થયેલ બનાસકાંઠા જિલ્લાના ખેલાડીઓને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પાલનપુરની કચેરી દ્વારા ઇનામની રકમના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લાના વિજેતા ખેલાડીઓ પૈકી કોઇ ખેલાડીના ઇનામની રકમના ચેક મેળવવાના બાકી હોય તો તારીખ ૩૦/૬/૨૦૧૧ સુધીમાં પોતાની ઓળખના આધાર પુરાવા સાથે સિનીયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, શિવ શકિત બિલ્ડિંગ, જિલ્લા પંચાયત ભવન સામે, પાલનપુરની કચેરી ખાતે રૂબરૂ આવી મેળવી લેવાના રહેશે તા. ૩૦/૬/૨૦૧૧ પછી કોઇને ઇનામના ચેક મળશે નહીં અને સરકારશ્રીમાં પરત જમાં કરવામાં આવશે. તેમ સિનીયર કોચ, જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પાલનપુર, બનાસકાંઠા દ્વારા જણાવાયું છે.
કાંકરેજ તાલુકાના ગામડાઓમાં બાળકોને શાળા પ્રવેશ કરાવતા કલ્પસર વિભાગના અધિક સચિવ શ્રી પી. એલ. દરબાર.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પ્રસંગે કલ્પસર વિભાગના અધિક સચિવશ્રી પી. એલ. દરબારએ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના નગોટ, નાના જામપુરા, શાંતિનગર/તાણા, મૈડકોલ, અને ઇદ્રમણા ગામની પ્રાથમિક શાળાઓમાં બાળકોને કુમ કુમ તિલક કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ આપણા માટે ખુબ આનંદનો પ્રસંગ છે. તેમણે કહ્યું કે, રાજયમાં એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, દરેક બાળકો સારૂ શિક્ષણ મેળવે તથા શિક્ષિત અને સમૃધ્ધ ગુજરાતનું નિર્માણ થાય તેવા શુભ આશય સાથે આ પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે જેને ખુબ સારી સફળતા મળી છે.
અધિક સચિવશ્રીએ શિક્ષણ પર ભાર મુકતાં જણાવ્યું કે, શિક્ષણ ચમત્કાર સર્જે છે. અને માનવ જીવનમાં શિક્ષણ સુખ સમૃધ્ધિભર્યો જબરદસ્ત બદલાવ લાવે છે. તેથી દરેક બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવું એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. તેમણે કહ્યું કે, શાળા પ્રવેશોત્સવના અભિયાન રૂપે જ્ઞાન ગંગા લઇને સરકાર જયારે ૧૦ ડગલાં ભરી તમારા આંગણે આવે છે. ત્યારે આપણે ૨ ડગલાં ચાલીને બાળકોને શાળાએ મુકીએ.
અધિક સચિવશ્રી પી. એલ. દરબારે કહ્યું કે, બાળકોને ભણવા માટે શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ અને શાળામાં મધ્યાહન ભોજનની સુંદર વ્યવસ્થા છે. તેનો લાભ લઇ બાળકોને સારૂ ભણાવીએ તેમણે કન્યા કેળવણી ઉપર ભાર મુકતાં કહ્યું કે, માતાઓ ભણેલી હશે તો બાળકોનાં શિક્ષણ અને ઘડતરમાં વધુ સારૂ ધ્યાન આપી શકશે.
આ પ્રસંગે પ્રવેશ મેળવનાર બાળકોને જૈન સંઘ ઇન્દ્રમણા તરફથી સ્કૂલ બેગ આપવામાં આવી હતી. તેમજ ધો. ૩ થી ૭ ની પરીક્ષાઓમાં તેજસ્વી સફળતા મેળવનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આંગણવાડીના બાળકો માટેની સાયકલ પણ આપવામાં આવી હતી. અને ધો. ૮ ના નવા ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું,
શાળા પ્રવેશોત્સવ પ્રસંગે માજી ધારાસભ્ય શ્રી માનસિંહજી વાઘેલા, જીલ્લા પંચાયત સદસ્ય શ્રી ડી. ડી. ઝાલા, અગ્રણીઓ સર્વશ્રી રમેશભાઇ પટેલ, શ્રી એમ. ડી. પટેલ, શ્રી વી. વી. મકવાણા, અધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
દિયોદર તાલુકાના ગામડાઓમાં બાળકોને શાળા પ્રવેશ કરાવતા તાલુકા વિકાસ અધિકારી શ્રી એમ. એન. ચૌહાણ.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી એમ. એન. ચૌહાણએ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના માનપુરા, ધુણસોલ, કોતરવાડા, ફાફરાળી અને નોખા ગામની પ્રાથમિક શાળાઓમાં બાળકોને કુમ કુમ તિલક કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ આપણા માટે ખુબ આનંદનો પ્રસંગ છે. તેમણે કહ્યું કે, રાજયમાં એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, દરેક બાળકો સારૂ શિક્ષણ મેળવે તથા શિક્ષિત અને સમૃધ્ધ ગુજરાતનું નિર્માણ થાય તેવા શુભ આશય સાથે આ પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે જેને ખુબ સારી સફળતા મળી છે.
આ પ્રસંગે પ્રવેશ મેળવનાર બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી હતી. તેમજ ધો. ૩ થી ૭ ની પરીક્ષાઓમાં તેજસ્વી સફળતા મેળવનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આંગણવાડીના બાળકો માટેની સાયકલ પણ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું,
શાળા પ્રવેશોત્સવ પ્રસંગે જીલ્લા પંચાયત સદસ્ય શ્રી નાગજીજી ચૌહાણ, સી. આર. સી. કો.-ઓર્ડિનેટર શ્રી એલ. જે. પઢાર, અધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાથમિક શાળાના શિક્ષકો/વિધાસહાયકોનો બદલી કેમ્પ તા. ૧૯ જુનના રોજ પાલનપુર ખાતે યોજાશે.
બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પાલનપુર દ્વારા આયોજિત પ્રાથમિક શાળાના શિક્ષકો/વિધાસહાયકોનો જીલ્લા/તાલુકાનો અરસ-પરસ બદલી અંગેનો કેમ્પ તારીખ ૧૯/૬/૨૦૧૧ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકથી સર્વ શિક્ષા અભિયાન મિશનની કચેરી (બ્રાન્ચ શાળા નંબર-૧), ગઠામણ દરવાજા, પાલનપુર મુકામે રાખવામાં આવેલ છે. આ કેમ્પમાં અરસ-પરસ બદલીનો લાભ લેવા ઇચ્છતા તમામ સંબંધિત શિક્ષકોએ જરૂરી સાધનિક કાગળો સાથે કેમ્પમાં સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે. જેની સંબંધકર્તા તમામે નોંધ લેવા જીલ્લા પ્રાથમીક શિક્ષણાધકારીશ્રી બનાસકાંઠા દ્વારા જણાવાયું છે.
શિક્ષણ માનવ જીવન સુચકઆંકને ઉંચો લાવશે આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્યાસ
શાળા પ્રવશોત્સવથી આવનાર દિવસોમાં ગુજરાતનો બાળક વિશ્વની આંખમાં આંખ પરોવીને જોઇ શકશે
અમદાવાદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ
શાળા પ્રવેશોત્સવના ત્રીજા ચરણમાં આજે આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણ વ્યાસે અમદાવાદ જિલ્લાના છેવાડાના ગામો કવલા, સાંકોડ અને નાનોદરા ખાતે બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો મુખ્ય ઉદ્દેશ નાનકડા ગામનો વિદ્યાર્થી આવનાર દિવસોમાં વિશ્વની આંખમાં આંખ પરોવીને જોઇ શકે તે દિશામાં આગળ વધવાનો છે. માનવ વિકાસ સુચકઆંકને મહત્વનો ગણાવતાં તેમને જણાવ્યું હતું કે, રાજ્યમાં ગમે એટલો ઔદ્યોગિક વિકાસ થાય કે અન્ય ક્ષેત્રોમાં પ્રગતિ થાય પરંતુ જો શિક્ષણનો વિકાસ નહિ થાય તો આ વિકાસ અધુરો છે.
અમદાવાદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ
શાળા પ્રવેશોત્સવના ત્રીજા ચરણમાં આજે આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણ વ્યાસે અમદાવાદ જિલ્લાના છેવાડાના ગામો કવલા, સાંકોડ અને નાનોદરા ખાતે બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો મુખ્ય ઉદ્દેશ નાનકડા ગામનો વિદ્યાર્થી આવનાર દિવસોમાં વિશ્વની આંખમાં આંખ પરોવીને જોઇ શકે તે દિશામાં આગળ વધવાનો છે. માનવ વિકાસ સુચકઆંકને મહત્વનો ગણાવતાં તેમને જણાવ્યું હતું કે, રાજ્યમાં ગમે એટલો ઔદ્યોગિક વિકાસ થાય કે અન્ય ક્ષેત્રોમાં પ્રગતિ થાય પરંતુ જો શિક્ષણનો વિકાસ નહિ થાય તો આ વિકાસ અધુરો છે.
મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં 18000 ગામોમાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવના વિરાટ અભિયાનની પૂર્ણાહૂતિ
શહેરી ક્ષેત્રમાં ર3-ર4-રપ જૂનથી અભિયાન આગળ ધપશે
બીજા શૈક્ષણિક સત્રમાં ગુણોત્સવ
ગુજરાતની આવતીકાલના ઘડતર અને બાળ સશકિતકરણની આ તપસ્યા સરકાર અને સમાજશકિતના સહિયારા પુરૂષાર્થથી વધુ વેગીલી બનાવવાનો નિર્ધાર
રાજકીય નિવેદનબાજી કરનારાની માનસિકતાને પડકારતા મુખ્યમંત્રીશ્રી પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા માટે અમારી સાથે તન્દુરસ્ત સ્પર્ધા કરો-
આઝાદી પછી પચાસ વર્ષમાં ઊંડી ખાઇમાં ધકેલી દીધેલા શિક્ષણને તેમાંથી બહાર કાઢવા આખા દશકામાં જહેમત કરવી પડી તે લેખે લાગી છે
અમદાવાદ :
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના 18000 ગામોમાં કન્યા કેળવણી અને શાળાપ્રવેશોત્સવના ત્રણ દિવસથી ચાલતા તપસ્યા યજ્ઞની પૂર્ણાહૂતિ કરતાં ગુજરાતની આવતીકાલના ઘડતર માટેનું આ અભિયાન સમાજશકિત અને સરકારના સહિયારા પુરૂષાર્થથી પાર પાડવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.
આ સરકાર બાળકના સંસ્કાર, શિક્ષણ અને સ્વાસ્થ્યની જેટલી કાળજી લે છે તે ભૂતકાળમાં કે દેશમાં કોઇ સરકારે લીધી નથી, અમે તો ગુજરાતના એકેએક બાળકને શકિતશાળી બનાવવા સમાજનું જનજાગરણ કર્યું છે, એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રાથમિક શિક્ષણની દુર્દશા બદલવા માટે જનતાના ઉમળકાભર્યા સહયોગની પ્રસંશા કરતાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આજે મહેસાણા જિલ્લાના અંતરિયાળ સતલાસણા તાલુકાના સરદારપુર, રાણપુર અને તાલેગઢમાં જઇને આંગણવાડીના ભૂલકાં અને પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કર્યું હતું.
ગુજરાતના બાળકો શાળામાં દાખલ થયા પછી અધવચ્ચે અભ્યાસ છોડે નહીં તેની પૂરેપૂરી કાળજી લેવા માટે સમગ્ર ભારતમાં પહેલ કરીને ઇન્ફરમેશન ટેકનોલોજીના સોફટવેર એવા સ્કુલ ડ્રોપઆઉટ ટ્રેકીંગ સીસ્ટમનો મહેસાણા જિલ્લામાં પાઇલોટ પ્રોજેકટ તરીકે પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દશ વર્ષ પહેલાં ગુજરાતમાં 41 ટકા બાળકો પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો નહોતા કરતાં પણ આ દશકના અંતે આજે માત્ર બે-ત્રણ બાળકો જ અભ્યાસ છોડે છે પરંતુ, આ સ્થિતિ પણ બદલવી છે. જેટલાં બાળકો શાળામાં દાખલ થાય તે બધાં જ સો એ સો ટકા બાળકો પ્રાથમિક શિક્ષણ પુરૂં કરે અને આગળ અભ્યાસ માટે પ્રેરિત થાય તેવી સ્થિતિ સુનિヘતિ કરવી છે. ‘‘ડ્રોપઆઉટ ટ્રેકીંગ ઇ-સીસ્ટમ'' ભવિષ્યમાં અભ્યાસ છોડનારા બાળકની કાળજી લેવા શિક્ષક અને વાલીને સજાગ રાખશે. આખા ગુજરાતમાં આ પ્રયોગ શરૂ કરવાની નેમ તેમણે વ્યકત કરી હતી.
છેલ્લા નવ-નવ વર્ષથી રાજ્યની આખી સરકારની પૂરી શકિત કામે લગાડીને પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા કેમ આટલી વિરાટ તપસ્યા કરે છે તેનું સ્પષ્ટ કારણ આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આઝાદીના પ0 વર્ષ દરમિયાન પ્રાથમિક શિક્ષણની એવી તો દુર્દશા કરી છે કે દશકો આખો શિક્ષણને ઊંડા ખાડામાંથી બહાર લાવવા જહેમત ઉઠાવી છે. બીજી અનેક મહત્વની કામગીરી બાજુ પર રાખીને આ સરકારે પ્રાથમિક શિક્ષણને સર્વાધિક પ્રાથમિકતા આપી છે. માત્ર પ્રાથમિક શિક્ષણ જ નહીં પણ, તેના માધ્યમથી રાજ્યના એકેએક બાળકનો બૌધ્ધિક, માનસિક, શારિરીક વિકાસ થાય એવા સર્વાંગીણ વ્યૂહ સાથે બાળકોના સંસ્કાર, શિક્ષણ અને સ્વસ્થ તન-મન માટે અનેક પહેલ કરી તેની રૂપરેખા તેમણે આપી હતી.
આંગણવાડીનું મહત્વ ઓછું નહી આંકવાની અપીલ કરતાં તેમણે જણાવ્યું કે કુપોષણ સામેની લડાઇમાં બાલભોગ અને મધ્યાન્હભોજન યોજના બાળકને સશકત બનાવશે.
કન્યા કેળવણી માટે ગ્રામ્ય માતૃશકિતમાં આવેલી જાગૃતિને આવકારતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે માતા અભણ હોવાથી શરમથી માથું ઢાંકી દે છે પણ, દિકરી અભણ હોવાની શરમ અનુભવે તે હવે મંજૂર નથી.
આપણે પશુ અને ખેતીની જમીનની માવજત કરવામાં કોઇ કચાશ નથી છોડતા તો બાળકની માવજત કરનારા શિક્ષણ માટે ઉદાસિન રહેવું પરવડે એમ જ નથી, એમ તેમણે પ્રેરક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું.
શાળા પ્રવેશોત્સવના અભિયાન વિશે વાંકુ બોલનારાની માનસિકતાને પડકારતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે એકડીયા-બગડીયા બાળકોને ભણાવવાનો (નરેન્દ્ર) મોદીને કેમ આટલો ઉમળકો છે એવી ઇર્ષાથી જેઓ પીડાય છે તેઓ શા માટે પ્રાથમિક શિક્ષણનો આ યજ્ઞ નથી કરતા? (નરેન્દ્ર) મોદી જો પાંચ ગામડામાં જઇને બાળકોને ભણાવવાનું અભિયાન કરતા હોય તો બીજા કોઇપણ એના કરતા વધારે ગામો અને બાળકોની ચિન્તા કરે એ માટે એમને કોણ રોકે છે?
શિક્ષણ ઉત્તમ બને તે માટેની તન્દુરસ્ત સ્પર્ધા કરવી નથી અને, સમાજમાં બાળકના ભવિષ્ય ઘડતર માટેનું અભિયાન સફળ થઇ રહ્યું છે ત્યારે રાજકીય નિવેદનબાજી કરવા સિવાય કશું સુઝતું નથી એમ વધેક શબ્દોમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
કયા રાજકારણી નેતાએ બાળકની આવતીકાલની ચિન્તા કરી છે? ભૂતકાળમાં સરકારે રાજ કરવા માટે ‘મત'ની ચિન્તા કરવા બાળકની ઉપેક્ષા કરી તેના પરિણામે, ગુજરાત પ્રાથમિક શિક્ષણમાં પાછળ રહી ગયું પણ, અમને આ કલંકરૂપ સ્થિતિ મંજૂર નથી. અમે તો બાળકના સ્વસ્થ તન, સ્વસ્થ મનની દરકાર કરીશું અને ગુજરાતની સમાજ સંવેદના, સમાજશકિત ઊજાગર કરીને પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાસભર બનાવીશું એવો નિર્ધાર મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
ગુજરાતમાં શૈક્ષણિક સત્રના પ્રારંભે શાળા પ્રવેશોત્સવનું અભિયાન પુરૂં થયા પછી બીજા સત્રમાં ગુણોત્સવનું અભિયાન હાથ ધરાશે એની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ સમાજને આવતીકાલના ઘડતર માટે આજના બાળકની કાળજી લેવા હ્વદયસ્પર્શી અપીલ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીના આ અભિયાનમાં ધારાસભ્યશ્રી ભરતસિંહ ડાભી અને તાલુકા પંચાયત પ્રમુખ સુશ્રી હેમાંગિની દેવી સાથે રહ્યા હતા.
ગામે-ગામ મુખ્યમંત્રીશ્રીના આગમન સાથે બાળ સશકિતકરણના અનેક આગવા આકર્ષણોથી ઉત્સવનું વાતાવરણ સર્જાયું હતું અને ગ્રામ્ય માતૃશકિત વિશાળ સંખ્યામાં જોડાઇ હતી.
બીજા શૈક્ષણિક સત્રમાં ગુણોત્સવ
ગુજરાતની આવતીકાલના ઘડતર અને બાળ સશકિતકરણની આ તપસ્યા સરકાર અને સમાજશકિતના સહિયારા પુરૂષાર્થથી વધુ વેગીલી બનાવવાનો નિર્ધાર
રાજકીય નિવેદનબાજી કરનારાની માનસિકતાને પડકારતા મુખ્યમંત્રીશ્રી પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા માટે અમારી સાથે તન્દુરસ્ત સ્પર્ધા કરો-
આઝાદી પછી પચાસ વર્ષમાં ઊંડી ખાઇમાં ધકેલી દીધેલા શિક્ષણને તેમાંથી બહાર કાઢવા આખા દશકામાં જહેમત કરવી પડી તે લેખે લાગી છે
અમદાવાદ :
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના 18000 ગામોમાં કન્યા કેળવણી અને શાળાપ્રવેશોત્સવના ત્રણ દિવસથી ચાલતા તપસ્યા યજ્ઞની પૂર્ણાહૂતિ કરતાં ગુજરાતની આવતીકાલના ઘડતર માટેનું આ અભિયાન સમાજશકિત અને સરકારના સહિયારા પુરૂષાર્થથી પાર પાડવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.
આ સરકાર બાળકના સંસ્કાર, શિક્ષણ અને સ્વાસ્થ્યની જેટલી કાળજી લે છે તે ભૂતકાળમાં કે દેશમાં કોઇ સરકારે લીધી નથી, અમે તો ગુજરાતના એકેએક બાળકને શકિતશાળી બનાવવા સમાજનું જનજાગરણ કર્યું છે, એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રાથમિક શિક્ષણની દુર્દશા બદલવા માટે જનતાના ઉમળકાભર્યા સહયોગની પ્રસંશા કરતાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આજે મહેસાણા જિલ્લાના અંતરિયાળ સતલાસણા તાલુકાના સરદારપુર, રાણપુર અને તાલેગઢમાં જઇને આંગણવાડીના ભૂલકાં અને પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કર્યું હતું.
ગુજરાતના બાળકો શાળામાં દાખલ થયા પછી અધવચ્ચે અભ્યાસ છોડે નહીં તેની પૂરેપૂરી કાળજી લેવા માટે સમગ્ર ભારતમાં પહેલ કરીને ઇન્ફરમેશન ટેકનોલોજીના સોફટવેર એવા સ્કુલ ડ્રોપઆઉટ ટ્રેકીંગ સીસ્ટમનો મહેસાણા જિલ્લામાં પાઇલોટ પ્રોજેકટ તરીકે પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દશ વર્ષ પહેલાં ગુજરાતમાં 41 ટકા બાળકો પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો નહોતા કરતાં પણ આ દશકના અંતે આજે માત્ર બે-ત્રણ બાળકો જ અભ્યાસ છોડે છે પરંતુ, આ સ્થિતિ પણ બદલવી છે. જેટલાં બાળકો શાળામાં દાખલ થાય તે બધાં જ સો એ સો ટકા બાળકો પ્રાથમિક શિક્ષણ પુરૂં કરે અને આગળ અભ્યાસ માટે પ્રેરિત થાય તેવી સ્થિતિ સુનિヘતિ કરવી છે. ‘‘ડ્રોપઆઉટ ટ્રેકીંગ ઇ-સીસ્ટમ'' ભવિષ્યમાં અભ્યાસ છોડનારા બાળકની કાળજી લેવા શિક્ષક અને વાલીને સજાગ રાખશે. આખા ગુજરાતમાં આ પ્રયોગ શરૂ કરવાની નેમ તેમણે વ્યકત કરી હતી.
છેલ્લા નવ-નવ વર્ષથી રાજ્યની આખી સરકારની પૂરી શકિત કામે લગાડીને પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા કેમ આટલી વિરાટ તપસ્યા કરે છે તેનું સ્પષ્ટ કારણ આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આઝાદીના પ0 વર્ષ દરમિયાન પ્રાથમિક શિક્ષણની એવી તો દુર્દશા કરી છે કે દશકો આખો શિક્ષણને ઊંડા ખાડામાંથી બહાર લાવવા જહેમત ઉઠાવી છે. બીજી અનેક મહત્વની કામગીરી બાજુ પર રાખીને આ સરકારે પ્રાથમિક શિક્ષણને સર્વાધિક પ્રાથમિકતા આપી છે. માત્ર પ્રાથમિક શિક્ષણ જ નહીં પણ, તેના માધ્યમથી રાજ્યના એકેએક બાળકનો બૌધ્ધિક, માનસિક, શારિરીક વિકાસ થાય એવા સર્વાંગીણ વ્યૂહ સાથે બાળકોના સંસ્કાર, શિક્ષણ અને સ્વસ્થ તન-મન માટે અનેક પહેલ કરી તેની રૂપરેખા તેમણે આપી હતી.
આંગણવાડીનું મહત્વ ઓછું નહી આંકવાની અપીલ કરતાં તેમણે જણાવ્યું કે કુપોષણ સામેની લડાઇમાં બાલભોગ અને મધ્યાન્હભોજન યોજના બાળકને સશકત બનાવશે.
કન્યા કેળવણી માટે ગ્રામ્ય માતૃશકિતમાં આવેલી જાગૃતિને આવકારતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે માતા અભણ હોવાથી શરમથી માથું ઢાંકી દે છે પણ, દિકરી અભણ હોવાની શરમ અનુભવે તે હવે મંજૂર નથી.
આપણે પશુ અને ખેતીની જમીનની માવજત કરવામાં કોઇ કચાશ નથી છોડતા તો બાળકની માવજત કરનારા શિક્ષણ માટે ઉદાસિન રહેવું પરવડે એમ જ નથી, એમ તેમણે પ્રેરક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું.
શાળા પ્રવેશોત્સવના અભિયાન વિશે વાંકુ બોલનારાની માનસિકતાને પડકારતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે એકડીયા-બગડીયા બાળકોને ભણાવવાનો (નરેન્દ્ર) મોદીને કેમ આટલો ઉમળકો છે એવી ઇર્ષાથી જેઓ પીડાય છે તેઓ શા માટે પ્રાથમિક શિક્ષણનો આ યજ્ઞ નથી કરતા? (નરેન્દ્ર) મોદી જો પાંચ ગામડામાં જઇને બાળકોને ભણાવવાનું અભિયાન કરતા હોય તો બીજા કોઇપણ એના કરતા વધારે ગામો અને બાળકોની ચિન્તા કરે એ માટે એમને કોણ રોકે છે?
શિક્ષણ ઉત્તમ બને તે માટેની તન્દુરસ્ત સ્પર્ધા કરવી નથી અને, સમાજમાં બાળકના ભવિષ્ય ઘડતર માટેનું અભિયાન સફળ થઇ રહ્યું છે ત્યારે રાજકીય નિવેદનબાજી કરવા સિવાય કશું સુઝતું નથી એમ વધેક શબ્દોમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
કયા રાજકારણી નેતાએ બાળકની આવતીકાલની ચિન્તા કરી છે? ભૂતકાળમાં સરકારે રાજ કરવા માટે ‘મત'ની ચિન્તા કરવા બાળકની ઉપેક્ષા કરી તેના પરિણામે, ગુજરાત પ્રાથમિક શિક્ષણમાં પાછળ રહી ગયું પણ, અમને આ કલંકરૂપ સ્થિતિ મંજૂર નથી. અમે તો બાળકના સ્વસ્થ તન, સ્વસ્થ મનની દરકાર કરીશું અને ગુજરાતની સમાજ સંવેદના, સમાજશકિત ઊજાગર કરીને પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાસભર બનાવીશું એવો નિર્ધાર મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
ગુજરાતમાં શૈક્ષણિક સત્રના પ્રારંભે શાળા પ્રવેશોત્સવનું અભિયાન પુરૂં થયા પછી બીજા સત્રમાં ગુણોત્સવનું અભિયાન હાથ ધરાશે એની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ સમાજને આવતીકાલના ઘડતર માટે આજના બાળકની કાળજી લેવા હ્વદયસ્પર્શી અપીલ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીના આ અભિયાનમાં ધારાસભ્યશ્રી ભરતસિંહ ડાભી અને તાલુકા પંચાયત પ્રમુખ સુશ્રી હેમાંગિની દેવી સાથે રહ્યા હતા.
ગામે-ગામ મુખ્યમંત્રીશ્રીના આગમન સાથે બાળ સશકિતકરણના અનેક આગવા આકર્ષણોથી ઉત્સવનું વાતાવરણ સર્જાયું હતું અને ગ્રામ્ય માતૃશકિત વિશાળ સંખ્યામાં જોડાઇ હતી.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)























