અનુયાયીઓ

ગુરુવાર, 30 જૂન, 2011

જામનગર જિલ્લા વાહન વ્યવહાર સલાહકાર સમિતિની રચના

ગાંધીનગર,બુધવારઃ રાજય સરકારે જામનગર જિલ્લાની માર્ગ વાહન વ્યવહાર સલાહકાર સમિતિની રચના ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના નિયમો અનુસાર કરી છે.રાજય માર્ગવાહન વ્યવહાર નિગમ રાજકોટના વિભાગીય નિયામક અધ્યક્ષ તરીકે રહેશે અને ટ્રાફીક અધિકારી એસ.ટી. વિભાગ રાજકોટ સભ્ય સચિવ તરીકે રહેશે સમિતિમાં આ ઉપરાંત અન્ય ૧૭ સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે.

ટિપ્પણીઓ નથી: