LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
ગુરુવાર, 30 જૂન, 2011
જામનગર જિલ્લા વાહન વ્યવહાર સલાહકાર સમિતિની રચના
ગાંધીનગર,બુધવારઃ રાજય સરકારે જામનગર જિલ્લાની માર્ગ વાહન વ્યવહાર સલાહકાર સમિતિની રચના ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના નિયમો અનુસાર કરી છે.રાજય માર્ગવાહન વ્યવહાર નિગમ રાજકોટના વિભાગીય નિયામક અધ્યક્ષ તરીકે રહેશે અને ટ્રાફીક અધિકારી એસ.ટી. વિભાગ રાજકોટ સભ્ય સચિવ તરીકે રહેશે સમિતિમાં આ ઉપરાંત અન્ય ૧૭ સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો