અનુયાયીઓ

ગુરુવાર, 30 જૂન, 2011

મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાની ઉપસ્થિરતિમાં અનુસૂચિત જાતિ પેટા યોજનાના અમલીકરણ માટે રાજકોટ ખાતે વિભાગીય બેઠક મળશે

રાજકોટ-રાજકોટ ખાતેની કલેકટર કચેરીના સભાખંડમાં તા. ૩૦-૬-૧૧ને ગુરુવારના રોજ બપોરે ર-૩૦ કલાકે રાજયના સામાજીક ન્યાનય અને અધિકારિતા વિભાગના મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાના અધ્યરક્ષસ્થાેને અનુસૂચિત જાતિ પેટા યોજનાના સુયોગ્યિ અને અસરકારક અમલીકરણ માટે સૌરાષ્ટ્રઅ ઝોનની બેઠક મળશે. આ બેઠકમાં અનુસૂચિત જાતિ પેટા યોજનાના થયેલા અમલીકરણની સમીક્ષા થશે. આ બેઠકમાં રાજયકક્ષાએથી તેમજ સૌરાષ્ટ્રસ-કચ્છ ના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિ૧ત રહેશે.

ટિપ્પણીઓ નથી: