LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
ગુરુવાર, 30 જૂન, 2011
મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાની ઉપસ્થિરતિમાં અનુસૂચિત જાતિ પેટા યોજનાના અમલીકરણ માટે રાજકોટ ખાતે વિભાગીય બેઠક મળશે
રાજકોટ-રાજકોટ ખાતેની કલેકટર કચેરીના સભાખંડમાં તા. ૩૦-૬-૧૧ને ગુરુવારના રોજ બપોરે ર-૩૦ કલાકે રાજયના સામાજીક ન્યાનય અને અધિકારિતા વિભાગના મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાના અધ્યરક્ષસ્થાેને અનુસૂચિત જાતિ પેટા યોજનાના સુયોગ્યિ અને અસરકારક અમલીકરણ માટે સૌરાષ્ટ્રઅ ઝોનની બેઠક મળશે. આ બેઠકમાં અનુસૂચિત જાતિ પેટા યોજનાના થયેલા અમલીકરણની સમીક્ષા થશે. આ બેઠકમાં રાજયકક્ષાએથી તેમજ સૌરાષ્ટ્રસ-કચ્છ ના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિ૧ત રહેશે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો