જિલ્લાર કલેકટરશ્રી ગિરીશ શાહના અધ્ય્ક્ષસ્થાલને મળેલી બેઠક
પોરબંદર-વર્ષ ૨૦૧૧ ‘‘આંતર રાષ્ટ્રી ય વન વર્ષ‘‘ જાહેર થયેલ છે. ગુજરાત રાજયના સ્વબર્ણિમ વર્ષ અંતર્ગત ચાલુ વર્ષે ‘‘૬૨માં વન મહોત્સઠવ ‘‘ અન્વરયે વૃક્ષારોપણ મહા અભિયાન રૂપે રાજયથી ગ્રામ્ય્ સ્તંર સુધી લોકસહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ અમલી બનાવવા તમામ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓનો સહયોગ મેળવી અભિયાન હાથ ધરવાનું રાજય સકારશ્રીએ નકકી કરેલ છે.
જેના ભાગરૂપે પોરબંદર જિલ્લા માં વન મહોત્સહવ ઉજવણી અને વૃક્ષારોપણ કાર્યક્રમ અમલી બનાવવા જિલ્લાા કક્ષાની યોજાયેલ બેઠકમાં અધ્યોક્ષસ્થાજને થી જિલ્લાર કલેકટરશ્રી ગિરીશ શાહે જણાવ્યુંા હતું કે જિલ્લાામાં ૬૨મા વન મહોત્સતવ દરમિયાન કુલ ૧૪,૩૨ લાખ રોપાનું વિતરણ અને વાવેતરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.આ રોપાઓ વન વિભાગની નર્સરીઓ તથા ૨૫ કિસાન નર્સરીઓમાં ઉછેરવામાં આવેલ છે.
જિલ્લામ કલેકટરશ્રી શાહે જણાવ્યુંવ હતું કે જિલ્લા ના ૧૫૧ ગામોમાં મહત્તોમ વૃક્ષોનું વાવેતર કરવાનું છે. આ માટે ગામ પ્રમાણે લોકભાગીદારીથી ગ્રામ પંચાયત કચેરી, શાળા, દવાખાના ,સ્મવશાન ,ગૌશાળા, આંગણવાડી વિગેરેના પટાંગણમાં તેમજ પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરીને ઉછેરવાના છે. વૃક્ષારોપણથી પર્યાવરણ અને વરસાદના પ્રશ્નોન ઉકલી શકે છે. આ માટે ગામવાઈઝ બનાવેલ ટીમના અધિકારીઓ/કર્મચારીઓને વૃક્ષારોપણનાં પૂર્વ આયોજનમાં અંગત ધ્યાછન આપવા જણાવ્યુંા હતું. નાયબ વનસંરક્ષકશ્રી એમ.એમ.ભાલોડીએ જણાવ્યું હતું કે રાજય કક્ષાના વન મહોત્સવવની ઉજવણી બાદ જિલ્લાકમાં તા.૨૦ જુલાઇ પછી વનમહોત્સાવની ઉજવણી બે દિવસમાં થાય તે રીતે આયોજન કરવામાં આવશે. જિલ્લાકના ૧૫૦ ગામો માટે ૩૯ રૂટ નકકી કરવામાં આવેલ છે. જિલ્લાએ કક્ષાનો વનમહોત્સઆવનો કાર્યક્રમ જિલ્લાા શિક્ષણ અને તાલીમ ભવન અથવા આઇ.ટી.આઇ. સંસ્થાલના પટાંગણમાં યોજવાનું આયોજન વિચારાયેલ છે.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી ચિરાગ ચાવડા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી કુરેશી, જિલ્લાલ પુરવઠા અધિકારીશ્રી રાજેન શાહ, કાર્યપાલક ઇજનેરશ્રીઓ શ્રી સાંભડા, શ્રી પરમાર, શ્રી સિંધલ, જિલ્લાહ શિક્ષણાધિકારીશ્રી હરિયાણી અને સંબંધકર્તા ખાતાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિરત રહયા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો