અનુયાયીઓ

ગુરુવાર, 21 જૂન, 2012

mahiti khatu

જામનગર જિલ્લા આરોગ્યય સોસાયટીની બેઠક મળશે
જામનગર જિલ્લા આરોગ્યય સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક કલેકટરશ્રીના
અધ્યબક્ષસ્થાપને તા.૨૬/૬/૧૨ ના રોજ ૧૨ કલાકે મળશે. કલેકટર ઓફિસ
કોન્ફવરન્સન હોલમાં યોજાનાર બેઠકમાં સબધિતોને ઉપસ્થિતત રહેવા મુખ્ય
જિલ્લાન આરોગ્ય અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયુ છે.


શેઠવડાળા ભોજાબેડી રોડ રૂ.૨૫૪.૯૯ લાખના ખર્ચે બનશે
જામજોધપુર તાલુકાના શેઠવડાળા થી ભોજાબેડી જવાનો રસ્તોા મજબુતીકરણ સાથે
રૂ.૨૫૪.૯૯ લાખના ખર્ચે નિર્માણ કરાશે. માર્ગ મકાન પંચાયત વિભાગ દ્વારા
વર્ષ-૨૦૧૨-૧૩ની ગ્રાંટમાથી રસ્તાનનું નિર્માણ કરાશે. આ રસ્તાાના
નિર્માણથી શેઠવડાળા તેમજ ભોજાબેડી સહિતના ગામના લોકોને વધુ સારા
રસ્તા-ની સુવિધા મળશે.


વાંકિયામાં રૂ.૨ લાખના ખર્ચે કોઝ વે બંધાશે
ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે રૂ.૨ લાખના ખર્ચે કોઝ-વેનું બાંધકામ કરવામાં
આવશે. જિલ્લાન આયોજન મંડળ દ્વારા વર્ષ ૨૦૧૨-૧૩ ની ગ્રાન્ટેમાં આ કામનો
સમાવેશ કરાયો છે.


કબર વિસોત્રી ગામે કોઝ-વે બંધાશે
જામખંભાળિયા તાલુકાના કબર વિસોત્રી ગામે રૂ. ૨ લાખના ખર્ચે કોઝ-વેનું
બાંધકામ કરવામાં આવશે. મેઇન રોડથી ગામમાં આવવાના રસ્તેા આ કોઝવેનું
બાંધકામ થશે. વર્ષ-૨૦૧૨-૧૩થી વિવેકાધિન જોગવાઇ અંતર્ગત આ બાંધકામ કરાશે.

ટિપ્પણીઓ નથી: