ગ્રામ્યકક્ષાએ ગરીબી સ્તર હેઠળ જીવતા લોકો સ્વરોજગારીથી આર્થિક રીતે
ઉન્નત બને અને નિવાસસ્થને જ રોજી રોટી રળે સરકારના આ આશયને સખીમંડળોની
સ્ત્રી સાકાર કરી રહી છે. મિશન મંગલમ, અંતર્ગત જિલ્લામાં ૮૮૬૮ સખી મંડળો
છે. અમદાવાદ જિલ્લાના રાણપુર અને માંડલ તાલુકામાં સખી મંડળો દ્વારા
પરંપરાગત ધંધાને સ્થાને કેન્ટીન અને કેટરીંગ જેવા વ્યવસાયમાં જોડાવવાની
શરૂઆત થઇ છે. જિલ્લાના બીજા તાલુકાઓને પણ આ વ્યવસાયમાં જોડવાના પ્રયત્નો
ચાલુ છે.
માંડલ તાલુકાના દાલોદ ગામના ઉર્મિ સખી મંડળના પટેલ ગીતાબેન રતિલાલ ધી,
છાશ, દૂધનો વેપાર કરી મહિને ચોખ્ખો નફો રૂા.૪૦૦૦/- મેળવે છે. દેત્રોજ
તાલુકામાં મારૂસણા ગામે શ્રીજી સખીમંડળની બહેનો ધી મારૂસણા મહિલા દૂધ
ઉત્પાદક સહકારી મંડળી લિ. દ્વારા માસિક રૂા.૮૦૦૦નો ચોખ્ખો નફો મેળવી
ધરમાં સહાયરૂપ બની રહી છે.
જય યોગેશ્વર સખી મંડળ ટિફિન સેવા કરી રાણપુર તાલુકામાં સખી મંડળની બહેનો
સ્વમાનથી રોજી રોટી મેળવી રહી છે. રાણપુર તાલુકામાં આધ્યાધુનિક ખાદી
બનાવટોના વ્યવસાયમાં સખી મંડળોની બહેનો જોડાએલી છે.
તમામ સખી મંડળની બેહનોને બજાર વ્યવસ્થા પુરી પાડવા માટે ગ્રામીણ
આજીવિકાને વિશ્વ બજાર સાથે જોડવા માટે livelihoodportal.org લોન્ચ
કરવામાં આવ્યું છે એમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ.જે.શાહે
જણાવ્યું હતું.
શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ ૧.૫૪ કરોડ બાળકોને લાભ મળ્યો
સ્વસ્થ બાળક સ્વસ્થ નાગરિકના ધ્યેયને સાકાર કરવા સરકાર દ્વારા શાળા
આરોગ્ય કાર્યક્રમ હેઠળ બાળકની સ્વસ્થતા અને સ્વચ્છતા સુધારણા કરવામાં આવે
છે. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં કુલ ૪.૨૯ લાખ બાળકોને શાળા
આરોગ્ય કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
શાળા આરોગ્ય કાર્યક્રમ આયોજન ૨૦૧૧-૧૨ હેઠળ કુલ ગુજરાતમાં કુલ ૧,૫૪,૨૮,૭૦૫
બાળકોને આંખ, દાંત, ચામડી, કાન, નાક, ગળા તથા マદય, કિડની, કેન્સરના
નિદાનથી સ્વસ્થ અને સ્વચ્છ બનાવવો યજ્ઞ પુરો કર્યો છે એમ જિલ્લા આરોગ્ય
અધિકારીશ્રી અમદાવાદે જણાવ્યું હતું.
૧.૫૪ કરોડ બાળકોમાં આંગણવાડીના ૩૯.૩૨ લાખ બાળકો પ્રાથમિક શાળાના ૮૨.૬૮
લાખ બાળકો, માધ્યમિક શાળના ૩૧.૦૭ લાખ બાળકો અને શાળાએ ન જતા ૧,૧૯,૦૨૬ લાખ
બાળકોનો સમાવેશ થાય છે.
પોલીસની ભરતી માટે વિનામુલ્યે તાલીમ અપાશે
અનુંસુચિત જાતિ વર્ગના ઉમેદવારો માટે પોલીસ
કોન્સ્ટેબલ,લોકરક્ષક,એસ.આર.પી.એફ જેવી ભરતીની પરીક્ષામાં સારો દેખાવ કરી
શકે તે માટે 25 જુનથી 27 જુલાઇ દરમિયાન એસ.આર.પી.એફ જુથ-15 ઓ.એન.જી.સી
પાલાવાસણા મહેસાણા ખાતે તાલીમ વર્ગનું આયોજન રાખેલ છે.આ તાલીમમાં ભાગ
લેવા ઉમેદવાર ધોરણ-12 પાસ હોવો જરૂરી છે.આ તાલીમમાં આવવા ઇચ્છીત
ઉમેદવારોએ 25 જુન 2012 ના રોજ સવારે 07-00 કલાકે પ્રમાણપત્રો સાથે તાલીમ
સ્થળ પર હાજર રહેવા પોલીસ અધિક્ષકશ્રી જે.આર.મોથલીયાની અખબારી યાદીમાં
જણાવાયું છે.
વિકલાંગ વિર્ધાર્થીઓની શિષ્યવૃતિ મેળવવા માટે અરજી કરો
સમાજ સુરક્ષા ખાતા દ્વારા દર વર્ષે વિકલાંગ વિર્ધાર્થીઓને શિષ્યવૃતિ
આપવાનું આયોજન કરે છે.આ વર્ષે જે વિર્ધાર્થીઓના વાલીની વાર્ષિક આવક રૂ
50,000 થી ઓછી હોય તેવા વિર્ધાર્થીઓએ અરજીફોર્મ જિલ્લા સમાજ સુરક્ષા
અધિકારીની કચેરી,જિલ્લા કચેરી સંકુલ બ્લોક નં-1,ભોંયતળીયે મહેસાણાની
કચેરીમાં મળી શકશે.આ ફોર્મ શાળા કોલેજના લેખીત આધાર રજુ કરવાથી
વિનામુલ્યે મેળવી 30 ઓગષ્ટ સુધીમાં ફોર્મ ભરી પરત કરવાના રહેશે.જિલ્લા
શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓએ ભરેલ ફોર્મ તેમના પગાર કેન્દ્ર પર
મોકલવાના રહેશે. આ ઉપરાંત ગ્રાન્ટેડ,ખાનગી શાળાઓએ,ઉચ્ચ એભ્યાસ કરતા
વિર્ધાર્થીઓએ ભરેલ ફોર્મ શાળા કે સંસ્થા દ્વારા સમાજ સુરક્ષા અધિકારીની
કચેરી મહેસાણાને મોકલી આપવાના રહેશે.વિકલાંગ શિષયવૃતિ અંગેની વધુ માહિતી
સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએ મળશે તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી
મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.
તાલુકા પુસ્તાકાલય અમીરગઢ ખાતે પરિસંવાદ યોજાયો.
સ્વાકમી વિવેકાનંદની ૧૫૦ મી જન્મયજયંતી ઉજવણી અંતર્ગત આયોજીત પરિસંવાદ
ભારતીય સંસ્કૃ તિના પ્રસાર માટેના સ્વા મી વિવેકાનંદના પ્રયાસો અભુતપૂર્વ
હતા વકતવ્યવમાં ગ્રંથપાલ શ્રી એ. એચ. પટેલે જણાવ્યુંિ હતુ કે સ્વાુમીજીએ
માત્ર ૩૯ વર્ષની આયુમાં સમગ્ર ભારત પગપાળા ભ્રમણ કરી પ્રજાને ધર્મની
અજ્ઞાનતા રૂપી મોહ નિંદ્રમાંથી જાગ્રૃત કરી આત્મમબળ પ્રાપ્તભ કરવા ધ્યા્ન
યોગનું માર્ગદર્શન આપ્યું હતું.
સુખ સમૃધ્ધિણ અને એશ આરામથી જિંદગી જીવતા પશ્ચિમના લોકોની આત્મં
વિસ્મૃતિની દશા જોઇ સ્વા્મીજીનો આત્માથ તેમના પ્રત્યેનના આર્દ અને દયનીય
ભાવથી અત્યંિત ઋજુ બન્યો અને તેમના મનમાં એક સંકલ્પઆ ઉઠ્યો કે ભારતીય
સંસ્કાર, સંસ્કૃઅતિ વગરના આ જીવો કયારે કલ્યાેણ પામશે અને એજ પળે
સ્વાયમીજીએ પોતાનુ જીવન સમગ્ર પશ્ચિમના કલ્યાકણ અર્થે નિચોવવાનું નક્કી
કર્યું અને બદલામાં પોતાના ભૂખે મરતા દેશ બાંધવો માટે અન્ના, વસ્ત્રન
મેળવવાનો દૃઢ નિર્ધાર સાથે ૩૧ મે ૧૮૯૩ ના દિવસે માત્ર ૨૦ વર્ષની ઉંમરે
વિદેશ જવા રવાના થયા માર્ગમાં જયાં રોકાવાનું થતુ ત્યાંા સ્વાનમીજી
ભારતીય સંસ્કૃવતિ તથા હિદું ધર્મ વિષે પોતાનાં અનુભવી પ્રવચનો કરતા કરતા
૧૧ મી સપ્ટેવમ્બરર ૧૮૯૩ ના રોજ શિકાગો ખાતેના વિશ્વ ધર્મ સંમેલનમાં
પહોંચ્યા હતા. ત્યાંા વિશાળ જન મેદનીમાં ખુબ જ સુંદર પ્રવચન આપીને સૌને
મંત્રમુગ્ધપ કર્યા હતા.
પાલનપુર જેલ ખાતે જેલ વિઝીટર્સ બોર્ડની બેઠક યોજાઇ.
પાલનપુર જિલ્લાત જેલ ખાતે જિલ્લાબ મેજીસ્ટ્રે ટશ્રી અને કલેકટર શ્રી જે.
બી. વોરાના અધ્યપક્ષસ્થાલને જેલ વિઝીટર્સ બોર્ડની બેઠક યોજાઇ હતી.
બેઠકમાં થરાદ અને ડીસા સબ જેલ રીપેરીંગનું કામ ઝડપથી પૂર્ણ કરવું, જેલની
નજીક બાંધકામ ન થાય, જેલના કર્મચારીઓ, અધિકારીઓ માટે મકાનો બનાવવા જમીન
ફાળવવી વગેરે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. કલેકટર શ્રી જે. બી.
વોરા, ડીસ્ટ્રી કટ જજ શ્રી એ. જી. ઉરેજી અને બોર્ડના સભ્યોમએ કેદીઓને મળી
તેમને મળતી સુવિધાઓની માહિતી મેળવી હતી. બેઠકમાં નાયબ
પોલિસ અધીક્ષક શ્રી યુ. આર. ઠાકોર, મુખ્યે જિલ્લાક આરોગ્ય અધિકારી શ્રી
એ. એચ. આચાર્ય, જિલ્લાિ ખેતીવાડી અધિકારી શ્રી મહેશ પરમાર અને વિઝીટર્સ
બોર્ડના સભ્યો હાજર રહ્યાં હતાં.
૨૭ જુનને બુધવારના રોજ દાંતીવાડા ખાતે તાલુકા ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે."
મુખ્યેમંત્રીશ્રી ગુજરાત રાજ્યના સ્વાાગત કાર્યક્રમ અંતર્ગત દાંતીવાડા
તાલુકામાં લોકોના પ્રશ્નોનો નિકાલ થાય તે હેતુસર દાંતીવાડા તાલુકાનો
તાલુકા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૭/૬/૨૦૧૨ ને બુધવારના રોજ
૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી દાંતીવાડાના સભાખંડમાં યોજાશે. આ
કાર્યક્રમમાં જિલ્લાન કક્ષાના અધિકારીશ્રી ઉપસ્થિ ત રહેશે.
અધિક જીલ્લા મેજીસ્ટ્રે ટશ્રી બનાસકાંઠા દ્વારા પ્રસિધ્ધ્ કરાયેલ જાહેરનામું
તા. ૨૧/૬/૨૦૧૨ ના રોજ અષાઢીબીજ નિમિતે જિલ્લા્માં પાલનપુર, ડીસા, થરાદ
તથા અંબાજી ખાતે રથયાત્રા નીકળનાર છે. જેથી વર્તમાન પરિસ્થિતતિ ધ્યાાને
રાખી, જિલ્લાીમાં કાયદો અને વ્યથવસ્થાાની પરિસ્થિજતિ જળવાઇ રહે તે હેતુથી
સુધીર બી. પટેલ (જીએએસ) અધિક જિલ્લા્ મેજીસ્ટ્રે ટ બનાસકાંઠા પાલનપુર
દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૭ (૧) અન્વયે મને મળેલ
સત્તાની રૂએ સમગ્ર બનાસકાંઠા જિલ્લામમાં નીચે જણાવેલ કૃત્યોિની મનાઇ
ફરમાવવામાં આવી છે. આ પ્રતિબંધ તા. ૧૬/૦૬/૨૦૧૨ થી તા. ૨૨/૬/૨૦૧૨ સુધી
(બંને દિવસો સહીત) અમલમાં રહેશે.
(ક) શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી અથવા શારીરીક ઇજા
પહોંચાડી શકાય તેવું કોઇપણ સાધન સાથે લઇ જવું નહી. (ખ) કોઇ ક્ષયકારી કે
સ્ફો,ટક પદાર્થ સાથે લઇ જવો નહી. (ગ) પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી
કોઇ વસ્તુકઓ અથવા તો વસ્તુાઓ ફેંકવાના ધકેલવાના યંત્રો અથવા સાધનો સાથે
લઇ જવા નહી. એકઠા કરવા નહી. (ઘ) અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી
જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવા નહી. અશ્લીલ ગીતો ગાવા નહી. (ચ)
અલંકારીક ભાષણો કરવાથી, ચાળા પાડવાથી નકલ કરવાથી તથા છબીઓ બતાવવાથી અથવા
તેનો ફેલાવો કરવાની રૂચી અથવા નીતિનો ભંગ થતો હોય તેવું કરવાનું નહી.
અષાઢી બીજ રથયાત્રા પ્રસંગે પાલનપુર શહેરમાં થ્રી અને ફોર વ્હીરલર વાહનો
ફેરવવાના પ્રતિબંધ અંગે."
આગામી તા. ૨૧/૬/૨૦૧૨ અષાઢી બીજ નિમિતે પાલનપુર શહેરમાં રથયાત્રા નીકળનાર
છે. આ રથયાત્રા તા. ૨૧/૬/૨૦૧૨ ના રોજ ૧૪.૦૦ ક. મોટા રામજી મંદીરથી નીકળી
પથ્થર સડક, મોટી બજાર, નાની બજાર, છુવારા ફળી, બહાદુર ગંજ, ત્રણબત્તી,
જુમ્માી મસ્જિાદ, ખોડા લીમડા, સીમલા ગેટ, દિલ્હીજ ગેટ થઇ ૧૯.૩૦ ક.
રામજીમંદિર પરત ફરશે. આ રથયાત્રામાં મોટી સંખ્યાતમાં ભાવિક ભકતો
જોડાવાની શકયતા છે. જેથી પાલનપુર શહેર નગરપાલિકા વિસ્તાંરના માર્ગો ઉપર
વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવો હિતાવહ અને જરૂરી જણાય છે. જેથી શ્રી
સુધીર બી. પટેલ (જીએએસ) અધિક જિલ્લાે મેજીસ્ટ્રે ટ બનાસકાંઠા પાલનપુર
દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૩ (૧) ના ખંડ (સી) અન્વપયે
મળેલ સત્તાની રૂએતા. ૨૧/૬/૨૦૧૨ ના રોજ ૧૪.૦૦ ક. થી ૨૦.૦૦ ક. સુધી પાલનપુર
શહેર નગરપાલિકા વિસ્તા રમાં રેલ્વે ઓવરબ્રીજ અંદરના સમગ્ર વિસ્તાકરમાં
થ્રી વ્હી(લર તથા ફોર વ્હી૦લર વાહનો ફેરવવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો
છે. આ પ્રતિબંધ રથયાત્રા પસાર થવાના સમય પૂરતો પોલીસ નિયંત્રણ મુજબ
રહેશે.
અમીરગઢ તાલુકાના વિરમપુર મ.ભો.યો. કેન્દ્રર ઉપર વ્યાવસ્થાથપકની જગ્યાહ
માટે સ્ત્રી ઉમેદવારો અરજી કરે.
મામલતદારશ્રી અમીરગઢ દ્વારા પ્રસિધ્ધ કરાયેલ જાહેરનામામાં જણાવ્યા્
પ્રમાણે સને ૨૦૧૨-૧૩ ના પ્રથમ સત્ર માટે તાલુકાના વિરમપુર મ. ભો. યો.
કેન્દ્ર ઉપર વ્યરવસ્થાતપક રસોયા, મદદનીશની જગ્યાથ માટે ઊચક માનદ વેતનથી
ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે નિયુકતિ કરવાની છે. આ અંગેનું અરજી
ફોર્મ રૂ. ૧-૦૦ ટોકન કિંમત લઇને મામલતદાર કચેરી અમીરગઢથી આપવામાં આવશે.
વ્યફવસ્થાદપકશ્રી જગ્યાય માટે ફકત સ્રીતદા ઉમેદવારોએ જ અરજી કરવી.
ઉમેદવારોએ તેમની અરજી સાથે જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, જાતિ,
ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ વગેરે પ્રમાણપત્રોની ખરી નકલો સાથે મોડામાં મોડા
તા. તા. ૩૦/૬/૧૨ સુધીમાં મામલતદાર કચેરી, અમીરગઢને મળે તે રીતે ટપાલથી
અથવા રૂબરૂમાં અરજી કરી શકાશે. નિયત નમુના સિવાયની તથા મુદત બહાર આવેલ
અરજીઓ સ્વી કારવામાં આવશે. નહીં. વ્યરવસ્થાવપક માટે ઉમેદવારની વય મર્યાદા
૨૦ થી ૫૫ વર્ષ, અનામત કક્ષાના ઉમેદવારોને ૩ વર્ષની છુટછાટ મળવાપાત્ર છે.
ઉમેદવાર એસ. એસ. સી. પાસ અગર તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઇએ. આવા
ઉમેદવાર નહિ મળે તો ધો. ૭ પાસ વ્યતકિતની પસંદગી કરાશે. વિધવા, ત્યમકતા,
નિરાધાર સ્ત્રીસઓ તેમજ નબળા વર્ગની વ્યનકિતઓને અગ્રતાક્રમ અપાશે. વધુ
માહિતી અને માર્ગદર્શન માટે મામલતદારશ્રીની કચેરી, અમીરગઢનો સંપર્ક કરી
શકાશે.
કન્યાી કેળવણી અને શાળા પ્રવેશોત્સકવ-૨૦૧૨ દરમ્યા્ન બનાસકાંઠા જિલ્લા્માં
૩૯,૫૫૫ બાળકોએ ધો. ૧ માં પ્રવેશ મેળવ્યો ."
૧૩,૬૨૧ દિકરીઓને વિધાલક્ષ્મી૧ બોન્ડે એનાયત કરાયા."
તાજેતરમાં તા. ૧૪,૧૫ અને ૧૬ જુનના રોજ કન્યાય કેળવણી અને શાળા પ્રવેશોત્સ
વ યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લા,ના ૧૨૧૦ ગામોમાં હર્ષ અને ઉલ્લામસના
વાતાવરણમાં શાળા પ્રવેશોત્સતવ યોજાયો હતો. કન્યાન કેળવણી અને શાળા
પ્રવેશોત્સાવ દરમ્યામન જિલ્લા્માં ૨૦,૬૮૨ વિધાર્થીઓ અને ૧૮,૮૭૩
વિધાર્થીનીઓ આમ કૂલ-૩૯,૫૫૫ બાળકોએ ધોરણ- ૧ માં પ્રવેશ મેળવ્યો હતો. ધો.
૮ માં ૨૨,૨૮૪ વિધાર્થીઓ અને ૧૭,૫૪૧ વિધાર્થીનીઓ કૂલ-૩૯,૮૨૫ વિધાર્થીઓએ
પ્રવેશ મેળવ્યો, જ્યારે આંગણવાડીમાં ૧૧,૨૧૩ દિકરાઓ અને ૧૦,૪૦૧ દિકરીઓ
કૂલ-૨૧,૬૧૪ નાના ભૂલકાઓએ પ્રવેશ મેળવ્યોં હતો. પ્રવેશોત્સથવ પ્રસંગે
દાતાઓ તરફથી રૂ. ૫૧,૯૮,૫૩૬ નો લોક સહકાર વસ્તુવ અને રોકડના સ્વ્રૂપમાં
મળ્યો હતો. ધોરણ-૧ માં પ્રવેશ મેળવનાર ૧૩,૬૨૧ દિકરીઓને રૂ. ૧૦૦૦/- હજારના
વિધાલક્ષ્મીહ બોન્ડધ એનાયત કરવામાં આવયાં હતાં.a
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો