અમરેલી
અમરેલી જિલ્લા૦ના વાજબી ભાવની દુકાનો ઉપરથી જુન-૨૦૧૨ દરમિયાન વિતરણ
કરવામાં આવનાર આવશ્યીક ચીજવસ્તુાઓનુ પ્રમાણ અને ભાવ નીચે પ્રમાણે છે. આથી
કાર્ડધારકોને તેમને મળવાપાત્ર જથ્થો સંબંધિત વાજબી ભાવની દુકાનેથી મેળવી
લેવા જણાવવામાં આવે છે.
આવશ્યિક ચીજ-વસ્તુીનું નામ વિતરણ પ્રમાણ પ્રતિ કિલોનાં ભાવ રૂ.પૈસા
વ્ય કિત દીઠ કિ.ગ્રા. કાર્ડ દીઠ કિ.ગ્રા. મહતમ
એ.પી.એલ કાર્ડ ધારકો માટે ઘંઉ ૨.૫૦૦ ૧૫.૦૦૦ ૭.૫૦
બી.પી.એલ કાર્ડ ધારકો માટે
ઘંઉ -- ૧૩.૦૦૦ ૨.૦૦
ઘંઉ (એ.પી.એલ ટુ બી.પી.એલ) -- ૧૬.૦૦૦ ૭.૫૦
ચોખા -- ૩.૦૦૦ ૩.૦૦
ચોખા (સ્પે શ્યરલ) -- ૩.૦૦૦ ૭.૦૦
ખાંડ ૦.૩૫૦ગ્રામ -- ૧૩.૫૦
આયોડાઇઝડ મીઠું -- ૧.૦૦૦ ૧.૦૦
અંત્યોઝદય કાર્ડ ધારકો માટે
ઘંઉ -- ૧૯.૦૦ ૨.૦૦
ચોખા -- ૧૬.૦૦ ૩.૦૦
ખાંડ ૦.૩૫૦ગ્રામ -- ૧૩.૫૦
આયોડાઇઝડ મીઠું -- ૧.૦૦ ૧.૦૦
રાધણ ગેસ નહિ ધરાવતા તમામ કાર્ડ ધારકોને કેરોસીન ૨ લીટર ૧૦.૦૦ લીટર ૧૪.૪૪ થી ૧૫.૪૪
આટો ઉપલબ્ધટ થયેથી આટો આપવામાં આવશે, અન્ય.થા તેના વિકલ્પેક પ્રતિકિલો
રૂ.૨ના ભાવે ઘંઉનું વિતરણ કરવામાં આવશે. પુરવઠો મેળવવામાં કોઇ મુશ્કેેલી
કે ફરિયાદ હોય તો સ્થાતનિક કક્ષાએ તાલુકા મામલતદાર અથવા જિલ્લા પુરવઠા
અધિકારીશ્રી-અમરેલીને જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો