અનુયાયીઓ

ગુરુવાર, 21 જૂન, 2012

જાહેર રજાઓમાં શાળાઓમાં શૈક્ષણિક કાર્ય અર્થે વિદ્યાર્થીઓને બોલાવી શકાશે નહિ

વિદ્યાર્થીઓને માનસિક તનાવનો ભોગ બનતા અટકાવવા અધિક જિલ્લાે મેજિસ્ટ્રે
ટનું જાહેરનામું રાજકોટ
રાજકોટ શહેર તથા ગ્રામ્યા જિલ્લાામાં અભ્યાાસ કરતા વિદ્યાર્થીઓમાં જોવા
મળતા આપધાતના બનાવો રોકવા વિદ્યાર્થીઓને માનસિક તનાવનો ભોગ બનતા અટકાવવા
તેમજ તેઓના કોઇ પ્રશ્નો હોય તો તેનો ઉકેલ શાળા કક્ષાએથી લાવવા માટે શ્રી
એ.બી.ગોર, અધિક જિલ્લાત મેજીસ્ટ્રે ટ, રાજકોટ જિલ્લા રાજકોટ તરફથી નીચે
મુજબનું જાહેરનામું પ્રસિધ્ધી કરાયું છે. સરકારી, અર્ધસરકારી, ગ્રાન્ટંઇન
એઇડ, ટ્રસ્ટોસ સંચાલિત તેમજ સ્વનનિર્ભર સહિતની તમામ પ્રાથમિક શાળાઓ,
માધ્યીમિક શાળાઓ તેમજ ઉચ્ચસતર માધ્ય્મિક શાળાઓના સંચાલકોએ કેન્દ્રટ તેમજ
રાજય સરકાશ્રીએ જાહેર કરેલ જાહેર રજાઓ તેમજ નેગોશીએબલ ઇન્ટ્રુટક મેન્ટઓસ
એકટ-૧૮૮૧ હેઠળ જાહેર કરેલ રજાઓના દિવસે વિદ્યાર્થીઓને શૈક્ષણીક કાર્ય
અર્થે શાળાએ કે શાળાએ નક્કી કરેલ અન્યસ સ્થ્ળે બોલવવા નહીં. પ્રસંગોપાત
જાહેર રજાના દિવસે વિદ્યાર્થીઓને શૈક્ષણીક કાર્ય અર્થે શાળાએ કે શાળાએ
નક્કી કરેલ અન્યલ સ્થસળે બોલાવવાનો પ્રસંગ ઉ૫સ્થિકત થાય તો શાળાએ કચેરીના
કામકાજના ચોખ્ખાય ૭ દિવસ પહેલા જિલ્લાજ મેજીસ્ટ્રે ટ સમક્ષ અરજી કરી
પુર્વ મંજૂરી મેળવી લેવાની રહેશે.
ગુજરાત માધ્ય‍મિક અને ઉચ્ચકતર માધ્ય મિક શિક્ષણ બોર્ડ કે સરકારશ્રીના
કોઇપણ વિભાગના આદેશ અન્વથયે જાહેર રજાઓમાં વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવાનો
પ્રસંગ ઉપસ્થિકત થાય તો તેવા પ્રસંગે આ જાહેરનામાની જોગવાઇ લાગુ પડશે
નહીં. આ હુકમ તા.૨૧-૬-૨૦૧૨ થી તા.૧૯.૦૮.૨૦૧૨ સુધી સમગ્ર રાજકોટ ગ્રામ્યા
જિલ્લાજ વિસ્તાલરમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર
થશે.

ટિપ્પણીઓ નથી: