અનુયાયીઓ

ગુરુવાર, 21 જૂન, 2012

અનુસૂચિત જાતિના યુવક/યુવતીઓ માટે સાગરકાંઠા વિસ્તાસર પગપાળા પરિભ્રમણ કાર્યક્રમ

ગુજરાત રાજ્યના રમત,ગમત, યુવા અને સાંસ્કૃસતિક પ્રવૃત્તિઓ, વિભાગ,
ગાંધીનગર દ્વારા આયોજિત સાગરકાંઠા પગપાળા પરિભ્રમણ કાર્યક્રમ સંભવતઃ
ઓગષ્ટય-૨૦૧૨ દરમ્યાપન યોજાનાર છે. જેમાં અનુસૂચિત જાતિના યુવક/યુવતીઓ ભાગ
લઇ શકશે. આ કાર્યક્રમમાં આવવા-જવાનો પ્રવાસ ખર્ચ તથા ભોજન- નિવાસની
વ્યચવસ્થા રાજ્ય સરકારશ્રી તરફથી કરવામાં આવશે.
આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છુરક રાજ્યના અનુસૂચિત જાતિના (તા.૩૧/૦૭/૨૦૧૨ના
રોજ) ૧૫ થી ૩૫ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ શિબિરમાં જોડાઇ
શકશે. શિબિરમાં જોડાવા ઇચ્છુ ક અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓએ, માગ્યાફ
મુજબની માહિતી સાથેની અરજી તા.૧૫/૦૭/૨૦૧૨ સુધીમાં જિલ્લાવ રમત-ગમત
અધિકારીશ્રી, જિલ્લાએ સેવા સદન, પાંચમા માળે, વલસાડ-૩૯૬૦૦૧ને મોકલી
આપવાની રહેશે.
અરજીમાં પુરૂ નામ, સરનામુ, જન્મઅતારીખ (ઉંમર સહિત), એન.સી.સી./
પર્વતારોહણ/રમતગમત સ્પડર્ધામાં ભાગ લીધેલ હોય તો તેની વિગત, અગાઉ આ
પ્રકારના કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્તીા
ધરાવતા હોવાનું દાકતરી પ્રમાણપત્ર, જાતિ અંગેના દાખલાની નકલ તાજેતરનો
પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, વાલીનું સંમતિપત્રક, શૈક્ષણિક લાયકાત, વ્ય
વસાય અંગેની વિગત આપવાની રહેશે. અધૂરી વિગતો વાળી અરજી ધ્યાનનમાં લેવાશે
નહિ. પસંદગી પામેલ ૧૦૦ લાભાર્થીઓને શિબિરની જાણ કરવામાં આવશે, તેમ યુવક
સેવા અને સાંસ્કૃ ત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગર તથા જિલ્લાપ રમતગમત
અધિકારીશ્રીની સંયુક્ત યાદીમાં જણાવાયુ છે.

ટિપ્પણીઓ નથી: