અનુયાયીઓ

ગુરુવાર, 21 જૂન, 2012

દ્વારકાધીશ મંદિરે ધ્વપજા ચડાવવા માટે એક વર્ષની નોંધણી કરવા સુચના વર્ષ ૨૦૨૪ સુધી એડવાન્સવ નોંધણીની નહિં કરવા સુચના

શ્રી દ્વારકાધીશ મંદિરના શિખર ઉપર ધ્વસજા માટે ધ્વસજા નોંધણીની
કાર્યવાહી ગુગ્ગ લી બ્રાહમણ જ્ઞાતિ તરફથી કરવામાં આવે છે. આ નોંધણી ૧૩
ઓગષ્ટ થી જૂલાઇ – ૧૪ એક વર્ષના સમય માટે જ કરવા વહિવટદારશ્રી દ્વારકાધીશ
મંદિર ધ્વા રા સુચના આપવામા આવી છે. અર્થાત દ્વારકાધીશજીને ધ્વગજા નં.
૧ થી ૪ નું બુકીંગ એક વર્ષ માટે કરવાની પ્રથા છે. એક વર્ષથી વધુ સમય માટે
બુકીંગ કરાતુ નથી.
ગુગ્ગમલી બ્રાહમણ જ્ઞાતિ તરફથી વર્ષ ૨૦૨૪ સુધીનું એડવાન્સ નોંધણી કરવા
માટેની કાર્યવાહી હાથ ધરાયાનું જાણવા મળતા આટલા લાંબા સમય માટે નોંધણી
કરવાની કાર્યવાહી વાજબી અને યોગ્યસ ન હોવાથી એક વર્ષ સુધીની નોંધણી કરવા
જણાવાયુ છે. આથી ભકતજનોએ શ્રી દ્વારકાધીશને ધ્વથજારોહણ માટે એક વર્ષ
સુધીની નોંધણી કરાવવા તેમજ ધ્વવજા નંબર પ દૈનિક ડ્રો પધ્ધરતીથી થાય છે.
તેમાં કોઇ ફેરફાર કરાયેલ નથી. તેમ વહિવટદારશ્રી દ્વારકાધીશ મંદિર દ્વારા
જણાવાયુ છે.

ટિપ્પણીઓ નથી: